Book Title: Jambudwip Pragnaptisutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१०
जम्बूद्वीपप्राप्तिसूत्रे च' ज्येष्ठामूलीं-ज्येष्ठमासभाविनी ममावास्यां द्वे नक्षत्रे युक्तः यद्यथा रोहिणी मृगशिरश्व, एतत्खलु व्यवहारनयेन कथितम्, निश्चयतस्तु इमे द्वे नक्षत्रे ज्येष्ठामूलीममावास्यां परिसमापयता, तद्यथा-रोहिणी कृत्तिका च, अन्यत्सर्वं पूर्ववदेव ज्ञातव्यम् इति ॥ 'आसाढिण्णं तिष्णि अदापुणब्वम् पुस्सो इति ॥ आपाढीममावास्यां त्रीणि नक्षत्राणि परिसमापयन्ति तद्यथा, आ पुनर्वसुः पुष्यः, एतत्खलु व्यवहारतः कथितम् निश्चयतः पुनरिमानि त्रीणि नक्षत्राणि तद्यथा-मृगशिर आदी पुनर्वसुथ, आसां युगान्तेऽधिकमास संमवेन पण्णामपि यथोक्त नक्षत्राणां मध्येऽन्यतमेन परिसमापनादिति ॥ ही जानना चाहिये 'जेहामूलि णं दो रोहिणी मरगसिरे च' ज्येष्ठ मास भाविनी अमावास्था की परिसमाप्ति रोहिणी नक्षत्र और मृगशिर नक्षत्र इन दो नक्षत्रों के द्वारा होती है यह कथन भी व्यवहारलय के अनुसार कहा गया जानना चाहिये क्योंकि निश्चय नय के अनुसार तो रोहिणी और कृत्तिका इन दो नक्षत्रों में से किसी एक नक्षत्र के द्वारा ही ज्येष्ठ मास भाविनी अमावास्या की परिसमाप्ति होती है 'आसादिण्णं तिष्णि, अद्दा, पुणव्यसू पुस्सो' आषाढी अमावास्या को आदानक्षत्र, पुनर्वसु नक्षत्र और पुष्यनक्षत्र ये तीन नक्षत्र परिसमाप्त करते हैं। यह कथन भी व्यवहारिक है-नैश्चयिक कथन तो ऐसा है कि आषाढी ६ अमावास्याओं की समाप्ति करने वाले मृगशिरा आर्द्रा और पुनर्वसु ये ३ नक्षत्र होते कहे गये हैं। अधिकमास होता है इसलिये युगभाविनी ५ अमावास्याओं में एक अमावास्या और बढ जाने के कारण ६ अमावास्याएं प्रकट की गई हैं। किसी आषाढी अमावास्या की परिसमाप्ति मृगशिरानक्षत्र के योग से किसी अमावास्यों की परिसमाप्ति आर्द्रा नक्षत्र के योग से और किसी अमावास्या की परिसमाप्ति पुनर्वसु नक्षत्र के योग से होती है। मनुसार २१ तावानु छ (जेदामूलिंणं दो रोहिणी मग्गसिरे च) 208मास विना અમાવાસ્યાની પરિસમાપ્તિ રહિણી નક્ષત્ર અને મૃગશિર નક્ષત્ર એ બે નક્ષત્રો દ્વારા થાય છે આ કથન પણ વ્યવહારનય અનુસાર કહેવામાં આવેલું જાણવું જોઈએ કારણ કે નિશ્ચયનય અનુસાર તે રેહિ અને કૃત્તિકા એ બે નક્ષત્રમાંથી કઈ એક નક્ષત્ર દ્વારા જ જયેષ્ઠમાસ मापिनी अभावस्थानी परिसभाप्ति थाय छ: (आसाढिण्णं तिणि अद्दा पुणव्वसु पुस्सो अषाढा અમાવસ્યાને આ નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર એ ત્રણ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. આ કથન પણ વ્યવહારિક છે–નૈયિક કથન તો એવું છે કે આષાઢી ૬ અમવાસ્યાઓની પરિસમાપ્તિ કરનારા મૃગશિરા, આદ્રી ને પુનર્વસુ એ ૩ નક્ષત્ર હોવાનું કહેવામાં આવ્યું છે. અહીં અધિક માસ હોય છે આથી યુગભાવિની ૫ અમાવાસ્યાઓમાં ૧ અમાવાસ્યા વધી જવાના કારણે ૬ અમાવાસ્યાઓ પ્રકટ કરવામાં આવી છે. કેઈ અષાઢી અમાવાસ્યાની પરિસમાપ્તિ મૃગશિરાનક્ષત્રના રોગથી કોઈ અમાવાસ્યાની પરિસમાપ્તિ આ નક્ષત્રના રોગથી અને કેઈઅમાવાસ્યાની પરિસમાપ્તિ પુનર્વસુ નક્ષત્રના યોગથી થાય છે.