________________
[ ૩૮ ]
કલિંગનુ યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
તા એના મન ઉપર એવી કોઈ અસર નથી દેખાતી. કલિ’ગવિજય પછીના ચાર વરસ દરમિયાન એણે ધર્મ તરફ કંઇ ખાસ લક્ષ નથી આપ્યું. કલિ'ગ–યુદ્ધના પશ્ચાત્તાપ દાખવતા લેખ પણ એણે કલિંગ યુદ્ધ પછી તરતજ નથી લખાવ્યેા.
99
કલિં'ગ યુદ્ધ એ કારણ હતું અને ધર્મપ્રચાર કાર્ય હતું એ પ્રકારના કાર્ય કારણ સંબંધ અહીં નિષ્ફળ બને છે. કલિંગનુ યુદ્ધ અશાકના જીવનનુ આખરી યુદ્ધ હતું. કલિંગનો વિજય, મગધ સામ્રાજ્યના છેલ્લા વિજય હતા. એટલે જ અશાકને હવે ધમ સૂઝયો અતિશય ક્રૂરતા પછી એ દયાળુ બન્યા એમ તા નહિ પણ સામ્રાજ્યને અકબંધ રાખવા એણે ધવિજયને આશ્રય લીધે. સામ્રાજ્યની ભૂખ સાધ્યા પછી, શાંતિ અને ધર્મની જપમાળ એણે ફેરવવા માંડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com