________________
(૩) મહાભારતના યુગમાં
ગવેદમાં કલિંગ નામના દેશને ઉલ્લેખ છે. રામાયણમાં
ઉડ, કલિંગ અને ઉત્કલ એ ત્રણેને નિર્દેશ કરવામાં આવ્યો છે. એ ઉપરથી રામાયણના સમય પૂર્વે ઉઝ કે કલિંગમાં આવીને રહ્યા હશે એમ જણાય છે. ઉરૂ કે મૂળ આર્ય હેવા છતાં, આદિ નિવાસીઓ સાથેના ઘણા લાંબા સમયના વસવાટને લીધે એમનામાં ધર્મ તથા સભ્યતાનું ઘણું વિચિત્ર સંમિશ્રણ થયું હશે. મનુએ એમને સંસ્કારપતિત માન્યા હોય તે એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. મહાભારતમાં ઉ રાજાએ, પાંડવોને હાથીદાંત ભેટમાં મોકલ્યા હોય એવું સૂચન છે. યજ્ઞ અને હિંસાત્મક બલિદાનની પ્રથાઓ જ્યારે પ્રચલિત હતી ત્યારે આ ઉડો, બાળકનાં બલિદાન દેતાં અને એ રિવાજ અંગ્રેજી સલતનતની સ્થાપના થઈ ત્યાં સુધી શેડે–ઘણે અશે પ્રચલિત હતું એમ કેટલાક કહે છે
કૌર અને પાંડ વચ્ચે જે મોટું યુદ્ધ થયેલું તેમાં કલિંગની સેના કૌરવના પક્ષે રહેલી સ્થિતિ એવી હતી કે સમસ્ત ભારતવર્ષના રાજવીઓને આ યુદ્ધમાં એક યા બીજા પક્ષમાં જોડાવું જ જોઈએ. કલિંગે કૌરને સહકાર આપ્યો, એ વખતે કલિંગના રાજા શ્રેતાયુ અથવા કૃતાયુધે પિતાના બહાદૂર પુત્ર, ભાનુમાન, કેતુમાન તથા શુકદેવને સાથે લઈ ભીમની સાથે ભારે તુમુલ યુદ્ધ કર્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com