________________
[ ૬૨ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
કુણાલ પછી મગધસામ્રાજ્યના મુકુટ સ`પ્રતિને માથે સુકાવા જોઇતા હતા, પણ સ`પ્રતિને બલે દશરથને શિરે કળશ ઢોળાયા. દશરથ બન્ધુપાલિતના નામથી મેક્રટે ભાગે એળખાય છે. ખંધુ એટલે સંપ્રતિ ઃ સંપ્રતિના આધાર અને સ ંપ્રતિના અવલંબને એ લગભગ આઠ વરસ સુધી નામને સમ્રાટ રહી શકયા.
શરથના સમયમાં પ્રત્યાધાતના મેાટાં મેાજા એ ઉછળવા લાગ્યાં. સંપ્રતિ જેવા સુકાનીના હાથ પણ આ વખતે શ્રમિત બનતા જાય છે. માટા વિદ્રોહ કે આકસ્મિક ઝ ંઝાવાત જેવું કપ્ત નથી દેખાતું, પણ સગ્રાસ કરવા, કિનારાના બધન અને મર્યાદાને આળગવા મથતા મેાજા, જૂની રેખાઓને ભૂ'સી આગળ જતા જણાય છે.
શરથના મૃત્યુ પછી આંતર અને બાહ્ય અન્ને વ્યવસ્થાને ભાર સંપ્રતિ–મહારાજાને માથે આવી પડે છે. મગધ-સામ્રાજ્યની સત્તાને દુળ બનાવે એવી ક્રાઇ વિશેષ ઘટના સÖપ્રતિના સમયમાં અનવા પામી નથી. બાકી અસતેષ અને અશાંતિનાં જે છૂપા પ્રવાહ। છેક નીચેના થામાં વહી રહ્યા હતા તેના વાટ સંભળાય છે.
સંપ્રતિ મહારાજા રી એક વાર શાકના ધર્મરાજ્યની પુનરાવૃત્તિ શરૂ કરે છે. અશાકે જે બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે કર્યું. તેનું જ અનુકરણ સંપ્રતિએ જૈન ધર્મના વિષયમાં કર્યું. અનાય ગણાતા દેશમાં સંપ્રતિએ ઉપદેશકે મેકલ્યા. સેનામાંથી સંસ્કારી સૈનિકાને તારવી જૈન ધર્મના પ્રચાર અર્થે જુદી જુદી દિશામાં રવાના કર્યાં, ગરીમા અને અતિથિએ માટે એણે ભેજનાલયેા પણ ખાતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com