________________
વિશિષ્ટતા.
તદ્દન નિર્માંહી હતા. મૃત્યુ સમયે એટલે મેાક્ષમાં જતીજ વખતે, પ્રશ્ન. એટલેજ રહે છે કે તે માનવ કિતની યાદ હેના જીવનના પ્રમગા (જે મેહ અને વાસનાથી ભરપૂર હતા) સ્મૃતિ પટપર રાખી આપણે રાખવી કે પછી હેના જીવનનું અંતિમ પ્રાપ્ત થઋ ગયેલ ધ્યેય સ્મૃતિપટ પર રાખી રાખવી. મ્હને તે! વિચાર કરતાં જણાયુ છે કે દ્વિતીય પ્રકારનીજ. મૂર્તિ પૂજાશક્તિ યાદ-માનવીને વધુ હિતકર છે ત્યારે કેટલાક ને સ્મૃતિપૂજા કરતાજ નથી જેનું કેમ ? સિદ્ધ આત્મા અશરીરી છે હૈને શરીર આપવાના . આપણા મા અધિકાર ? આ હેમની લીલ. પણ આયે ક્લીનને પેલી ‘વીરપૂજા’ની ઉત્તમ પ્રવૃત્તિઓ. બરાબર અર્થ વગરની કરી શકે. નિદ્દ આપણે જે છીયે તેજ હતા.. તેએ શક્તિ કેળવી કરૂં નિર પૂરી મેળવી મેાક્ષપદ પ્રાપ્ત કરી. શકયા. આપણે કેમ ન કરી શકીયે ? અને આજ ધૈર્ય ભર્યાં ભાવ. માનવ-હૃદયમાં જગાવવા તે સિધ્ધતી મનુષ્યાકારમાં અંતિમ ધ્યાન સમયની ( મનુષ્ય જીવનની હેમની ઉત્તમમાં ઉત્તમ સ્થીતિ ) મૂતિ રાખીયે (પછી તે આપણા માનસિકપટ પર કાતરીયે કે નીં ચક્ષુદ ન માટે રાખીયે-પહેલું સાધારણ જનતા ન કરી શકે; બીજું સૌ કૈં અપનાવી શકે) તા ચોક્કસ આપણને આપણુ ધ્યેય પ્રાપ્ત કર્વામાં કંઇક તેા સુગમતા પડે. ઉત્સાહ, દિલાસા અને મિ પાળ્યુ. આપણા વિક્રટ માર્ગને કઇં એ હેલેન બનાવે.
હવે હું જૈન મૂર્તિની મદ્દત્તા બતાવવા પ્રયત્ન કરૂં.
ધ્યાન કેવું હૅાય છે અને ધ્યાન વખતે શાન્તિ કેવી અનેરી મળે છે તે સાક્ષાત્ બતાવનાર જૈનાની વસ્ત્ર રહિત મૃત હૈાઇ શકે. વચ્ચેસહિત મૂર્તિ ધ્યે!ન શીવાયના માંગી વિષેના વિશેષ વિચારો પણ ઉપજાવે. યેાગાભ્યાસનું વર્ણન ભગવદ્દ્ગતામાં નીચેના શ્લો। આપે છે. બરાબર પૂર્ણ યાગમય ત્યારે તા જલીયાની મૂર્તિ છે એમ વ્હેમના એક વખત તે દન કર્યાં પછી કહ્યા વિના નજ રહેવાય.
(૧૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com