________________
[ ૨૨ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવે
શ્રમયુગમાં કલિંગના ધણા સાહસિક વેપારી સમુદ્રમાર્ગે દૂરદૂરના ટાપુઓમાં જતા.
કલિંગની ભૌગાલિક તેમજ સાંસ્કારિક સ્થિતિ ઘણી ઉન્નત હતી. ખીજા પાડેાશી રાજ્યેાની જેમ કલિ ંગે, સામ્રાજ્યવાદના માહ નથી રાખ્યા. લશ્કરી બળ ધરાવવા છતાં એણે પ્રથમથી જ પેાતાની શાંતિ અને સ્વાધીનતાને જ પ્રિય ગણી છે. જે કાળમાં મત્સ્યન્યાય પ્રચલિત હતા—બળવાન ખીજાને ગળી જાય એ સામાન્ય જીવનસૂત્ર બની રહ્યું હતુ તે વખતે પણ કલિંગ એ લેાભથી નિપ રહી શકયું હતું.
સંસ્કારથી શાભિત, વ્યાપારવાણિજ્યથી મ`ડિત અને તપરવીઆથી વિભૂષિત કલિંગને માટે એ જ ચિત હતુ. પ્રકૃતિએ પેાતે જ એને બધી રીતે પરિપૂર્ણ બનાવ્યુ હતુ. પ્રતિસ્પર્ધી અને મદેાન્મત્ત પાડાથી રાજ્યેાની પણ કલિંગની સંયમી સ્થિતિ જો આંખ ઠરતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com