________________
::
એ ગણતરી કેટલી ચાક્કસ હતી તે જાણવાનુ` એક સાધન આપણી પાસે છે. લગભગ ૭૫, યા ૧૦૦ વર્ષ પહેલાં અશેાકે જ્યારે કલિંગમાં કાળા કેર વતાંયે ત્યારે એક લાખ દીવાન અન્યા અને દ્દઢ લાખ ઘાયલ થયામરાયા એવી મતલબના અશાકે પેાતે જ એક શિલાલેખમાં ઉર્દુગાર કહામ્યા છે. તેા પછી કલિંગની કુલ વસતી કેટલી હાવી ોઇએ ?
જમન યુદ્ધશાસ્ત્રીઓએ હિસાબી દૃષ્ટિએ એવા નિય કર્યો છે કે કુલ વસતીમાંથી સેંકડે પંદર જણ પેાતાના દેશની સ્વતંત્રતા માટે લડવા બહાર પડે છે. આ હિસાબે અશેાકના વખતમાં કલિગમાં ૩૮ લાખની વસતી હાવી જોઇએ. આ રીતે ખારવેલના સમયમાં ૩૫ લાખ મનુષ્યાની વસતી હશે.
શિલાલેખનું પ્રમાણ
શિલાલેખ ૧૫ ફુટથી સહેજ વધુ લાગે અને પાંચ ફુટથી સહેજ વધુ પહેાળા છે. ઘણા કારીગરાના ટાંકણા એની ઉપર ફરી ગયા હશે; કારણ કે અક્ષરા કઈ એક જ જાતના નથી.
લેખ ભાષા
ભાષા પાલીને બહુ મળતી આવે છે. એના પ્રત્યેાગા પણ જાતક તથા બૌદ્ધપિટકાને મળતા છે. શબ્દની છટા એમ બતાવે છે કે લેખના રચિયતા કાવ્યકુશળ હાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com