________________
દેશસ્થિતિ
[ ૧૨૧ ]
વાસીએ જાણ્યે-અજાણ્યે એ જ સૂત્રને અનુસર્યાં હેાય એમ બાઁના ઇતિહાસનું એક પ્રકરણ ઉચ્ચારે છે.
થારાક્ષેત્રમાં-કલિંગવાસીએના સંસ્થાનમાં એમની વેપારી લાગવગ એટલી બધી જામી ગઇ કે પ્રેામનું રાજસિંહાસન પણ કલિંગવાસીઓએ હસ્તગત કરી લીધું-કલિંગને વાવટા અર્મીમાં, લેાહીનુ ટીપુ પાડ્યા વિના ફરકતા કરી દીધા. ધણા લાંબા વખત સુધી આ રાજસત્તા કલિંગના હાથમાં રહી શકી હતી. મેટન કિંવા સહમ નગરમાં પણ કલિંગની ધર્મ સંસ્કૃતિની બહુ ઊંડી છાપ પડી હતી. વેપારની સાથે સભ્યતા અને રાજપ્રકરણી કુશલતાનાં ખીજ પણ કલિ ગવાસીઓએ અતિ દૂરના દેશામાં વાવ્યાં હતાં એમ આ બધી ઘટના ઉપરથી કૂલિત થાય છે. પેડુમાંથી મળી આવતા પ્રાચીન સીક્કાએ આ સંસ્કૃતિના વિકાસ અને વિસ્તારની સાક્ષી પૂરે છે. ચીન અને જાપાનની ભૂમિ પણ આ કલિંગવાસીએથી અજાણી ન્હાતી રહી.
એ તા થઇ પૂર્વ પ્રદેશાની વાત. પશ્ચિમ-સાગરનાં પાણી પણ કલિંગના જહાજોએ ખળભળાવ્યાં હતાં. સ્વ. ભંડારકર એક ઠેકાણે કહે છે કે આરખી સમુદ્ર માના વેપારી અંદર કલિંગે હાથ કર્યાં હતાં. કકિંગવાસીએ આરબી સમુદ્ર વીંધી આફ્રિકા અને ભાડાગાસ્કર જેવા વિકટ ટાપુએસમાં પણ પહાંચી ગયા હતા, જે પ્રજાઆટલી ક્રૂત્તેહમંદીથી આવે સમૃધ્ વેપાર ચલાવી શકતી હૈાય તે કેટલી સાહસિક અને બળવાન હાવી જોઇએ તેમ જ વેપારની કેટલી અધી સામગ્રીએ ધરાવતી હાવી જોઇએ તે સમજાવવાની જરૂર નથી. લિગના વેપારને સરક્ષવા તથા ઉત્તેજવા લિગના રાજ વીએ હુ'મેશા ઉત્સુક રહ્યા છે. કલિંગના કાઇ વેપારીને પરદેશમાં પજવણી થાય કે તરત જ કલિગના રાજવીતું રક્ત ઉકળી આવતું. મહારાજા ખારવેલના જીવનમાં, એક-બે વાર, વેપાર અને વેપારીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com