Book Title: Kaling Chakravarti Maharaja Kharwel
Author(s): Kashiprasad Jaiswal
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 175
________________ દેશસ્થિતિ [ ૧૧૯ ] સરથાને પણ જમાવ્યાં હતાં, જે જાવાને માટે પહેલાં એમ કહેવાતું કે જાવા ગયેલા નર પેઢી–દર પેઢી ખાય છતાં ન ખૂટે એવું ધન મેળવી આવતા તે દેશમાં સંસ્થાન વસાવવાનુ પહેલવહેલુ માન કલિંગને ખાતે જાય છે. ઇ. સ. પૂર્વે લગભગ ૭૫ વર્ષે, જાવામાં આવું આ સંસ્થાન વસ્યું હતું અને ઘણા સૈકાઓ સુધી કલિ’ગીઓએ સુખ તથા સહિસલામતી સાથે હિ ંદને વેપારી સંબંધ ચાલુ રાખ્યા હતા. આ સસ્થાના અને પાશ્ચાત્ય સસ્થાના વચ્ચે એક મેટા ભેદ રહેલા છે. આર્યોએ કોઇ દિવસે મૂળ-આદિ નિવાસી પ્રજાને કચડી નાખી નથી–પાશ્ચાત્ય પ્રજાની જેમ એનું અસ્તિત્વ ભુંસી નાખ્યું નથી. આર્યાં પેાતાના સંસ્થાનામાં મૂળ પ્રજા સાથે હળીમળાને રહ્યા છે. ધીમે ધીમે આર્યાંની સભ્યતા અને સંસ્કારિતાની એવી સરસ છાપ પડતી કે ટાપુવાસીએ આર્યને દેવદૂત જેવા માનવા પ્રેરાતા. જાવામાં કલિ ગવાસીઓએ મૂળ પ્રજાનાં મન જીતી લીધાં. આર્યાંના સંસ્થાનની સ્મૃતિ જાળવી રાખવા જાવામાં એક નવા જ સંવત ચાલુ કર્યાંની હકીકત મળે છે. આ દેવ-દેવીઓનાં દિશ આજે પણ જાવામાં હૈયાત છે. એમની ભાષામાં પણ આય ભાષાના સંસ્કારા એવી રીતે વણાઇ ગયા છે કે એમને છૂટા પાડવાતુ લગભગ અશકય બન્યુ છે. આજે પણ જાવામાં, ધાર્મિક ક્રિયાકાંડની ભાષામાં સસ્કૃતે મહત્ત્વનું સ્થાન લીધું છે. કલિંગને પગલે ગુજરાતના વેપારીએ જાવામાં દાખલ થયા અને તેમણે પણ ત્યાં પોતાનાં સંસ્થાન ઊભા કરી દીધા. એ પછી બીજી પ્રાંત પ્રજાએ જાવામાં આવી. હિંદીઓને આળખવા માટે એ વખતે “ કલિંગ એ એક જ શબ્દ છૂટથી વપરાતા. એ ઉપરથી કલિંગના સરકારે કેટલા ઊંડા મૂળ નાખ્યા હશે તેની કલ્પના થઇ શકશે. 99 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186