Book Title: Jambudwip Pragnaptisutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
मम्मूखीमप्रतिसत आख्यात इति वदेत्-स्वशिष्येभ्यः प्रतिपादयेत्, अयं भाव:-मन्दरपर्वतेन प्रतिहन्यमान पूर्यस्यातपः मन्दरपर्वतस्य य: परिधिस्तं परिक्षिप्य स्थित इति मेरुसमीपेऽभ्यन्तरतापक्षेत्रविष्कम्भचिन्ता क्रियते ननु एवं सति सोऽपि मन्दरस्य परिधिः सत्रयोविंशति पट्शताधिककत्रिंशत्सहस्र ३१६२३ योजनमान:, अस्य तापक्षेत्रस्य विष्कम्मतामापधेत इति 'चेदत्रोच्यते, सर्वाभ्यन्तरमण्डले वर्तमानः सूर्यः दीप्तलेश्याकत्वात् जम्बूद्वीपचक्रवालस्य यत्र तत्र प्रदेशे तत्तत् चक्रवालक्षेत्रानुसारेण त्रीन्, दशभागान् प्रकाशयति त्रयाणां दशभांगानां संकलने (मीलने) यावत्प्रमाणं क्षेत्रं तावत्पर्यन्तं तापयतीत्यर्थः । अथैवं सति मूछे मेरुपर्वत परिचयत् त्रिगुणी करणं कृतं सत् किमर्थं दशभागानां त्रिधा गुणनेनैव चरितार्थत्वादिति चेदत्रोच्यते-शिष्याणां सुखावयोधाय तथाकरणस्य आवश्यकत्वादिति ननु दशभिर्भागकरणे मझना चाहिये इसका भाव ऐसा है-मन्दर पर्वत के साथ टकराता हुआ सूर्या. तपमंदर पर्वत की जो परिधि है उसे घेरलेता है अतः मेरु के समीप में आभ्यन्तर तापक्षेत्र के विष्कम्भ का विचार किया गया है। __ शंका-तो फिर इस तरह के विचार करने पर की जितनी भी परिधि है वह सय ३१६२३ योजन की है और यह इस तापक्षेत्र के विष्कम्भ रूप हो जावेगी? को इसका उत्तर ऐसा है कि सर्वाभ्यन्तर में वर्तमान सूर्य दीसलेश्यावाला होने से जम्बुद्धीप चवाला के इधर उधर के प्रदेश में उस उस चक्रवाल क्षेत्र के अनुसार भागों को प्रकाशित करता है भागों की संकलना में जितने प्रमाणवाला क्षेत्र होता है उतने क्षेत्र को वह प्रकाशित करता है, इस प्रकार होने पर मूल में जो मेरु पर्वत की परिधि को लिगुणित करने की बात कही गई है वह फिर किस लिए कही गई है क्यों कि १० भागों को तिगुणा करने पर वह चरितार्थ हो जाती है तो इस शंका. का उत्तर ऐसा है कि शिष्य जनों को इस बात પ્રમાણ નીકળી આવશે. આ પ્રમાણે શિષ્યને સમજાવવા જોઈએ. આને ભાવ આ પ્રમાણે છે-મંદર પર્વતની સાથે અથડાતે સૂતપ મંદર પર્વતની જે પરિધિ છે તેને આવૃત કરી લે છે. એથી મેરુની પાસે આવ્યંતર તાપ-ક્ષેત્રના વિષ્કલને વિચાર કરવામાં આવેલ છે.
શંકા–તે પછી આ જાતને વિચાર કરવાથી મેરુની જેટલી પરિધિ છે તે કુલ ૩૧૬૨૩ એજન જેટલી છે અને આ પરિધિ આ તાપક્ષેત્રના માટે વિધ્વંભરૂપ થઈ જશે? તે આને જવાબ આ પ્રમાણે છે કે સર્વાત્યંતમાં વર્તમાન સૂર્યદીપ્ત લેશ્યાવાળો હોવાથી જંબુદ્વીપ ચકૅવાલની આસ-પાસના પ્રદેશમાં તત્ તત ચક્રવાલક્ષેત્ર મુજબ % ભાગને પ્રકાશિત કરે છે ભાગની સંકલનામાં જેટલા પ્રમાણુવર્ણ ક્ષેત્ર હોય તેટલા ક્ષેત્રને તે પ્રકાશિત કરે છે. આ પ્રમાણે થવાથી મૂળમાં જે મેરુપર્વતની પરિધિને ત્રિગુણિત કરવાની વાત કહેવામાં આવી છે. તે શા માટે કહેવામાં આવી છે? કેમકે ૧૦ ભાગને ત્રિશૂર્થિત કરવાથી તે ચરિતાર્થ થઈ જાય છે. તે આ શંકાને જવાબ આ પ્રમાણે છે કે શિષ્યાને આ વાતનું જ્ઞાન સારી રીતે થઈ જાય એટલા માટે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે.