________________
અન્ય ચારિત્ર કલ્પના. મોક્ષ મેળવવું, આત્માને તદને પવિત્ર અને મેલ રહિત કરવા, કર્મથી સદાને માટે વિખૂટે પાડ–આમ નક્કી કર્યા પછી તેમ કરવા કયે રસ્તે ચાલવું તે જૈન શાસ્ત્રોમાં હેમની માન્યતા મુજબ સારી રીતે બનાવેલું છે. તે રસ્તામાં કંઈ ગેટાળ નથી. વાંક અને મુશ્કેલીઓ તે હેયજ, પણ તે પાર ઉતરવા જેટલી, તેઓ કહે છે, આપણે તસ્દી લેવાની જ.
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। ne સમગ્ર દર્શન, સમ્યગ જ્ઞાન અને સમય ચારિત્ર એ મેશ માર્ગ છે. એકજ સાડીનાં એ , પગણીઓ–પૂર્ણતા પાસે મેક્ષજ આત્માનું શાશ્વત નિવાસ સ્થાન છે. જીવ, 5 અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને પક્ષ માં શુક્ય અને પાપ આ નવ પદાર્થોમાં અષ્ટાંગ સહિત પુરેપુરી બલા છે સમગ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com