________________
ન યુગ.
[ ૨૭ ]
ન યુગની સમાપ્તિ સાથે મૌર્ય યુગ આરંભાય છે. પરદેશીઓના આક્રમણુ, ચામાસાના વાદળની જેમ ઉપરાઉપરી ઘેરાય છે, વરસીને પાછા વીંખાઇ જાય છે. મગધ–સામ્રાજ્યના વિસ્તારમાં કષ્ટ અવનવા રંગા પૂરાય છે, દરિયા અને ડુંગરાથી વીંટળાયેલા દેશમાં, દૂરદૂરના પ્રકાશ અને પ્રવાહ એચીંતા ઠલવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com