________________
ખિખિસારે મગધ સામ્રાજ્યનું બી રાખ્યું.
[ s ]
જાગી કે નિરુપદ્રવ એવા કલિંગના લેાહીથી આવા દેશને પણ પ્રિય– અશાકને પેાતાના હાથ ટ્રંગવા પડ્યા ?
ચંદ્રગુપ્ત પાતે કંઇ ઓછા યુદ્ધકૂશળ ન્હાતા મગધ-સામ્રાજ્યને સાચા પ્રભાવક અને પુરસ્કર્તા એ જ હતા. પણુ ચંદ્રગુપ્તે કલિંગની આબરૂ ઉપર હાથ ન નાખ્યા. અશાકના પિતા બિંદુસાર પણ પેાતાના પિતાની નીતિને અનુસર્યાં. કલિંગ તા એક તપાવન હતુ શ્રમણા અને બ્રાહ્મણેાનું રમણીય ઉદ્યાન હતું. કલિંગ સ્વતંત્ર રહે, સામ્રાજ્યથી અલિપ્ત રહે એમાં જ સામ્રાજ્યની અને કલિંગની શેાભા છે એમ કદાચ અશાકના એ પૂર્વ પુરુષાએ માન્યુ હશે. એટલે તે એમણે કલિંગને ન છ ંછેડયું. એમના કાંડામાં, કલિંગને જીતવાની પુરી તાકાત હોવા છતાં, કલિંગની સ્વતંત્રતામાં જ એમણે પેાતાના સામ્રાજ્યનુ ગૌરવ જોયું.
અરોાક યુવાન હતા. તક્ષશીલામાં એક વાર અણુધાર્યાં વિજય મેળવીને આબ્યા હતા. પેાતાના સગા ભાઇએ સાથે લડીને, એમને જેર કરી ચૂક્યા હતા. રાજતંત્રમાં સિદ્ધાંત કે ભાવનાવાદ ન ચાલે એમ પણ, સભવ છે કે, એણે માની લીધું હાય. ગમે તેમ હોય, પણ ખિખિસારે, શરૂઆતમાં વગર કારણે અંગ ઉપર આક્રમણુ કરી, મગધ–સામ્રાજ્યને પાયે। રાખે। તેમ અશાર્ક પણ કલિંગ સામે યુદ્ધના મેરચે। માંડી, મગધ–સામ્રાજ્યને એટલું બધુ ભારેખમ અનાવી દીધું કે મગધસામ્રાજ્ય પોતે જ પેાતાના ભાર ઉપાડી શકે એવી સ્થિતિમાં ન રહ્યું.
રાજ્યા વચ્ચે યુદ્ધ થાય, પરસ્પરમાં આક્રમણ થાય એ બધું તે કાળને માટે બહુ આશ્ચર્ય જનક ન્હોતુ. પણુ સમ્રાટ અશાક જ્યારે પેાતાના શિલાલેખા વિગેરેમાં પેાતાને પરમ ધર્મ પરાયણ રાજવી તરિકે ઓળખાવે છે, પેાતાના અધિકારીઓને ધર્મ અને નીતિના ઉપદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com