________________
[ ૨૪ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાન્ન ખારવેલ,
કલિ’ગમાં સ્થાપી હતી એ વાત નિર્વિવાદપણે સૌ કોઇએ સ્વીકારી છે. આ નાઁદ રાજાએ કાણુ હતા ?
બિ બિસાર શિશુનાગવંશના હતા. એ વંશના હાથમાંથી મગધની રાજસત્તા સરતી સરતી દાના હાથમાં ગઈ. નવશ વિષે બ્રાહ્મણસત્તા જરા વક્રદષ્ટિએ જોતી હોય એમ કેટલાક પુરાણાનાં ઉલ્લેખ ઉપરથી જણાય છે. આ પુરાણુ રચિયતાએ નવા રાજાએ તા ન્હાતા ઉપજાવી શકતા, પણુ રાજાઓને પ્રતિષ્ઠા અપાવવી કે એમને હલકા પાડવા એ બન્ને કામેા વગરસ કાચે કરી શકતા. નંદરાજાએ પરાક્રમી હતા, સારા ધનસંચય પણ ધરાવતા, પરંતુ પુરાણકારાના કહેવા પ્રમાણે એ બહુ હલકા વશના હતા. રાજવંશ ક્ષત્રીઓના જ હાવા જોઇએ, એમ પહેલા મનાતું. આ નંદવંશે ક્ષાત્રવ`શને નાશ કર્યાં. શૂદ્ર ભૂપાલાને માટે રસ્તા સાફ કરી આપ્યા. પુરાણાના અભિપ્રાય પ્રમાણે નંદવંશના આરંભ સાથે હડહડતી કળિકાળ બેઠે.
નદ રાજવંશને ઉતારી પાડવાનું એક જ મુખ્ય કારણ લાગે છે. સબળ ગણાતી બ્રાહ્મણસત્તા નંદરાજ્યમાં ખૂબ જ ક્ષીણુ બનતી જતી હતી. શિશુનાગવંશના સમયથી એ સત્તા ઉપર પ્રહારો તા થયા જ કરતા, પણુ વચ્ચે વચ્ચે થાડા આશ્રય પણ મળી જતો. નંદના સમયમાં એટલે આશ્રય મળતા પણુ બંધ થયા અને જેને બ્રાહ્મણુસત્તા માટે મુદ્લ પક્ષપાત ન હોય તે કુલીન કે પ્રતિષ્ઠિત વંશના ક્રમ હાઇ શકે ? નંદવંશ, એટલા માટે જ “ શુદ્ધાગૌદ્ભવ ’ ગણાઇ ગયા.
બ્રાહ્મણ-પુરાણેને નંદવંશનું નામ નથી ગમતું, બૌદ્ધ સાહિત્યમાં નંદવંશ વિષે ધણા ગાઢાળા કરી દેવામાં આવ્યા છે. બૌદ્ લેખકાને નવંશના સીધા પરિચય નથી રહ્યો. સાંભળેલી ઊડતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com