________________
માં ભિખ્ખુ, કાં રાજકુંવર અને કાં પાગલ !
[ ૫૭ ]
વીએ પરદેશના બજારામાં ગુલામેાની જેમ વેચાયા હશેઃ ખીજા ક્રાઈ દેશ ઉપર નહિ, કલિંગ ઉપર જ આવા અત્યાચાર ગુજારવાનુ અશે!કને શું કારણ મળ્યું ? કલિ ગવાસીઓ નિરુપદ્રવ, ક્રિયાપરાયણુ અને વૃદ્ધો તથા શ્રમણ-બ્રાહ્મણેાના ઉપાસક હતા એટલા જ સારુ અશેકને પેાતાના સિપાઇઓનું પાશવબળ અહીં અજમાવી લેવાનુ સૂઝયું હશે ? આવા આવા અનેક વિચારાના તરંગ ઉપર તણાતા-ધડીક ઊભા રહી જતા આ તેજસ્વી યુવાન, પેાતાના ધરના એક એરડામાં કરતા હેાય તેમ તેાષાલીના રાજમાર્ગ ઉપર થઈને ચાલ્યેા જાય છે.
યુવાનના પિતા વૃદ્ધ થયા છે. એનામાં પૂરું' ચાલવાની પણ હવે તાકાત નથી રહી. પેાતાના પુત્રની આવી વિચિત્ર રીતભાત જોઈ તે ઘણી વાર મુંઝાય છે. કાઇ કાઇ વાર કુમારપ`તમાં નિધ મુનિ પાસે જઇ અંતરના ઉભરા ઠેલવી પેાતાના પુત્રનું ભવિષ્યમાં શું થશે તે જાણવા માગે છે. નિમ્ર મુનિ ખીજું તે શું કહે ? પણ આ યુવાનનાં લક્ષણુ તથા સંસ્કાર વિષે નિર્દેશ કરી કાંએ માટા ચક્રવર્તી અને કાં એ મેટે। આચાય થવા જોઇએ એવા પેાતાનેા નિણ્ય સંભળાવે છે.
ચક્રવર્તીત્વ અને આચાર્યંત્વની વિમાસણમાં પડેલા એ વૃદ્ધ પિતા પુરુષને થાડા વધુ પ્રકાશ આપવા એ એમ પણ કહે છેઃ એ બન્ને એક જ ઢાલની એ બાજુએ છે. બન્ને તપસ્વીએ છે—અને લેક હિતના સાધક છે; પ્રકાર અને તરતમતાના ભેદ ભલે રહ્યા. પેાતાના પુત્રના સબ્ધમાં આવી આશાભરી ભવિષ્યવાણી સાંભળી વૃદ્દ પિતા પ્રફુલ્લિત બને છે.
તેષાલીના આ યુવાનને આવે! ખડતલ, સહૃદય બનાવવામાં કુમાર--ગુફાવાસી નિત્ર થતા પણ કઈ એછે! હિસ્સા નથી. કલિંગ એ માત્ર પર્વ અને અરણ્યાથી આચ્છાદિત એવા ભૂમિભાગ જ નથી. એની સાથે પ્રત્યેક કલિંગવાસીને પ્રાણના જીવંત સંબંધ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com