Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 17
________________ જૈનત્વ. !" એક વિશિષ્તા, તમે કદાચ કુદરતના અનેરા ઉપાસક હશે। પણ માનવ શક્તિની વિશાળતા બતાવી માનવીમાં અભાવ જગાવનાર જગતના સારા ઉપકારી તા છે. સ્થીતિચુસ્તતાને લીધે પડી ગયેલ અધાર પડળાને ભેદી નાખા–આ જગતની ચારે બાજું કરી વળેલા હમારી શુદુંદુભિના પડધા. અને એ વિજ્ઞાન. હમને . થતુ નહિ તેા ચેાથું:“હમે કદાચ રમ્ય કલ્પનાઓમાંજ સુખી રહેતા. શે. હમે તે કઈ નહિ અને હમારાથી પર એવી શ્રેષ્ઠ હાટી શક્તિજ જગતનું શાસન ચલાવી જગતને ક ંઇક શીખવી શકે હેવી ધારણાઓ ધારતા હરો. હંમે કદાચ તે શક્તિને આત્માનું પૂછ્યું. સ્વરૂપ માનતા હશે. એકજ શબ્દ કહુ તા હમે હૈને ઇશ્વર' કહેતા : શે, અલ્લાહ કહેતા હશો. હમે જરા સ્વાર્થી વધારે હશે. હમારૂં હિત જડયા પછી અન્યનું હિત કરવાનું મન નહિ હોય. હમારા વર્તમાન આત્માને કેળવવામાં, વ્હેની ઉચ્ચતર સ્થીતિએ ભાગવવામાં હમને સમય અને દૂનીયાની જરીયે પરવા નિહ, રહેતી, હોય. આ કળાને કદાચ હમે ‘યેાગ' કહેતા હશેા. શરીર કેસ કટ, જીયાત આપત્તિ, બ્રહ્મચય અને સૌ કોઇને વિચિત્ર પણ હમને પોતાને તદ્દન સુચિત્ત લાગતા એવા સદ્ગુણામાં ડૂબ્યા વાની બ્રેક ચિરંજીવ લાગણી અને વૃત્તિ હમને ઉદ્ભવેલીજ રહેતી હશે. હમારામાં શ્રદ્દાનું પ્રમાણુ વિશેષ તેા ખર્ અધારામાંજ આગળ ચાલે; મળવાને હશે અને હમારા પ્રયત્ના પરિણામદાયક નીવડે વા સારા હશે. તેા પ્રકાશ આપે। આપ મળી રહેશે. જગતના માનવીઓને સુણાવવામાં આવતા હમારા લાકના ઝીણા ઋણુ અ વ્યાખ્યાન સુરા— અને એ અધ્યાત્મવાદ નહિ તેમાં પાંચમુ : કયારનાંને લખાઇ ચૂકેલાં અધ્યાત્મપથન (૪) & Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' *** www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116