________________
(૮) અશકનું પૂર્વજીવન
કલિંગનું એ યુદ્ધ અને સમ્રાટ અશોકની એ રક્ત-1ષા માત્ર અકસ્માત નહિં હોય? કલિંગવિજય પહેલાના સમ્રાટ અશોકના જીવનમાંથી જ એને જવાબ મેળવીએ.
મહાવંશૌદ્ધ ગ્રંથ કહે છે “રાજા બિંદુસારને સોળ રાણીઓ હતીઃ સે જેટલા પુત્ર હતા. સુમન સૌથી મેટ અને તિષ્ય સૌથી નાનો હતો. અશે કે પિતાના વિમાતાના પુત્રને મારી મગધની ગાદી પડાવી લીધી.”
દીપવંશ” અને “મહાશ એ બન્ને ગ્રંથનું સમન્વય કરતા શ્રી. સ્મિથ કહે છે કે “તિષ્ય અને અશોક સહેદર હતા. બિંદુસારે અશોકને શાસનપ્રબંધને અર્થે દૂરના એક પ્રાંતમાં મેક હતે. એટલામાં બિંદુસાર મૃત્યુશધ્યા ભોગવે છે એવી અશકને બાતમી મળી. તરત જ પાટલીપુત્ર તરફ એણે પ્રયાણ કર્યું. રાજધાનીમાં આવીને, બિંદુસારના સૌથી મોટા કુંવર-સુમનને ઘાત કર્યો. માત્ર નાના ભાઈ તિષ્યને રહેવા દીધે.”
“દિવ્યાવદાનમાં અશોકના જન્મ અને અંતઃપુરમાં ચાલતા કાવાદાવા વિષે ઘણી વિગતે સંગ્રહી છે. દિવ્યાવદાન પ્રમાણે–
અશકની માતા એક બ્રાહ્મણ કન્યા હતી. એ ઘણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com