Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 57
________________ જૈનત્વ. જૈનધમ જ્યારે આપી શકે છે ત્યારે તે હૈની પ્રાચીનત, વ્હેની સુંદરતાના સકેએ સ્વિકાર ઉત્તમતા અને હૈની સર્વાંગ કરવાજ જોઇએ. થ શકે કે નહિ. ઉડાવી સુધારવા હવે વિચારીએ કે એ જૈન ધર્મ સાવ ધમ મ્રાહ્મણુ ધર્મની એક ત્રુટિને શ્રી મહાવીરે ખડ પ્રયત્ન કર્યાં હતા. અને તે એકજ વૈષમ્યવાદની મહાન ભુલ જે હજીયે સઘળા હિંદુઓને માથે કલંક રૂપ છે. મહાવીરના પ્રયા મહાન હતા. બ્રાહ્મણ ધર્મ કંઇક સુધર્યાં ખરા પણ જૈન ધર્મ–મહાવીરે ઉચ્ચારેલા પેલા સનાતન સત્યા—ખરા જૈન ધમ હંમેશા સુધરેલેાજ હતા. લોકમાન્ય તિલકે પશુ આ બાબતને ખુલ્લી રીતે એકરાર કર્યાં છે. જૈન ધર્મ પાપના વિરેાધી છે—પાપીને નહિ. અધેરમાં અધેાર પાપી પણ જૈન ધર્મ તેટલીજ સ્વેચ્છાથી ધારણ કરી આત્મ કલ્યાણ કરી શકે છે. " महापापप्रकर्ताऽपि प्राणी श्रीजैनधर्मतः । भवेत् त्रैलोक्यसंपूज्यो धर्माकि भो परं शुभम् " || -નમિત્ત । મનોચાવાયધમાંય મતાઃ સર્વે, નન્તવ” || श्री सोमदेवसूरि આ સૂત્રેા પણ મ્હે કહ્યું હૅની સાક્ષી પુરશે. ચ કે નીચ જાતિ લઇને કામે જન્મ્યું નથી. સદ્ગુણ કે દુ'ને લતે મનુષ્ય હેવા કહેવાય છે. આચાર માત્રને લીધે જાતિની કલ્પના કરવામાં ', -- આવી છે નહિ તે કલ્પના સુદ્ધાં પણ તિની તે ન હોત. ધ ધારણ કરવામાં હલકા કે સારા એવા મનુષ્ય જોવામાં નથી આવતા. ગમે તે તે ધારણ કરી શકે છે. કદાચ અન્ય ધર્મોંમાં એવી મજમ્રુત શિલા (xx) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116