________________
(૮) કાં ભીમ્મુ, કાં રાજકુંવર અને કાં પાગલ !
જે દિવસેામાં મગધની રાજધાનીમાં ઠેકઠેકાણે અંધાધુંધી વ્યાપી રહી હતી–મગધનું રાજસ`હાસન ધરતીક`પના જેવા અણધાર્યાં આંચકા અનુભવતુ હતું તે દિવસેામાં કલિંગના મુખ્ય શહેર તેાષાલીમાં, તેાષાલીવાસીએ ખરે મધ્યાન્હ એક દેવકુમાર જેવા કાંતિમાન તપસ્વી યુવાનને ધરી ધરીને નિહાળવા છતાં જાણે તૃપ્તિ જ ન પામતા હોય તેમ તેની સામે કત્યાંઈ સુધી જોઇ રહેતા. સવારમાં સૂર્યના ઉદય થાય તે પહેલાં, લેાકેાની નજર ચૂકવી આ યુવાન, સૌંદર્યના આવાસસ્થાન જેવા કુમારપČત–ખંડિગિરની ગુફ્રામાં પહોંચી જતા, ખપેારે જ્યારે એ ત્યાંથી પાછે! વળતા ત્યારે ખનતાં લગી એ જ માગે થઇને જતા. એના પગની મંદ ગતિ જોતાં કુમાર-પર્વતની ગુફ્રા એને જાણે ખે'ચી રાખતી હેાય અને એ ખેચાણને તેાડી, આ યુવાન ધીમે પગલે પેાતાના નિવાસ ભણી ન છૂટકે જ જતા હોય એમ લાગે, એના સ્વચ્છ—બહુમૂલ્ય ઉત્તરીય ઉપરથી, એનાવિન્યાસ અને સુખકાંતિ ઉપરથી એ કાઈ રાજકુમાર હોવા જોઇએ. પણ રાજકુમાર આટલા દીન—નત્ર-સરળ હોઇ શકે ? કાં કાષ્ઠ ભિખ્ખુ, કાં કાષ્ઠ ત્યજાયેલા રાજપુત્ર અને નહિતર કાષ્ઠ પાગલ જ એ હાવા જોઈએ !
ચાલતાં ચાલતાં એની નજર રસ્તા ઉપરના એક ખંડિયેર ઉપર પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com