Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia
Catalog link: https://jainqq.org/explore/034894/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ www.umaragyanbhandar.com ૩૦૦૪૮૪s eeટhe%e-2૦eo : IPB "ટlelebllo ‘olle/313 ibollebic love Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી યશોવિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ નિત. દિગંબર જૈન ?? પત્રની ૨૯ મા વર્ષની ભેટ. -રમણિક વિ. શાહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ સા. સવિતાબાઈ કાપડિયા સ્મારકગ્રન્થમાળા નં. ૬. જૈનત્વ. લેખક – શ્રીયુત ૨મણિકલાલ વિમળશી શાહ, Bsc. B. A. I L. B. વકીલ, હાઇકોર્ટ, મુંબઈ. પ્રકાશક:– મૂલચંદ કસનદાસ કાપડિયા, માલિક, દિગંબર જૈન પુસ્તકાલય, ગાંધીચેક, કાપડિયા ભવન-સુરત. પ્રથમવૃત્તિ ] વીર સં. ૨૪૬૨. [પ્રતિ ૧૦૦૦ iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii0I I IIIIIII સ્વર્ગીય સૈ. સવિતાબાઈ, ધર્મપત્ની શ્રી. મૂલચંદ કરસનદાસ કાપડિયા-સુરતના સ્મરણાર્થે દિગંબર જૈન” ના ગ્રાહકોને ૨૯ માં વર્ષમાં ભેટ, ision=1 કીંમત-છ આના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન વિજય” પ્રીન્ટીંગ પ્રેસ–ખપાટિયા ચકલા-સુરતમાં મૂલચંદ કસનદાસ કાપડિયાએ છાપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ જ :::) ---સ્વર્ગીય સૌમાયવતી सविताबाई स्मारक - ग्रन्थमाळा नं० ६. Comendado અમારી ધર્માં પત્ની સૌ. સવિતાબાઇ, કમળાના રાગથી માત્ર ૨૨ વર્ષની અવયમાં એક પુત્ર-ચિ. બાપુભાઇ અને એક પુત્રી-ચિ. દમયંતીને મુકી વીર સં. ૨૪૫૬ વિક્ર. સ. ૧૯૮૬ના શ્રાવણુ વદ ૧૦ ની સાંજે સ્વવાસી થઇ, તે સમયે સ્વયં સ્થના સ્મરણાર્થે રૂ. ૨૬૧૨) કાઢવામાં આવેલા જેમાંથી રૂ. ૨૦૦૦)સ્થાયી શાસ્ત્રદાન માટે એવી રીતે કાઢવામાં આવેલા કે એ રૂપ્યા સ્થાયી રાખવા અને એની આવકમાંથી ‘સૌ. સવિતાબાઇ સ્મારક ગ્રન્થમાળા' સ્થાપન કરી દર વર્ષે એ દ્વારા એક કે વધુ જૈન ગ્રન્થ પ્રકટ કરી ‘દિગમ્બર જૈન' કે 'જૈનમહિલાદના ગ્રાહકોને ભેટ વેચવા. એ પ્રમાણે આ ગ્રન્થમાળા વીર સ ૨૪૫૭થી ચાલુ થઇ એ દ્વારા નીચેના હિન્દી ભાષાના ૫ ગ્રન્થા પ્રકટ થઇ જૈન મહિલાદ કે દિગંબર જૈનના ગ્રાહકોને ભેટ અપાઇ ચુકયા છેઃ ૧–ઐતિહાસિક સિયાં (બ્ર. ૫. ચ'દાખાજી કૃત ) ૨—સક્ષિપ્ત જૈન ઇતિહાસ દ્વિતીય ભાગ પ્રથમ ખંડ, ૩-૫૨ રત્ન (બા. કામતાપ્રસાદજી કૃત.) ૪–સક્ષિપ્ત જૈન ઇતિહાસ દ્વિ. ભાગ .િ ખડ, ૫–વીર પાઠાવળી (બ. કામતાપ્રસાદજી કૃત) અને આ જૈનત્વ' નામે છઠ્ઠો ગ્રન્થ ગુજરાતી ભાષામાં તૈયાર થઇ ‘દિગંબર જૈન' પત્રના ગ્રાહકોને ર૯ મા વર્ષની ભેટ તરીકે પ્રકટ કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ (૪) જૈન સમાજમાં આવા પ્રકારના દાનની ઘણીજ જરૂર છે. કારણકે આવા દાનથી સ્વર્ગીયનું સ્મારક હંમેશ માટે સચવાઇ રહે છે અને શાસ્ત્રદાનનું અપૂર્વ પૂણ્ય હાંસલ થાય છે. આશા છે કે ‘દિગમ્બર જૈન'ના વાંચકો આવા દાનનુ અનુકરણ કરવા તેમજ કરાવવા દરેક બનતા પ્રયાસ કરશેજ. અમદાવાદમાં ચાલતી ગુજરાત વર્નાકયુલર મેાસાયટી તરફથી આવી અનેક સ્મારક ગ્રન્થમાળા ચાલુ છે . અને તેજ પદ્ધતિથી અનેક ગ્રન્થમાળાએ દિ. જૈન સમાજમાં ચાલુ થાય એજ અમારી ભાવના છે. આવી ગ્રન્થમાળાઓની સ્થાયી વ્યવસ્થા કરવા માટે તે કોઇ સ્થાયી સંસ્થાને સોંપવાની જરૂર છે ને તેવી સ્થાયી સંસ્થા શેઠ હીરાચંદ ગુમાનજી જૈન એર્જિંગ ટ્રસ્ટ, તારદેવ મુંબઇ છે જે કોઇપણ ધર્માદા સ્થાયી દાનની રકમની વ્યવસ્થા કરી આપે છે, માટે કાઇ પણ ભાઇને સ્થાયી રૂપે કરવી હાય તેા ઉપલી વહાર કરવા. પેાતાના સ્થાયી સંસ્થાના મંત્રી અકાય દિગંબર જૈન’ના દૂરએક ગ્રાહક આ જૈતત્વ' ગ્રન્થ આદ્યત વાંચીને તે પર મનન કરશે તેા તેમને એથી જૈન ધર્માંના તત્વા સંબંધી ઘણુંજ જાણવાનું મળી આવશે. જે ભાઇ ‘દિગંબર જૈન'ના ગ્રાહક ન હૈાય તેમને માટે તથા પ્રભાવનામાં વેંચવા માટે આ ગ્રન્થની અમુક પ્રતે વેચાણ માટે પણ જુદી કાઢવામાં આવી છે. આશા છે કે આ ગ્રન્થના જૈન અજૈન સમાજમાં જલ્દીથી પ્રચાર થશેજ, વીર સ. ૨૪૬૨ જે સુદ પ } દાનની વ્યવસ્થા સાથે પત્રવ્ય સુળચંદ કસનદાસ કાપડિયા, પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. આ ગ્રન્થના લેખક નરોડા નિવાસી નરસિંહપુરા બંધુ શ્રી. રમણિકલાલ વિમલથી શાહ, જેએ આપણી અમદાવાદ મેડિંગ અને હી. ગુ. જૈન મેન્ડિંગ મુંબાઇ દ્વારા શિક્ષણ લઇ ખી, એસ સી. અને એલ. એલ. બી. તેમજ એડવાટની ડીગ્રી મેળવી આજે મુંબાઇમાં વકીલાતનેા ધંધા ધીકતી રીતે ચલાવી રહ્યા છે. એ ભાઇએ આપણી ગામાં ધમ શિક્ષણ લીધુ હતુ. અને શ્રી. બ્ર. સીતલપ્રસાદજી કૃત જૈન ધર્મ પ્રકાશ' વાંચ્ચેા હતેા તેના મનન રૂપે ચાર વર્ષોં ઉપર એ ભાઇએ આ ‘જૈનત્વ' નામે ગ્રન્થની રચના કરી અમને પ્રકટ કરવા માટે મેાકલી હતી, જે અનેક કાવશાત્ પ્રકટ થઇ શકી નહોતી પણ હવે તે પ્રકટ થઇ સૌ. સવિતાબાઇ સ્મારક ગ્રંથમાળાના હું મણુકા રૂપે પ્રગટ થાય છે આ ગ્રન્થમાં લેખકે કેટલેક સ્થળે એવી સ્વતંત્ર ટીકા લખી હતી કે જે અમને જૈન માન્યતાથી વિરૂદ્ધ લાગવાથી તે છેડી દેવી પડી છે તે માટે લેખક ઓછું નહી લાવશે એમ આશા રાખીએ છિયે. લેખકે આ ગ્રન્થમાં પ્રથમ પ્રાસ્તાવિક પ્રકરણમાં બુદ્ધિવાદ જડવાદ, વિજ્ઞાનવાદ, અધ્યાત્મવાદ અને અનાદિ અનંત ધમ (જૈન ધર્મ) તું અર્ધું. વન કર્યુ છે. ખીજા-વિશિષ્ટતા પ્રકરણમાં લેખકે જૈન તત્વજ્ઞાનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી મૂર્તિ પૂજાની આવશ્યક્તા ને મહત્વતા બતાવી સ્યાદ્દાદની વ્યાખ્યા સમજાવી છે. ત્રીજા-અનાદિતા, વ્યાપકતાને સ્વતંત્રતા પ્રકરણમાં લેખકે આલેાકને દાખલા દલીલોથી અનાદિ અનંત તે અકૃત્રિમ સિદ્ધ કર્યાં છે તેમજ બીજા ધર્મોની જૈન ધર્મના સિદ્ધાતા સાથે તુલના કરી જૈન ધર્મના સિદ્ધાંતાની ઉત્તમતા બતાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ (૬) ચેાથા-ભૂગાળ પ્રકરણમાં લેખકે જૈન ભૂગાળ અને ત્રણ લેાકની રચનાનું વર્ણન આંકડાએ સાથે રજુ કર્યુ છે. પાંચમા– અન્ય ચારિત્ર કલ્પના પ્રકરણમાં લેખકે રત્નત્રય, બાર ભાવના, દશ ધર્મ, બાર તપ, ખાર વ્રત, અને અગ્યાર પ્રતિમાનુ સંક્ષેપમા વર્ણન રજુ કર્યુ છે. છઠ્ઠા-અર્જના શુ' કહે છે' એ પ્રકરણમાં લેખકે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોના ‘જૈન ધર્મ પ્રાચીન છે અને એનુ સાહિત્ય કેટલું ઉચ્ચ અને પ્રાચીન છે તે દર્શાવ્યું છે. સાતમા–પ્રચલિત પરિસ્થિતિ પ્રકરણમાં લેખકે જૈન ધર્માંના તત્વાના પ્રચારના અભાવથી જૈન ધર્મને માનનારાની સ ંખ્યા કેટલી ઓછી થતી જાય છે તે જણાવી જૈન તત્વજ્ઞાન અને સાહિત્યને અ હુલ્યતાથી પ્રચાર કરવા સૂચન કર્યું છે. આમા-મ્હારૂ* અતિમ્' પ્રકરણમાં લેખકે પેાતાની અલ્પજ્ઞતા દર્શાવી તેમાં રહેલી ત્રુટિ માટે વિદ્વાનને નિવેદન કરી અન્ય ધર્મોની તુલના કરવામાં કાઇને દુઃખ લાગે તેવી કષ્ટ ભાષા વપરાઇ હોય તે તે માટે ક્ષમા યાચી છે. આ પ્રમાણે આ ગ્રન્થના નીચોડ છે; જે સુંદર શૈલી ને સચોટ ભાષામાં લખવાના લેખકે જે પરિશ્રમ કયે છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. અને આપણે આશા રાખીશું કે લેખક પાડાના વ્યવસાય ઉપરાંત આવી. પ્રવૃત્તિ ચાલુ રાખશે તેા તેથી ગુજરાતના દિ. જૈને નવું નવું સાહિત્ય મેળવવાના લાભ મળતા રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રકાશક, www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ લેખક કહે છે – ૧૯૭રના મે માં આ “જનત્વ” લખાયું હતું. લખાયું ત્યારે એ આત્મ સંતેષ અર્થે જ હતું. કોલેજ જીવન દરમ્યાન ચિંતનશીલ સ્વભાવને લઈને માનવ માત્ર પર અસર કરતાં ઘણું ઘણું બળે ચિંતન માંગી લેતાં અને “આ કે તે?”ના વિકટ જાળાં ગૂંથાતાં. ધર્મ અને તત્વજ્ઞાનની આજુબાજુ આવું એક જાળું ગુંથાયું હતું. એમાંથી મુકત થવા મહે પ્રયત્ન કર્યો અને પરિણામે એ સ્વાર્થ પતિમાંથી આ “જૈનત્વ"ને જન્મ થયો. આમાં મહાસું પ્રતિબિંબ જોશે કે તો ત્યારને હું સ્પષ્ટ દેખાઈ આવીશ, અત્યારને નહિ. “બરાબર ચાર વર્ષે પણ એ પ્રસિદ્ધ થાય છે એનું માન “દિગંબર જૈન' પત્રના સંપાદક શ્રીયુત મૂળચંદભાઇ કસનદાસ કાપડિયાને ઘટે છે. આ હારૂં પ્રથમ પુસ્તક પ્રકાશન છે. હે એમાં અજન બની જઈને “જૈનત્વ' જેવા યત્ન કર્યો છે. અજૈનેને રૂચે એવું સામ્ય હું શેધી આપી શકું એ હેતુથી જેને માટે “જૈનત્વ માં નવીન કંઇજ નથી એટલે જે અજૈનેના હાથમાં પહોંચતા “જૈન” જૈનત્વમાં કંઈ રસ ઉપજાવી શકશે તે હું મહારા આત્મ સંતોષને જરૂર સુખદ માનીશ. પુફ રીડીંગ, રીવીઝન વગેરેને લગતી તમામ મહેનત શ્રીયુત મૂળચંદભાઈએ લીધી છે, એટલે એમને અનુકૂળ એવું બધું રહેવા દેવામાં અને પ્રતિકૂળ એવું થોડું કાપી નાખવામાં મહે ગંભિર વધે નથી ઉઠાવ્યો. વળી એમની વિવેક શકિતમાં હે વિશ્વાસ રાખે છે એટલે “જૈનત્વ”ની સારી નરસી ટીકાઓમાં સમભાગી થવા માટે તેઓ પણ વાંધો નહિ ઉઠાવે એમ હું ધારું છું. “ફરીથી એક વખત “જૈનત્વના પ્રકાશનને અંગે સહી લેવી પડેલી સઘળી અડચણે માટે શ્રીયુત મૂળચંદભાઈને આભાર માનું છું.” ચિંતામણિ બિડિંગ, બીજે ભોઇવાડો–મુબાઈ, તા. ૧૨-૪-૩૬. રમણિક વિ. શાહ, લી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ~: વિષયાનુક્રમ : ૧—પ્રાસ્તાવિક ૨—વિશિષ્ટતા ૩——અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા ... ૪—ભૃગાળ પ્—અન્ય ચારિત્ર કલ્પના ૬-અ ના શું કહે છે ૭—પ્રચલિત પરિસ્થિતિ ૮—મ્હારુ અંતિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .... .... : ૧૦ ૨૭ ૧૮ ७० ૮. ૮૮ ૯૬ www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ નૈનત્વ. (૧) પ્રાસ્તાવિક. પળ માટે જગતથી જરીક પર જઈ અથવા તે તેમ ગયેલા કલ્પી લઈને પણ જગતની અંદર નજર કરે. જગતથી વિમુખ થઇ ગયેલા એવા મહાન પુરૂષની માફક હમે જગતમાં જીવતાં જીવડાં તરફ એક ધ્યાનથી નિહાળો. હમને કદાચ હસવું આવશે કે પછી હમે આશ્ચર્ય પામશે. અંધકાર કે પ્રકાશ !, અજ્ઞાન કે જ્ઞા ! વિષય ફેટ ચેકસ રસિક લાગશે. પદાર્થોનું આવિ કરણ, ભાવનાઓનું પૃથક્કરણ અને કસોટીઓનું એકીકરણ હમે ચોગરદમ નીરખી રહેશે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. હસવું આવશે જે મૂખ હશે તે, આશ્ચર્ય પામશે જે કમ -અક્કલના હશો તો, પણ સંતુષ્ઠ થઈ આનંદીત થશે જે જગતનો શ્વાસ વન બરાબર પારખી શક્યા હશે તે જૂનાં બળે હમે હાસતાં જેશે. જર્ણ દિવાલે કડડ કરતી પડતી જેશે અને ભ્રમિત મગજનાં ચૂસ્ત ભૂતો હમારી હામે આક્રમણ કરવા સુસજ બનતાં જોશો. હમે ગભરાતા નથી તે ચકકસજ છે- કારણુ જગતની પોલ હમે જાણી ગયા છે. અને જાણુને જરી દૂર જઇ જગત જેવા ઉભા રહ્યા છે--હમારા મજકુત પંઝાઓથી એ ભૂત બિચારાં કબજે થશે. હમે હવે કોઇનુંયે બ્રહ્મવાક્ય નહિ માને, કારણ બ્રહ્મા હમે પોતે જ બની ગયા છે-અરે, એટલું માનવા પુરતી શક્તિ તે કયારનીયે આવી જ ગઈ છે. મંતવ્યની દ્રઢતામાં હમે કોઇનેયે આધાર નહિ લો, શીવાય હમારૂં પિતાનું માનસ અને હદય; હમારી પિતાની વિચાર અને કલ્પના શક્તિ; હમારે પિતાને અનુભવ અને જ્ઞાન ભંડોળ. ચારિત્રના પોષણમાં પણ હમે કોઈને યે નહિ સ્વિકારે શવાય હમારી પિતાની ઘડી કહાડેલી ક્રમ સીડી. હમે કદાચ હરિશ્ચંદ્ર અને મ. ગાંધીજીની આદર્શ સૃષ્ટિને ઘેલી કહેશે. હમે કદાચ (હમારી દષ્ટિએ ઘેલા થઈ ગયેલા) લોકોએ સ્વિકારેલા મહાન પુરૂષોને મૂર્ખ કહેશે, ભાવના–ઘેલા કહેશે. હમે ખોટા હશો તે કબુલ કરતાં હમને શરમ નથી આવવાની–આ હમારી અન્ય ભૂત-પૂર્વ લોકો કરતાં એક જમ્બર વિશિષ્ઠતા. હમને હમારી પોતાની બુદ્ધિ ઉપરજ પૂર્ણ વિશ્વાસ રહેશે. હમે હેનેજ મક્કમ વળગી રહેશે. પિતાની બુદ્ધિજ વાપરી જગતની કસોટીએ હડે અને જગતને બુદ્ધિવાન બના– આ હમારા તરફથી લેકને હાલમાં પ્રખર વેગથી અપાતે મારી દષ્ટિને સબોધ.• Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તવિક. - અને એ બુદ્ધિવાદ નહિ તે બીજું:—હમે અભિપ્રાય બાંધીજ દીધા હશે. જે છે તેજ માનતા હશે. ભવિષ્યમાં થવાનુ ખબર નથી; ભૂતમાં થયેલુ ખાટું છે—આવી મજજીતતા હમે ધરાવતા હશેા. મારા આ જીવન પહેલાં હમે હતા કે નહિ, પછી પણ હશે। કે નહિ–તે પ્રશ્નજ હમને ઉદ્ભવતા નિહ હોય. કારણ હમે જીવનની મૂળ શરૂઆત અને અતિમ અત અહિં જ, આજ જીવનમાં, આજ વખતે માની બેઠા છે. આત્મા એં અલભ્ય શક્તિ નથી. મનુષ્યની નબળાઇ દે તે તે પ્રાપ્ત કરી શકતો નથી, કરી શકશે કે નહિ તે હંમે કહેવા નથી એટ! કારણ હમારૂં તત્ત્વજ્ઞાન અત્યારનેજ લાગતું વળગતુ છે. શરીર યંત્રને ચાલુ રાખવા પુરતું આત્મા એક જડ તેલજ કેમ નહિ હાય ?—આ હમારી દલીલ છે. આત્મા કઇ નાની અને બળવાન નથી. એ તા હમે છે. તમારૂં શરીરજ છે. આત્મા જેવી કે ઉંચી વસ્તુજ નથી તે પછી જેને માની લઇ છાપરે ઔડાવવા તે ની મૂર્ખામી છે—આ હમારા તર્કથી જગતને આપવામાં આવતી હમારી દૃષ્ટિની ડાલામાં ડાથી શીખામણુ ! અને એ જડવાદ. નહિત ત્રીજી :-હમે મેળવેલી અગાધ શક્તિઆમ જ હમે રમ્યતા હા. મનુષ્ય તરીકેની મહત્તા સાબીત કરવાના પ્રયત્ને!માં જેટલે અંશે ક્ળીભુત થયા તેટલે અંશે હમે કૂદાકૂદ કરી રહ્યા હશે।. હમને કદાચ તે છતાંયે હમારી અલ્પશક્તિનું ભાન હશે. વિશાળ અને વિસ્તીર્ણે સમુદ્રમાંથી પાણીનાં ટીપાંજ શેાધી શકયા છે. તે કદાચ હમજાન્યુ હશે. હમે નમ્ર હા. ખીનું ઘણુંયે જોવાનુ, જાણવાનુ અને શેાધવાનું અસ્તિત્વ ધરાવે છે એ હમે હમારા હૃદયપટ પર તરી રાખ્યું હશે. હમને જ્યારે કયાંય ગૂંચવાડા જણાય ત્યાંરે હમેજ ઉત્પન્ન કરેલી હમારી શ્રદ્દા પાસે હંમે દાઢી જતા આ આંધી શ્રદ્ધા નથી-મેજ તમારી અન્ય અધ ભતા થી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ་ ક્યા. કરતાં www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. !" એક વિશિષ્તા, તમે કદાચ કુદરતના અનેરા ઉપાસક હશે। પણ માનવ શક્તિની વિશાળતા બતાવી માનવીમાં અભાવ જગાવનાર જગતના સારા ઉપકારી તા છે. સ્થીતિચુસ્તતાને લીધે પડી ગયેલ અધાર પડળાને ભેદી નાખા–આ જગતની ચારે બાજું કરી વળેલા હમારી શુદુંદુભિના પડધા. અને એ વિજ્ઞાન. હમને . થતુ નહિ તેા ચેાથું:“હમે કદાચ રમ્ય કલ્પનાઓમાંજ સુખી રહેતા. શે. હમે તે કઈ નહિ અને હમારાથી પર એવી શ્રેષ્ઠ હાટી શક્તિજ જગતનું શાસન ચલાવી જગતને ક ંઇક શીખવી શકે હેવી ધારણાઓ ધારતા હરો. હંમે કદાચ તે શક્તિને આત્માનું પૂછ્યું. સ્વરૂપ માનતા હશે. એકજ શબ્દ કહુ તા હમે હૈને ઇશ્વર' કહેતા : શે, અલ્લાહ કહેતા હશો. હમે જરા સ્વાર્થી વધારે હશે. હમારૂં હિત જડયા પછી અન્યનું હિત કરવાનું મન નહિ હોય. હમારા વર્તમાન આત્માને કેળવવામાં, વ્હેની ઉચ્ચતર સ્થીતિએ ભાગવવામાં હમને સમય અને દૂનીયાની જરીયે પરવા નિહ, રહેતી, હોય. આ કળાને કદાચ હમે ‘યેાગ' કહેતા હશેા. શરીર કેસ કટ, જીયાત આપત્તિ, બ્રહ્મચય અને સૌ કોઇને વિચિત્ર પણ હમને પોતાને તદ્દન સુચિત્ત લાગતા એવા સદ્ગુણામાં ડૂબ્યા વાની બ્રેક ચિરંજીવ લાગણી અને વૃત્તિ હમને ઉદ્ભવેલીજ રહેતી હશે. હમારામાં શ્રદ્દાનું પ્રમાણુ વિશેષ તેા ખર્ અધારામાંજ આગળ ચાલે; મળવાને હશે અને હમારા પ્રયત્ના પરિણામદાયક નીવડે વા સારા હશે. તેા પ્રકાશ આપે। આપ મળી રહેશે. જગતના માનવીઓને સુણાવવામાં આવતા હમારા લાકના ઝીણા ઋણુ અ વ્યાખ્યાન સુરા— અને એ અધ્યાત્મવાદ નહિ તેમાં પાંચમુ : કયારનાંને લખાઇ ચૂકેલાં અધ્યાત્મપથન (૪) & Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' *** www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિકપુસ્તકો, એમાં દર્શાવેલા અનુલ્લંધનીય નીયમ-આમાં કદાચ હમને પુષ્કળ શ્રદ્ધા હશે-કારણ તે પાળ્યાથી સુખી થયેલ એવાં ખરાં કે ખોટાં કેટલાંક ઉદાહરણે હમે જાણતા હશે. જગતના જીવની સુખી થવાની સતત આકાંક્ષા-હેને લાભ લઈ તેને સુખી થઇ ગયેલા કેટલાક જી તરફથી દર્શાવવામાં આવેલા અમુક રસ્તાઓ-એને સંગ્રહ હમે જોયું હશે, વાંચેયે હશે. એવા સુખી જીવને જ કદાચ હમે ઇશ્વર” કહેતા હશે. હેવા માગૅનેજ હમે કદાચ સુવર્ણપથ કહેતા હશે. આ માર્ગે ચાલતાં જગત અને જીવન વિષે વધુ જાણ વાની હમારી જરીયે ઉત્કંઠી નહિ રહેતી હોય. હમે પુરેપુરા હમાસ શ્રદ્ધાથી માની બેઠેલા મહાન આત્મામાં જ રચ્યાપચ્છા રહેતા હશો. મને છેવટે સ્વયંસ્કૃરીત પ્રેરણાત્મક જ્ઞાન પ્રાપ્ત થવાથી પ્રશ્નોના જવાબ સુજતા હશે. કલ્પનાના બળે કહો, બુદ્ધિ વિકાસને લીધે કહો કે પછી કોઈ નહિ માની શકાય તહેવા અજબ જ્ઞાનને લીધે કહો પણ તે ચઈ ગયેલા સુખી જીવેએ વિજ્ઞાન ને સાબીત કરી શકે હેવા પ્રશ્નોના ઉક્ત જગતના ભલા માટે ગોઠવી રાખ્યા છે. તેમ કદાચ જગતને હમે અત્યારે હમજાવવા માંગતા હશે. પણ જગત-ખરૂં જગત-હાલ ગુંચવાડામાં છે. આવા ઇશ્વર પ્રભુત રસ્તાઓ પર ચાલો, ચાલે, ને હેમાં હમારું ખરું સુખ છે આ હમારા તરફથી થતી જગતને પમ ઉદ્ઘોષણા. અને એ ધર્મ અનાદિ તથા અનંત. કે હવે હમે નીચે આવે. અહિં આવે. જગતમાં આવે. જગતનો અંદર રહે. કેટકેટલાં બને કે કેટલા ભાવે, કેટ કેટલી ઇશ્વર ગણત પ્રણાલીકાઓ માનવીઓને ઘેરી રહેલી હોય છે ! જુઓ, હન યે કંઇક ઘેરાવા લાગ્યું. સત્ય સત્વ શોધી કહાડયા શીવાય છૂટકો નથી–પછી તે વિજ્ઞાનની રીતે, અધ્યાત્મના યોગની રીતે કે પછી ધર્મની રીતે, જે શોધી કાડવાનું છે, જે છેલ્લામાં છેલ્લી આપણીઆશા છે હેનેજ–તેજ સત્યને આપણે અંતિમ શક્તિ (Unqueen Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. tionable anthority) કહીયે તેા શું વાંધા ? જગત પર તે ગ્રાસન ચલાવે કે નહિ એ પછી જોશું પણ મુદ્દા પકડીયે તા કેટલું સારૂં ? ત્યારે માતા કે વિજ્ઞાન એ તા મનુષ્ય ભૂલાની પરંપરા છે, જ્યારે ધમ એ તો મનુષ્યના અંતિમ આશાએજ કહી નાખેલા સરળ, સત્ય રસ્તો છે. ધર્મને માન્યા શીવાય, જાણ્યા શીવાય, આપણે કઇ શેાધી શકવાના નથી. પ્રા. રાધાકૃષ્ણના શબ્દો લઇએઃ— 1. "By merely narrating the superficial manifestation or trasing psychological conditions, people cannot realize what is meant by anger or sleep. Self-knowledge is the basis of all truths and they cannot get that knowledge either by perceptual consciousness or by logical reasoning. It is discovery, hence, of intuition that make them believe in the higher destiny of humanity." # ki ભાવા: પારણુમતાં ખાદ્ય રૂપા ક્રૂત કહેવાથી કે પછી માનસશાસ્ત્રના ઝીણવટ ભરેલા મુદદ્દાઓ શોધી કહાડવાથી ક્રોધ અને નિદા શું છે તે કઈ લોકો ન હમજી શકે. આત્મજ્ઞાન એજ સધળા સત્યના પાયા છે અને તે કારણે જ્ઞાનની નૈસર્ગિક સ્ફુરણામાં માન્યતાની જરૂર કે જે મનુષ્યને માનવ જીવનના અંતિમ ઉચ્ચ ધ્યેય વિષે વધુ દ્રઢ બનાવે.’’ અને જુએ, આપણે આવાજ રસ્તાઓને ધર્મ” કહીયે. ધર્મની પરિભાષા ખીજી તા ધણીચે ડાઇ શકે. પણ હમે ગમે તે લા સારા અને ચા વિચાર કરતાં તરત મજી શકાશે કે તે લોક પિરભાષાએ ન્હાની નદીઓની માકક આ મ્હોટા સમુદ્રને મળા ડો. અરે તેમાં અતર્ગત થઇ જશે. I. His Lecture at Cochin on 'Science Choligion publi in the Bombay Free Prees Journal of 20th. Feb. 1931. (૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક, પૃથ્વીપર કેટલુંયે એવું છે કે જે આપણને શુદ્ધ વિચારતાં ખાત્રી કરી દે કે જીવનને ધ્યેય હોવુજ જોઇએ. ધ્યેય મળો રહ્યા પછી જીવવાપણુંજ રહેતુ નથી. ધ્યેય પુરૂ ન થાય ત્યાં સુધી જીવન જીવવાપણું રહેવાનું જ. મૃત્યુ સમયે પણ મનુષ્યને લાગે છે કે તે કાંઈ કરી કયા નથી. અ એટલેાજ કે તે સ ંતેાષિત છે. જેને ઘણુંયે મેળવવાનુ બાકી છે. હેતે જીવન જીવવુ પડશે. પણ થાય છે શું ? આપણી દ્રષ્ટિએ તે મનુષ્ય ચાલ્વા જાય છે, નિધનને પ્રાપ્ત થાય છે. પણ માને અને ચોકકસ માનેા કે તે તે ધ્યેય પૂર્ણ કરવા પૂનર્જીવનને પામે છે. શરીર કરતાં અન્ય કોઇ શાશ્વત વસ્તુની હાર્યાત જણાયી તા ખરી. જે મનુષ્યને ધ્યેય પૂર્ણ કરવાનુ છે હનુ મનુષ્ય શરીર ખળી જાય છે તેા પછી તે શાશ્વતતા શામાં આવી ? જરીક વિચાર કરે। અને આત્મા, ચૈતન્યમય આત્મા, મેલે આત્મા આપણે માનવાજ પડશે. આત્માનુ મુળ સ્વરૂપ આપણે પછી વિચારીશું. હમારી પાસે એક કે બીજી રીતે પણ જરીક જરીક ફેરવી કહ!ડેલી એવી કેટલીયે પ્રણાલીકાએ પડી છે. હંમે તપાસો. બુદ્ધિવાદના ઉપયાગ અહિં કરેા. જીવનનુ ધ્યેય પ્રાપ્ત કરવા માટે હમારી બુદ્ધિની કસોટીએ જે પ્રણાલીકા સ્ટુડી શકે વ્હેને હમે અનુસરે તા કઇં ખાટુ કરતા નથી. પણ ફક્ત માનીજ ખેડેલી અને આંધળી શ્રદ્દાથી ચોંટીજ પડેલી એવી કાઇ રૂદી રીતને હમે વળગી રહેતા હૈ। તા ચોક્કસ મૂર્ખાજ છે તેમ કોઇ પણ બુદ્ધિને માનનાર મનુષ્ય કહ્યા વિના નહિ રહે. જગત જે ઉન્નતિ કરતુ હાય તા હ્યુમે અવનિત તરફ પગલાં માંડા–ગમે તે માનવી ત્હમારા તરફ હસશે ! ધર્મી એ વ્યક્તિગત પ્રશ્ન છે. હેનાં મંડળેા (Congregutious) અને હેમાં ખીજાં મનુષ્યા ખેંચાય હેવી લાલચનાં સાધનાજ જગતને દુઃખ કરે છે. તેજ જગતને ધ્યેય. પૂર્ણત્વથી પાછું ઠેલે છે તે પણ કહ્યા વિના નહિ ચાલે. ધ એ સમાજમાં અડચણ રૂપ ન બને, જે સામાજીક વ્યવારા ધર્મના. (૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ જેવ. પાયા ઉપર ન રચાયાં હોય. આબોહવા, પ્રાંત, ભાષા અને પહેરવેશ ઉપર જે કુદરતી જ સમાજે બનેલાં છે તે નહિ ગણકારતાં ધમને જ મૂળ લઈ સમાજ રચાયાં હેને જ આભારી આપણી આ અત્યારની રિથતિ કહી શકાય. ગુજરાતમાં રહેતાં મનુષ્યો પરસ્પર ગમે તે આચરણ કરે હેમાં અન્યને ધર્મને કંઈ લેવા દેવા હોઈ શકેજ નહિ. સદવર્તનની બન્નેને છૂટ છે. અને પ્રાકૃતિક જ સદાચરણી દુરાચર સાથે સંગ બાંધો કદી ન ઇચ્છે. અન ધર્મ એની મેળે જ સચવાય. છતાંયે ધર્મ હમજી શકનાર કેક સારા મનુષ્યમાં આવું વિચિત્ર પરિણામ ઉપજાવનારી હલકી મને વૃત્તિ પહેલાં ઉત્પન્ન થઇ હશે તેમ ધર્મનાં મંડળોને લીધે થઈ ગયેલી અત્યારની છિન્ન ભિન્ન પરીરથતિ જોતાં કહ્યા વિના ચાલેજ નહિ. જે બાજુથી અને જે હેતુથી આપણે અત્યારે ધર્મને તપાસીયે છીએ તે બાજુ અને તે હેતુ સાથે સમાજના આર્થિક કે રાજ્યકારી કેઇપણ અંગને જરીયે સંબંધ નથી. સમાજે ધર્મને લીધે બને તે કરતાં નિસગિક ટે અને અન્ય પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને તે વધૂ ઇચછનીય છે. આવું હોત તો “ધર્મ' શબ્દ આટલે ન વગોવાત તે હું ચોકસ કહી શકું છું. મનુષ્યની ઉન્નતિનો પ્રશ્ન એટલો સાદો અને સરળ છે કે તે દરેક મનુષ્ય ઘણી સહેલાઈથી હમજી અને આચરી શકે. પણ અત્યાર સુધીનું હેનું જીવન એવા કોઈ વિચીત્ર પ્રકારના વિચાર મિશ્રણમાં વહી ગયેલું હોય છે કે તેને હેમાંથી હટવું અથવા જરીક જેટલી કુદકી મારવી પણ મહાભારત કાર્ય થઈ પડે. ધર્મ એકખી રીતે બુદ્ધિ પર રચાયેલું છે. જે બુદ્ધિ એકદમ ન રહમજી શકે તે જરી મંથનથી રહમજે પણ હમજે અને આચરે તે તે કિસજ. દૂનીયાના કાળા રંગે હેને બળ જબરીથી નથી અડકતા પણ પોતે જે ખસવાજ ન માંગે તો તે કાળાં શું—પણ દરેક પ્રકારના પાકા રંગમાં નીતરાઇજ પડે !! સંતોષ અને આનંદથી મનુષ્ય પોતાની કસોટીયે રહડેલા માર્ગ પર ચાલ્યું જ હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક રસ્તામાં વિઘ્ન આવે, ખડક આવે, પત્થર, નદી, નાળાં ગમે તે આવે-કાની પણ પરવા કર્યા વગર તે હિંમતથી સ્થે જતા હોય તે જગતમાં હેને માટે સુખી થવું ખૂબ અધૂરું નથી—ખરેખર સ્વપ્નવત્ તા નથીજ. સાચ્ચા ધર્મી, સાચ્ચા તત્વ જ્ઞાની અને સાચ્ચા બુદ્ધિવાન પેાતાની આજુબાજુ લપેટાઇ વળેલી પુષ્કળ પ્રણાલીકાઓમાંથી સત્વ શેાધી કહાડી પરમાનંદ અને પરમસુખ જલદી મેળવે. ફક્ત જ્ઞાનનેાજ વિસ્તાર હાય, હેના ઉપર પ્રતિબંધજ ન હોય અને દરેકને માન્યતાઓમાં પૂર્ણ સ્વાતંત્ર્ય હોય તે ધર્માં” તે નામે જે ચાલી રહ્યું છે તે નજ ચાલે. C " ધમ ' એ શબ્દથી કદાચ લોકો કંટાળી ગયા હાય તેા શબ્દ ભલે બદલાય પણ ત્યેનાં તત્વા, હેના મુદ્દા અને હેનું માખણુ ગમે ત્યાં પણ આવ્યા વિના નહિજ રહે. " આ માટે હું પણ સ્પષ્ટ હમજી શકીયે હેવી રીતે જૈનવ વિષે કહું તે શું ખોટું ? (E) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ (૨) વિશિષ્ટતા. કમને પરિણમીત ભાવ માન્યા વિના સ્થલ પદાર્થ માનવાં એજ જૈન તત્વજ્ઞાનની અન્ય તત્વ શાને કરતાં એક પહેલી વિશિષ્ટતા. મનુષ્ય જે કાંઈ કાર્ય કરે છે તે દરેકની સાથે કર્મના અણુઓમાં હલનચલનની ક્રિયાઓ શરૂ હોય છે. એ અણુઓ એટલા ઝીણા છે કે નરી આંખે તો નજ જોઈ શકાય. અરે હેટામાં મહેટા સૂક્ષ્મદર્શક કાચથી પણ ન જોઈ શકાય. દરેક શરીરમાં આત્મા છે. આત્માની ૫ર કર્મનાં કેટલાયે આવરણ (૫૩) કયારથીયે છે. જન તત્વજ્ઞાન ચેકસ રીતે તારીખ વાર સહિત તે નથી કહેતું. એ તે કહે છે કે તે અનાદિકાળથી છે. આત્મા મેલેજ છે, મેલ હડી ગયો છે. હેને મૂળ સ્વભાવ તે મેલ નીકળી ગયા પછી ખબર પડેને? એ આવરણ મનુષ્યની કૃતિ પ્રમાણે ઢીલાં, મજબુત કે વધુ સંખ્યામાં બનતાં જાય છે. મનુષ્યના કાર્યને લીધે કર્મના અણુઓમાં જે કાંઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટતા. હલનચલન થયું તે સઘળું વ્હેના આત્માને અસર કરવાનું જ. કાના સારા ખોટા પરિણામમાં અથવા તે કારણમાં તે અણુએ આત્મા ઉપર ચોંટવાનાંજ, આત્મા ઉપરથી ઉખડવાનાંજ કે પછી કઈંએ ન થયા વગર પડ ફક્ત ઢીલાંયે થવાનાં તે ખરાંજ. જગતમાં જૈન તત્વજ્ઞાને સાત તત્વા માન્યાં. જીવ જેમાં ચૈતન્ય છે તે, આત્મા છે તે (ઉપર હું ‘મનુષ્ય' શબ્દ ફક્ત હેલાઇથી હુમજવા માટેજ વાપરૂ છુ. ખરી રીતે તે ‘જીવ’જ વાપરવા જોઇએ); અજીવ જેમાં ચેતનતા નથી, જડતા છે—આ બન્ને ખીજાં પાંચ તત્વાથી જોડાયલાં છે. કમને અજીવ પુદ્ગલ માની લે તેા હેતુ આત્માની પાસે આવવું તે ક્રિયાને આશ્રવ તત્વ કહેવાય. આત્મા ઉપર ચોંટવુ તે ‘બંધ.’ કર્મીનું આગમન શકાવવું તે ‘સવર.' કર્યાં ધીમે ધીમે ક્ષય પામવાં તે ‘નિર્જરા.’ અને કર્મીનુ સંપૂ રીતે ખલાસ થઇ જવું તેજ મેાક્ષ.’ જૈન તત્વજ્ઞાન કહે છે કે આ ક્રિયાએ સંસારમાં વસતા દરેક જવાના આત્માએ સાથે થયાજ કરે છે. સંસારથી પર વસતા એવા દેવાને પણ આ ક્રિયામાંથી મુક્તિ નથી. મુક્તિ છે કૂકત સિદ્દેને કે જેમણે મેક્ષ પ્રાપ્ત કરી લીધ્રુ છે. પ્રશ્ન એ ઉઠશે કે જો ક` અને આત્માના સયેાગ અનાદિજ છે તેા પછી કમઞા સદંતર નાશ કેમ સંભવે ? પણ તે પહેલાં જો યાદ રાખીએ કે કમ વ્યકિત આત્મા સાથે અનાદિ સબંધ ધરાવતી નથી પણુ જુદા જુદા કમ લશ્કરના પ્રવાહ અનાદિ સબંધ ધરાવે છે તે તે પ્રશ્નજ ન ઉઠે. મૃત્યુ સમયે મનુષ્યના આત્મા સાથેની આ ક્રિયાની જે સ્થીતિ હાય છે તેજ મનુષ્યને પુનર્જન્મ અપાવે છે. કયા રૂપમાં તે તા સરવાયાનું પ્રમાણુ જાણે. જૈન તત્વ માને કર્મો, હેના અણુએ આઠ પ્રકારકાં માન્યાં. નાન ઉપર જે આવરણ મૂકી દે, જે કર્મીના ઉદયથી જ્ઞાનનું આગમન મનુષ્યમાં ન થવા પામે તે જ્ઞાનાવરણીય ક્ર; તેવીજ રીતે બીજા નાવરણીય. જેનાથી મનુષ્ય કાર્યમાં (૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ જનત્વ. વારંવાર વિન આવ્યાં કરે અને કાર્ય જોઈએ તે પ્રમાણમાં મહેતાનુકૂળ ફળીભૂત ન થાય તે અંતરાય કર્મ, જગતની વસ્તુ પર મમતા જે કર્મને લીધે મનુષ્યમાં થવા પામે તે મોહનીય કર્મ; જે પ્રકારનાં કર્મોને લીધે મનુષ્યનું આયુષ્ય બંધાઈ જાય તે આયુ કમં; હેવીજ રીતે ગાત્રને માટે ગાત્ર કર્મ; જેને લીધે મનુષ્યમાં વખતે વખત સુખ દુઃખની લાગણું ઉદ્દભવ્યા કરે–અરે ખરેખર સુખ દુઃખ પણ થાય તે સઘળાં વેદનીય કર્મો; અને છેલ્લાં પણ સૌથી અગત્યનાં નામ કર્મો કે જેને લીધે આત્માને રહેવાની સ્થીતિ અને ભોગવવાનું શરીર ઘડાય. આમ ટુંકમાં હમજી શકાશે કે આત્મા ઉપર ચેટેલાં કર્મો, મૃત્યુ વખતે કર્મોનું સરવાયું અને વિશેષ કરીને નામ કર્મોનું પ્રમાણ શરીર નકકી કરે છે. એટલું જ નહિ પણ શરીર બનાવે છે. જૈન તત્વ જ્ઞાન માને છે કે આમ પ્રાકૃતિકજ કાર્ય પદ્ધતિ વિના બીજું કઈ શરીર ઘડતું નથી. આ માન્યતા પૂરી રીતે બુદ્ધિવાળે પિકી શકે તેમ છે. અજબ પ્રકારની ગાંડી અને ઘેલી કલ્પનાએ આ માન્યતામાં શ્રદ્ધા ધરાવતાં કરવી નથી પડતી. મનુષ્ય મનુષ્ય તરીકેના ઉત્તમ અને ઉચ્ચ પદમાંથી જરીયે નીચે નથી પડતો. હેને ભાન એટલું જ રાખવાનું કે હેનું કર્મ સરવાયું બરાબર એવું થઈ રહે કે જેમાંથી કોઈપણ પ્રકારની ઉત્પત્તિ થવા પામે નહિ. આવી માન્યતામાં કોઈનાયે ઉપર ગુલામગીરીના સેવાભાવ નથી રાખવા પડતા. કારણ તેમ કર્યું પણ તે કોઈ કંઈ કરી શકતું નથી. અન્યની મહેરબાનીની આમ કશી જરૂર નથી. પિતાનાં સારાં કૃત્યોથી કર્મોનાં આવરણ રહેલાં ઢીલા બનાવી શકાય છે. તે વહેલાં ઉખડી પણ જાય છે, પણ તેમ કંઇ ન કર્યું હોય તો દવા દવાની અસર કરી વધુ કંઈ નથી કરી શકતી તેમ કર્મો કર્મોની અસર કરી પોતાની મેળે ઢીલાં થઈ ખરી પડે છે. જૈન તત્વ જ્ઞાન આમ પુરૂષાર્થને પ્રથમ પંક્તિએ બેસાડે છે. પુરૂષાર્થ અને બુદ્ધિવાદ, પુરૂષાર્થ અને સામ્યવાદ, પુષાર્થ અને જગતને પ્રગતિકારક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટતા. એ કોઈપણ “વાદ જરીયે જુદાં નથી. શા માટે ત્યારે જૈન તત્વજ્ઞાન તેઓ કરતાં જુદું હોઈ શકે ? શરીર કેવી રીતે બને છે તે બાબતમાં વિજ્ઞાન ક્યાં સુધી આવ્યું તે તપાસીયે. આ રહ્યા સર ઑલીવર ફૈજના શબ્દ – Tous our firs: lesson, the result of the work of the last century is that matter is essentially discontinuous; that. it consist of atoms of known size and weight (found by Lord Kelvin) but that they are astonishingly small and rumerous almost beyond the reach of imagination These facts are not speculation; they are ibe comipon places of modern , science. Or these things our own bodies consist; every well in a vegetable or an animal body contains millions of billions of atoms and the properties of a cell so complex, the phenomena of life so mysterious, that in all probability this great number is needed to enable our bodily tissues to possess the structure they have and to carry out their respective functions. The human body demands a certain number of cells, a very great but still a finite number, and each cell demands a number of atoms, also a very great but still a finite number. The size of the atom presumably determines the size of the cell; the size of the cell presumably determines the size of the body." ભાવાર્થ–“આમ ગઈ સદીની આપણું શોધખોળના પહેલા પાઠ તરીકે આપણે કહી શકીએ કે પદાર્થ ખરેખર સંકલીત નથી, જાણીતા કદ અને વજનવાળા પરમાણુઓને તે બનેલો છે. પણ એટલું ખરું કે પરમાણુઓ આશ્ચર્ય પમાડી દે તેટલી હદ સુધીના ન્હાના અને કલ્પના બહારની સંખ્યામાં છે. આ ફકત ધારણુજ નથી પણ પ્રસ્તુત વિજ્ઞાનની સાબીત 1.; "Modern Scientific Ideas. 1928: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ * * - કરેલી એક સત્ય બીના છે. આનાંજ આપણું શરીર બને છે; દરેક વનસ્પતિ કે પ્રાણુના શરીરની આંતરિક કથળીઓમાં (Calls) કરોડે પરમાણુઓ હોય છે, જેમની પ્રવૃત્તિઓ એટલી બધી ગૂંચવાડા ભરેલી, જીવનના આગમનને પ્રસંગ એટલે બધે અદ્ભુત કે તેમાંથી નવ્વાણું ટકા આપણું શારીરીક તંતુઓને ઘાટ અને હેમની ક્રિયા - આ હેટી પરમાણુ સંખ્યાને જ આભારી છે. મનુષ્ય શરીરને પુષ્કળ - અને નિશ્ચીત સંખ્યામાં જ આંતરિક કથળીઓ જોઈએ છે અને દરેક હેવી કોથળીને પુષ્કળ પણ નિશ્ચીત સંખ્યામાં જ પરમાણુઓ જોઈએ છે. કોથળીનું કદ બનતા લગી પરમાણુના કદને આભારી છે જ્યારે શારિરીક કદ બનતા લગી કોથળીના કદને આભારી છે.” આ શબ્દનું તાત્પર્ય જૈન તત્વજ્ઞાન કરતાં કંઇ ખાસ જુદું નથી પડતું. એટલે જગતની પ્રગતિમાં જે આપણને વિશ્વાસ હોય, વિજ્ઞાનની શોધખોળ પ્રત્યે પુષ્કળ આદર હોય, અનુભવી વિજ્ઞાનશાસ્ત્રીઓનાં પિતાના ક્ષેત્રમાંનાયે વચનેમાં આપણને અંતિમતા લાગતી હોય તો આપણે માનવું જ રહ્યું કે શરીરની ઉત્પત્તિ વિષે અન્ય સઘળી કલ્પના ભરી વાતો બેટી છે. તે સામાન્ય કે અંસામાન્ય પણ મનુષ્યના ભેજામાં જલદી કે મોડે પણ બુદ્ધીને - સામને કરી નથી ઉતરી શકતી. વિચાર વગરની શ્રદ્ધાથી ગમે તે હોય છતાં પણ કહેવાતા હૃદય સાથે તે તે ચેટી જઇ શકે. છતાં જો માને છે કે “પ્રભુ છે. જેને નિરીશ્વરવાદી નથી. કર્મોને મેલ આત્માને જ્યારે નથી રહેતા ત્યારે તે પોતાના પૂર્ણ પ્રકાશથી મૂળ રૂપમાં ખીલે છે. હેનું સ્વરૂપ તે અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત દર્શન અને અનંત સુખનું હવાપણું. આત્માના અંતિમ રૂપે સઘળી અનંતતાજ. તે પ્રાપ્ત થયા પછી આત્મા કદી પણું શરીર ધારી શકે નહિ. સંસારમાં આવી શકે નહિ અને મોક્ષમાંજ રહે. જે જે વીરલાઓના આત્માઓએ આવું સ્વરૂપ પ્રાપ્ત -કર્યું, તે સઘળા જેના ઇશ્વેર. દેખીતી રીતે તો લાગે કે જનોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટતા. ઇશ્વર તે ઘણાયે પણ હા-એક બીજી સમજુતી આપું. એકવા અનેક રૂપે કદાચ બીજાં તત્વજ્ઞાને માનતાં હશે પણ જેન તત્વ ન તો માને છે કે અનેકનું એક રૂપ. સિધ્ધોમાં આઠ ગુણ હોય છે. ચાર ઉપર કહ્યા છે અને બીજા ચાર તે આ–અગુરુલઘુત, અવગાહનત્વ, સુક્ષ્મત્વ અને નિરાબાધત્વ. આ ગુણે પર જરી વિચાર કરી જઈશું તો ખબર પડશે કે અનેક કર્મ રહિત આત્માઓથી એક કર્મ રહિત આત્મા બની શકે કે નહિ. આમ થવાથી યે કંઈ સ્વરૂપ નંહના હેટાં થતાં નથી. સ્વરૂપ અને કદની કંઈ નિશ્ચીત હદ નથી. તે ગમે તે હોઇ શકે. માન્યતાઓમાં આમ જરીકજ – બરાબર સત્ય રૂપે સમજવા મનુષ્ય પ્રયત્ન કરે તો તે એકજ.. " જેનોએ આત્માના અંતિમ સ્વરૂપને ઈશ્વર કહ્યાં. હેનમાં સઘળી શક્તિઓ સોંપી. ઇશ્વર શક્તિ વાપરતો જ નથી. જેન મંતમાં કોઈને પણ જગત ઉત્પન્ન કરવાની કે જગતને મારી નાખવાની કુલ સત્તા નથી આપવામાં આવી. જેનેને ઈશ્વર ફક્ત આદર્શરૂપ ધ્યાન ધરી પ્રેરણા મેળવવા માટે જ. આ જમાનામાં જો ધર્મ એ હાસ્યાસ્પદ લાગતો હોય તે તે કશ્વર સત્તાની અજબ માન્યતાઓને લીધેજ. છ દિવસમાં પ્રભુએ જગત બનાવ્યું એ જેટલું વિચીત્ર લાગે છે તેટલું જ વિચીત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરનું કાર્ય કવિ પણ લાગે છે. જૈનમત પ્રમાણે ઇશ્વર બનતા જ જાય છે. શરૂઆતને ઇશ્વર કિાણ હેની ચોક્કસ તારીખ તે નથી દર્શાવો. આમ અનાદિ કાળચીજ ચાલતું આવે છે. એકજ મૂળ ઇશ્વર નવા નવા અવતારો લે તે જૈન મત કદી કબૂલ નહિ કરે. કારણ જૈન મતના તે કર્મ રહિત આત્માને ફરીથી કર્મ લાગી શકે જ નહિ અને પેલાં ક્રિયા પરિણામો નહિ હોવાથી સંસારમાં તે આવી શકે જ નહિ. ઘણા ઇશ્વર માનવામાં જેનેને કંઈ વાંધાજ નથી. કારણ તેથી તેઓ દરેકને-દરેક મનુષ્યને એવી શક્તિ આપે છે, એવું ભાન કરાવે છે, કે તેજ જગતમાં મહાન. તેજ જગતને પ્રભુ આત્માના આવરણને કહાડી નાખવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. જરીક પ્રયત્ન કરે અને તે પૂર્ણ થયે તેજ ખરેખર ઇશ્વર. મનુષ્યમાં નવું ચેતન, નવું જોમ, અને નવીન ઉત્સાહ કે તાન રેડતું હેય તે તે આ કે જેમાં કોઈનીયે ગુલામી નહિ અને ફક્ત પિતાનાજ પ્રયત્ન. ત્યારે જનમાં મૂર્તિપૂજા કેમ ? આને માટે માનવ સ્વભાવ બારિકાઈથી તપાસવો પડશે. આપણે કરતાં જે કઇ મહાન આપણી દ્રષ્ટિએ લાગતું હેય હેના તરફ આપણને આદરભાવ, ભકિત અને પ્રેમ ઉત્પન્ન થાય જ. ચાલુ જીવનમાંજ નજર કરે. કોઇ પૂર્ણ નથી. ઉચ્ચતાના અને કીતિ પ્રાપ્તિના શૃંગે ચડી બેઠેલાને પણ કંઈક વધારેની આશા હોય છે. હેનાથી પણ મહાન તહેને કોક લાગે છે. તેને તેના તરફ, હેના તે આ તરફ ભક્તિભાવ કે લાગણુ યજ. તે હેને જોયા કરવાને, ગેખી રહેવાને. જૈન તત્વજ્ઞાને ત્યારે મોક્ષગામી આત્માઓને આવાં આદર્શ માન્યાં. તેના પ્રત્યે અંગ્રેજીમાં જેને Hero worship કહે છે હેવી ભક્તિ રાખવાનું ઠરાવ્યું. જિન ધર્મને વારંવાર ઉદ્ધાર કરી જનાર ચોવીસ મહાત્માઓને તીર્થકર કહ્યા છે. તે યાદ રહે, હેના પ્રત્યે માન રહે, હેના જેવા થવાથી નિરંતર પ્રેરણું રહે તેજ માટે મૂર્તિની જરૂરીઆત. તેઓ કંઈ હેમના ભકતોને બક્ષિશ ન આપે. ઇચ્છાઓ અને આકાંક્ષાઓ હેમની તેઓ ન પૂરી કરે. આમ જોઇ શકાશે કે જિન મૂર્તિપૂજા તે સાંસારીક મોહમાયા પ્રાપ્ત કરવાની સ્વાર્થી ભકિત નથી, પણ સંસારથી પર જવા, સંસારમાં ફરી કદી નહિ આવવાની સતત જીજ્ઞાસા છે. અને આમ હોવાને કારણે જ જન મૂર્તિપૂજામાં આટલો બધો મતભેદ ? તદ્દન વીતરાગ પ્રતિમા રાખી શકાય કે રંગારત–આ જનોને અડકી રહેલો ફકત એકજ પ્રશ્ન. તીર્થકર માનવીઓ હતાં–તેઓએ પેલું અત્યુત્તમ પદ પ્રાપ્ત કર્યું તે માનવ સ્થિતીમાંજ. જિને કહે છે કે મૃત્યુ સમયે તે માનવીઓ (૧૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટતા. તદ્દન નિર્માંહી હતા. મૃત્યુ સમયે એટલે મેાક્ષમાં જતીજ વખતે, પ્રશ્ન. એટલેજ રહે છે કે તે માનવ કિતની યાદ હેના જીવનના પ્રમગા (જે મેહ અને વાસનાથી ભરપૂર હતા) સ્મૃતિ પટપર રાખી આપણે રાખવી કે પછી હેના જીવનનું અંતિમ પ્રાપ્ત થઋ ગયેલ ધ્યેય સ્મૃતિપટ પર રાખી રાખવી. મ્હને તે! વિચાર કરતાં જણાયુ છે કે દ્વિતીય પ્રકારનીજ. મૂર્તિ પૂજાશક્તિ યાદ-માનવીને વધુ હિતકર છે ત્યારે કેટલાક ને સ્મૃતિપૂજા કરતાજ નથી જેનું કેમ ? સિદ્ધ આત્મા અશરીરી છે હૈને શરીર આપવાના . આપણા મા અધિકાર ? આ હેમની લીલ. પણ આયે ક્લીનને પેલી ‘વીરપૂજા’ની ઉત્તમ પ્રવૃત્તિઓ. બરાબર અર્થ વગરની કરી શકે. નિદ્દ આપણે જે છીયે તેજ હતા.. તેએ શક્તિ કેળવી કરૂં નિર પૂરી મેળવી મેાક્ષપદ પ્રાપ્ત કરી. શકયા. આપણે કેમ ન કરી શકીયે ? અને આજ ધૈર્ય ભર્યાં ભાવ. માનવ-હૃદયમાં જગાવવા તે સિધ્ધતી મનુષ્યાકારમાં અંતિમ ધ્યાન સમયની ( મનુષ્ય જીવનની હેમની ઉત્તમમાં ઉત્તમ સ્થીતિ ) મૂતિ રાખીયે (પછી તે આપણા માનસિકપટ પર કાતરીયે કે નીં ચક્ષુદ ન માટે રાખીયે-પહેલું સાધારણ જનતા ન કરી શકે; બીજું સૌ કૈં અપનાવી શકે) તા ચોક્કસ આપણને આપણુ ધ્યેય પ્રાપ્ત કર્વામાં કંઇક તેા સુગમતા પડે. ઉત્સાહ, દિલાસા અને મિ પાળ્યુ. આપણા વિક્રટ માર્ગને કઇં એ હેલેન બનાવે. હવે હું જૈન મૂર્તિની મદ્દત્તા બતાવવા પ્રયત્ન કરૂં. ધ્યાન કેવું હૅાય છે અને ધ્યાન વખતે શાન્તિ કેવી અનેરી મળે છે તે સાક્ષાત્ બતાવનાર જૈનાની વસ્ત્ર રહિત મૃત હૈાઇ શકે. વચ્ચેસહિત મૂર્તિ ધ્યે!ન શીવાયના માંગી વિષેના વિશેષ વિચારો પણ ઉપજાવે. યેાગાભ્યાસનું વર્ણન ભગવદ્દ્ગતામાં નીચેના શ્લો। આપે છે. બરાબર પૂર્ણ યાગમય ત્યારે તા જલીયાની મૂર્તિ છે એમ વ્હેમના એક વખત તે દન કર્યાં પછી કહ્યા વિના નજ રહેવાય. (૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ જેન. समकाशिग्रीवं धारयन्नचलां स्थिरः । નફ્ટ નાપા રિક્ષાનોના ! प्रशान्तात्मा विगतभी ब्रह्मचव्रते स्थितः । मनः संयम्प माच्च ना युक्त आ 'ति मत्परः ॥१४ । युञ्चनेवं सदात्मानं योगी नियत पानमः । शांति निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ।। १.} अ. ६. ભાવાર્થ-“શરીર, મતક અને ગર્દન સીધાં રાખીને, નિશ્ચલ થઈ અહિં તહિં ન દેખત, સ્થીર મનથી નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ રાખીને, અંતઃકરણને અતિ નિર્મળ બનવી નિર્ભય બનીને, બ્રહ્મચર્ય યુકત રહી મનને સંયમમાં રાખીને જે મહારામાં (કુણમાં) ચિત્ત લગાવે, મહારામાં લીન થઇ જાય-આવો યોગી પછી મહારામાં પિતાને આત્મા જોડી દે તો તે પરમ શાંતિરૂ૫ નિર્વાણને (જે હા૨માંજ છે.પામે છે.” અને બસ આજ સ્થીતિમાં જૈન તીર્થકરે તેમના દહેરાસરમાં જોવામાં આવે છે. વળી આ પાપાણ મૂર્તિથી બીજો એ કર્યો ફાયદો છે તે તે મેં કહ્યો છતાયે તેનું દર્શન પૂર્ણ કર્મને બંધ કેમ કરાવે છે તે પણ હેની એક મહત્તા. भवत्यचेतनं किंतु भव्यानां पुण्क्वन्धने । परिणामसमुतात्ति हेतुत्वात्कारणं भवेत् ॥४९।। रागादिदोपहीनत्वादायुधाभरणादिकात् । विमुख्यस्य प्रसन्ने दु यांनि हसि मुखत्रियः । ५०॥ માતિસાક્ષત્રરા રાજ ર જાના તાર્થ વાક ના ૩૬ રનઃ છે ? (૧૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટતા. जिनेन्द्रप्यालयांस्तस्य प्रतिमाश्च प्रपश्यतां । भवेच्छुभामिसंधानप्रकर्षों नान्यतस्तथा ॥५२॥ कारणद्वय मान्निध्यात् सर्वकार्यसमुद्भवः । तस्मात्त साधु विज्ञेयं पूज्यकारणकारणम् ॥५॥ ૩ત્તાપુગ પૂર્વ ૭રૂ. ભાવાર્થ–“જે કે જિનેન્દ્રની પ્રતિમા અને મંદિર બને અચેતન છે છતાં શુભ ભાવોની ઉત્પત્તિમાં નિમિત્ત હોવાથી પુણ્ય બંધમાં કારણ રૂ૫ છે. જિનેન્દ્ર રાગાદિદેષ રહિત છે અને શાસ્ત્ર તથા આભૂષણોથી વર્જીત છે. પ્રસન્ન ચંદ્ર સમાન મુખની શોભા ધરાવે છે, ઇન્દ્રીયોના જ્ઞાનથી રહિત છે, લોક અલોકને જોઈ શકનાર છે, કૃતકૃત્ય છે, જટા વગેરેથી રહિત છે–એવા પરમાત્માનું અને હેના મંદિરનું દર્શન કરવાથી જે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય છે, તે અન્ય મૂર્તિ વગેરેથી નથી થતી. સર્વ કાર્યો અંતરંગ અને બહિરંગ બે કારણેથી થાય છે અને એથી હમજી જાઓ કે આ મૂર્તિ પુણ્ય પ્રાપ્તિમાં શુભ ભાવોની ઉત્પત્તિથી કારણરૂપ તો છેજ.” ત્યારે જોઈ શકાય તે ખરું કે જેનામાં કર્મ, ઇશ્વર અને પુનર્જન્મ વગેરેની માન્યતા કાંઇક વિશેષ પ્રકારે છે. સર્વેને અન્ય ન્ય સંબંધ હમજો જરીયે અઘરે નથી. ઈશ્વર અને દેવ વચ્ચે જૈન મતમાં જે તફાવત કહેવામાં આવ્યા છે તે જાણવા જેવો છે. જીવ એવી પ્રકારનાં કર્મ પાળે મેળવે છે જે હેને ગતિ બદલાવે. ચાર ગતિ–મનુષ્ય, દેવ, નરક અને તિર્યંચ સત્ય જ્ઞાન અને દર્શન વિના ફકત સુખ જ ભોગવવા માટે જીવ દેવગતિ પ્રાપ્ત કરે. દેવગતિમાંથી આત્મા કદિ મોક્ષ ન મેળવે-તે મનુષ્ય થાય જ. દેખીતી રીતે જણાય કે દેવ વધુ શક્તિશાળી–મનુય તો કંઇજ નહિ પણ વિચાર કરતાં જણાશે કે મનુષ્ય દેવને કબજે ' (૧૯) - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ જન. કરી શકે છે. મનુષ્યજ વધુ બળવાન અને દેવ તે બિચારા મહાન મનુષ્યના પામર ગુલામ. દેવ ચાર જાતના—ભવનાશી, ક૯૫વાસી, તિષ્ક અને વ્યંતર. ખૂબ પ્રમાણમાં નીચ વાસના ન હોય તે પહેલા ત્રણ પણ જેને વેર, કે ઝનુન અને ખુન્નસ રામ રામ વ્યાપી રહેલાં છે તે વ્યંતર. સાદી ભાતમાં કહેવાય છે તે ભૂત. જેને આ દેવને પૂજે નહિ. જગતની વાસનાવાળો જૈન જગતનાં સુખ ભોગવવા કદાચ આ દેને કબજે કરવા પ્રયત્ન કરે પણ અધ્યાત્મ તરફ જેનું વલણ છે, મોક્ષ તરફ જેની ઉર્વ દાદ છે, હેવો જેન આ દેના ફંદામાં કદી નહિ પડે. પોતાની ઇચ્છાઓ પરિપૂર્ણ કરવા આ દેવોને સંતુષ્ટ બનાવવા કેટલાક જૈને પોતાની ફરજ માનતા હશે પણ ખરે જૈન તે દેવોની જરીયે પરવા નહિ કરે. એ તો ફક્ત પિતાના જ પ્રયત્નથી પિતાના આત્માને કર્મ સહિત કર્યેજ જવાને. બુદ્ધિવાદના પૂજને જૈન તત્વજ્ઞાન કહે છે કે ખરા જેને અને સાચ્ચા બુદ્ધિવાદીઓ જરીયે જુશ નથી. મનુષ્ય શકિને માટે આટલો બધો વિશ્વાસ અને મનુષ્ય માત્રને આટલી બધી સ્વ. તંત્રતા બુદ્ધિવાદ શવાય છે જે કોણ આપી શકે? અને જૈનધર્મ એ એક બુદ્ધિવાદ જ નથી તો બીજું શું છે? પણ સૌથી વધુ રસિક અને મહાન અગત્યતાનું એ જૈન ધર્મનું તક શાસ્ત્રી. (Logic) એકજ વસ્તુને જુદી જુદી અપેક્ષાથી જેમાં જુદી જુદી રીતે દર્શાવવી. જગતને દૈત અને અત બને કહેવું -દ્વૈત એ આત્મા, પુદ્ગલ, આકાશ વગેરે. જુદા જુદા પદાર્થોના અસ્તિત્વના હિસાબે જ્યારે અત એ જગતના સર્વ પદાર્થોમાંના અસ્તિત્વના ગુણના હિસાબે એકજ મનુષ્યને માતા, બહેન, પુત્રી વગેરે સઘળું કહેવું કઈ કઈ અપેક્ષાએ તે હમજવું અઘરું નથી. આત્માને નિત્ય અને અનિત્ય (પિતાના ગુણોને સદા ધારક છતાં અવસ્થાઓ વારંવાર બદલનાર હોવાની અપેક્ષાએ), એક અને અનેક પોતે અખંડ છે છતાં સર્વ ગુણેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટતા જુદા જુદા અંશ રાખનાર હોવાની અપેક્ષાએ), વગેરે જુદા જુદા સ્વભાવવાળો કહે. કોઈપણ વસ્તુનું પુરેપુરૂં જ્ઞાન હેની એકજ. બાજુ તપાસવાથી થતું નથી. એ તો જેટલી જોઈ શકાય તેટલો બાજુઓ જેવાથીજ અને જેટલાં વિચારી શકાય તેટલાં દષ્ટિ બિન્દુએ વિચારવાથીજ તે વસ્તુની પુરેપુરી માહીતી થઈ શકે. જૈન તત્વજ્ઞાનમાં તહેવા હેવા તર્ક શાસ્ત્રીને જ “સ્યાદ્વાદ' નામ આપ્યું છે. નવી વસ્તુ ઉત્પન્ન થતી નથી તેમ જુનીનો નાશ પણ નથી થતો. એ તે જેટલું છે તેની પર્યાયજ બદલાતી જાય છે. उत्पादव्ययधौव्ययुक्तं सत् । દરેક ચીજને ઉત્પત્તિ, નાશ અને સ્થીતિ વળગેલાં જ હોય છે. વિજ્ઞાન પણ આજ મતને પૂર્ણ ટેકો આપશે. Conservation of mass and cedservation of energy a eyra oro! સિદ્ધાન્તને જ સીધાં અનુસરતાં નથી તે બીજા કોને? વિજ્ઞાને હસરણુંજ સાબીત કરી આપેલાં કેટલાયે સત્યો જન તત્વજ્ઞાનીઓ અનાદિ કાળથી જગતને કહેતા આવ્યા છે. પણ જગત કયાં સાંભળે છે? જગતને જે રીત ગમે તે રીતથી જ હેને તો કહેવાં જોઈએ-જેને આ સુત્ર હમણાંજ સહમજ્યા છે. સ્યાદાદ જેઓ પુરેપુરૂ હમજી શકયા નથી તેઓ હેને સંશયવાદ અને વિપરીતવાદ કહી નકામું બગાડે છે. ડ૦ ભાંડારકરને તે માટે આપણે મત લઈએ. તેઓ કહે છે – "You can confirma existence of a thing from one poin: of view (Syad asti), deny. it from another (Syad aasti), and affirm both existence and non-existence with reference to it * different times (Syad asti nasti) Jf you should think of officmin both existence and non-existence at the same time from the some point of viewz you must say that thing Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. annot be spoken of (Syad avaktavga)-It is not meant by tbese modes as that there is no certainty or that we have to deal with probabilities only as some scholars have thought. All that is implied is that every aesertion which is true is true only under certain conditions of space, time etc." ભાવાર્થ:–“હમે અમુક અપેક્ષાથી કઈ વસ્તુનું અસ્તિત્વ બતાવી શકે છે તે સ્વાદપ્તિ, બીજી અપેક્ષાથી હેને નિષેધ કરી શકો છો તે સ્થાનાસ્તિ. તેજ વસ્તુનું અસ્તિત્વ અને નાસ્તિત્ત્વ એકજ અપેક્ષાથી જુદા જુદા સમયે દર્શાવી શકે છે તે સ્વાદસ્તિ નાસ્તિ. આવું અસ્તિત્ત્વ અને નાસ્તિત્વ એકજ સમયે એકજ અપેક્ષાથી કેઈપણ વસ્તુનું હમે બતાવી નહિ શકો અને તે સ્યાદવ્યક્તવ્ય–આ બધું કહેવાને અર્થ એમ નથી કે આમાંથી નિશ્ચયપણું જ ઉડી ગયું છે કે પછી હમે સંભવિત કલ્પનાજ કર્યું જાઓ છે. કેટલાક વિદ્વાનોએ ઉપરના સ્યાદ્વાદને એવો અર્થ પણ કર્યો છે. (પણ તે ખોટું-કારણ અર્થ તો એ છે કે ર્શાવવામાં આવતી બીના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની ભિન્ન અપેક્ષાથી તદ્દન સત્ય છે. સ્યાદાદના ગુણ ગાવા માટે બનારસ હિંદુ યુનિવર્સિટિના છે. અધિકારીને પણ આપણે મત લઈએ. તેઓ પિતાના તા. ૨૬-૪૧૯૨૫ના એક ભાષણ વખતે કહે છે કે – "It is this intellectual attitude of impartiality without which no scientific or philosophical researches can be quccessful that the Syadwada stands for. Nothing has been Ho much misunderstood and misrepresented in Jainism as the sedet for wbieb the word stands. Even the learned Sbankeracharya is not free from the charge of in Justice that he has done to the doctrine. Syadwada emphasizes the fact that no single view of the universe or of any part of it would (રર). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટતા. be complete by itself. There wili always remain the possibilities of viewing it from other stand points which bave as much claim to validity as the former.” | ભાવાર્થ–સ્યાદાદ એટલેજ નિપક્ષ બુદ્ધિવાદ કે જેના વિના કોઈપણ વિજ્ઞાનિક કે સિદ્ધાન્તીક શોધ પૂર્ણ નથી થઈ શકતી. જૈન તત્વજ્ઞાનમાં સ્વાદાદ શીવાય એવું બીજું કશું નથી કે જેને લોકો ખોટી રીતે હમજયા હોય અને અન્યને પણ સહમજાવ્યું હોય. વિદાન શંકરાચાર્ય પણ આવી પ્રકારના અન્યાયના દોષમાંથી મુકત નથી. સ્યાદાદ એ બાબત ભાર મૂકીને કહે છે કે વિશ્વ અથવા તે હેના કેઈપણ ભાગ એકજ દ્રષ્ટિથી સ્વયં પૂર્ણ કદીયે નથી. અન્ય અપેક્ષાઓથી તે પદાર્થો તરફ જવાની સંભાવના હંમેશા રહેશે અને એવી અપેક્ષાઓ કે જે સરખીજ સાચી હોય.” અને ત્રીજો છો. આનન્દશંકર ધવને અભિપ્રાય પણ આપણે જોઇએ. તેઓ એક વખત ભાપણુમાં બોલેલા – “સ્યાદ્વાદને સિદ્ધાન્ત અનેક સિદ્ધાન્તો અવલોકીને તેને સમન્વય કરવા ખાતર પ્રગટ કરવામાં આવ્યો છે”–ધ્રુવ સાહેબ એમ તે નથી માનતાને કે જન ધર્મ એ એક ધ્યાતિ ધરાવનાર અત્યારના ધર્મને કાંટે છે ? આટલું પુછવું પડે હેનું તો કારણ કે હેમનું ઉપરનું વાક્ય મહે શંકા બતાવી હે અર્થ દાખવી શકે-“સ્યાદ્વાદ એકીકરણનું દ્રષ્ટિબિન્દુ હમારી હામે ઉપસ્થીત કરે છે. શંકરાચાર્યો સ્યાદાદ ઉપર જે આક્ષેપ કર્યો છે તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતા નથી. એ નિશ્ચય છે કે વિવિધ દ્રષ્ટિ બિંદુઓ દ્વારા નીરીક્ષણ કર્યા વગર કઇ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે હમજવામાં આવી શકે નહિ. આ માટે સ્યાદ્વાદ ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિધ્ધાન્તમાં બતાવેલ સ્યાદાદને કેટલાક સંશયવાદ કહે છે–એ હું નથી માનતો. સ્યાદાદ સંશયવાદ નથી, કિન્તુ તે એક દ્રષ્ટિબિન્દુ હમને મેળવી . (૨૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ જનત્વ. આપે છે. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઈએ એ હમને શીખવે છે.” 1 “અને વિશાળ દ્રષ્ટિથી દર્શન શાસ્ત્ર જોનાર પણ સારી પેટે સહમજી શકે છે કે દરેક દર્શનકારીને યાદ્વાદ સ્વિકારવો પડ્યો છે. સત્વ, રજ અને તમ એ પરસ્પર વિરૂદ્ધ ત્રણ ગુણોવાળી પ્રકૃતિને માનનાર સાંખ્ય દર્શન; પૃથ્વીને પરમાણુ રૂપે નિત્ય અને સ્થૂલ રૂપે અનિત્ય માનનાર તથા દ્રવ્યત્વ, પૃથ્વીત્વ અદિ ધર્મોને સામાન્ય અને વિશેષ રૂપે સ્વિકારનાર તૈયાયિક વૈશેષિક દર્શન; અનેક વર્ણ યુક્ત વસ્તુના અનેક વકારવાળા એક ચિત્ર જ્ઞાનને–જેમાં અનેક વિરૂદ્ધ ગુણો પ્રતિભાસે છે–માનનાર બૌદ્ધ દર્શન; પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય આકારવાળું એક જ્ઞાન જે તે ત્રણે પદાર્થના પ્રતિભાસ - રૂ૫ છે હેને મંજુર કરનાર મિમાંસક દર્શન અને એવા જ પ્રકારો ન્તરથી બીજાએ પણ સ્યાદ્દાદને અર્થતઃ માન આપે છે. २ ज तिव्ययात्मकं वातु वदन्ननु भवोचितम् । ___ट्टोवापि मुरागिर्वा नानेकान्तं प्रतिक्षिपेत् ॥ જાતિ અને વ્યક્તિ એ બન્ને રૂપે વસ્તુને કહેનાર ભટ્ટ અને મુરારિ અરયાદ ને તરછેડી શકે નહિ. अबद्धं परमार्थेन बद्धं च व्यवहारतः । बुवीणी ब्रह्मवेदान्ती चानेकान्तं प्रतिक्षिपेत् ।। આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ માનનાર બ્રહ્મવાદી યાદને ધિકારી શકે નહિ. ૧. “ જૈન દર્શન'-ન્યાયવિજયજી. પૃષ્ઠ. ૧૧ર. ૨. અધ્યાત્મોપાનપજ્યશવિજયજી. (૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ વિષ્ટિવા. बुवाळा भिन्न भिन्नार्थान् नयभेदव्यपेक्षया । प्रतिक्षिपेयुनों वेदाः स्याद्वादं सार्वतान्त्रिकम् ॥ જુદા જુદા નયની વિવક્ષાથી ભિન્ન ભિન્ન અર્થને પ્રતિપાદન કરનાર વેદોસર્વ તત્રોને માનનીય એવા સ્યાદ્વાદને વડી શકે નહિ. છેવટે ચાર્વાકને પણ સ્યાદ્વાદની આજ્ઞામાં બંધાવવું પડયું છે. જેમકે પૃથ્વી જલ તેજ અને વાયું એ ચાર તો શીવાય પાંચમું તત્વ ચાર્વાકને મંજુર નથી. એથી એ ચાર તત્વોથી પ્રાદુર્ભત થતું ચૈતન્ય તે ચાર તથા અલગ તે ચાર્વાકથી માની શકાય નહિ. અગર ચૈતન્યને પૃથિવ્યાદિ પ્રત્યેક તત્વરૂપ માને, તે ઘટાદિ પદાર્થોને ચેતન બનવાનો દોષ આવી પડે એ ચાર્વાકની નજર બહાર નથી. અતએ ચાર્વાકનું કહેવું એમ છે. અગર ચાર્વાકે એમ કહેવું જોઈએ કે–ચૈતન્ય, પૃથિવ્યાદિ અનેક તવરૂપ છે. આવી રીતે એક ચિતન્યને અનેક વસ્તુરૂપ અનેક તત્વાત્મક માનવું એ સ્યાદ્વાદની જ મુદ્રા છે.” તો તો આપણે પણ જરી ઉડો વિચાર કરીને આપણે યે સૂર પૂરાવી શકીયે કે સ્યાદ્વાદ એ એકજ ખરે માર્ગ છે જેનાથી વસ્તુને સંપૂર્ણ પારખી શકાય. અર્વાચીન દુનીયામાં ચાલતી આ વિચારોની હડાઈ–તે સમયે માનવ શક્તિને કશું પણ માની જ લેવાનું નહિ કહેતાં વિચાર કરવાની, પુરૂં હદયમંથન કરવાની ખરી તક આપતું હોય તો તે આ સ્યાદ્વાદ શું નથી ? જૈન ધર્મમાંનાં સઘળાં ત ભલે લોકો આ સ્યાદ્વાદથી જ વિચારે. સંપૂર્ણ જાણું ગયા પછી તેઓ ધર્મના નામની ખોટી બૂમ કદી નહિ મારે. ત્યારે હવે આપણે આ સુંદર તત્ત્વ-સંગ્રહમાં જગતને જળતો પ્રશ્ન લાએ. આ તત્ત્વજ્ઞાન જે સર્વાગ સુંદર છે તે હેમાં પુરૂષ અને સ્ત્રીના ભેદ્ભાવ વિષે શું? પુરૂષ અને સ્ત્રી બન્નેમાંથી કેણું ઉંચું ? અરે મનુષ્ય મનુષ્યમાં પણ ઊંચ નીચને તફાવત એટલુંજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ, નહિ પણ એકજ જાતનાં મનુષ્યમાંયે મહાન અંતર હાલ ધર્મના નામે ચાલી રહ્યાં છે હેને આ જૈન તત્વ જ્ઞાનને ખરે પ્રત્યુત્તર શું છે ?–એજ કે ધર્મને નામે ચાલતી આ પરિસ્થીતિ સાચી નથી. સ્ત્રીને પુરૂષ કરતાં કોઈપણ બાબતમાં ઓછા હક્ક નથી. આત્મ કલ્યાણના શુભ પંથમાં ચમાર કે ચંડાળ, બ્રાહ્મણ કે ક્ષત્રિય,પુરૂષ અને સ્ત્રી બેઉ સમાન છે. વૈષમ્યવાદના હિંદુ સમાજમાં ચાલી રહેલા પાખંડની હામે શ્રી મહાવીરે આજથી અઢી હજાર વર્ષ પહેલાં બંડ ઉઠાવ્યું હતું. હેમણે જગતની હામે ઉદ્ ઘણું કરેલી અને તે સામ્યવાદની-- સરખા હકની. અને પછી એક બીજા સાથે કેટલી હદ સુધી વ્યવહાર કરવો તે તો મનુષ્યની જ બુદ્ધિને આધારે. મનુષ્યને સ્વેચ્છા સંતોષને માટે પસંદગી નાયે સ્વતંત્રતા તે ખરી ને ? ––અને એ યે સત્ય તે ખરું કે ગમે તે અવસ્થામાં પુરૂષ. નગ્ન થઈ શકે જ્યારે સ્ત્રી નહિ. પણ અમુક હદમાં પહોંચી ગયા પછી, અમુક પ્રકારની આત્મીય અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ત્રીયે નગ્ન બને તે હેને કે સમાજને જરીયે વાંધો ન આવે. કોઇએ કંઇ આથી ગભરાવવાનું નથી. મહાવીરને માનીયે તો હેમનાજ શબ્દો કે “આ યુગમાં હવે પછી કોઈ મોક્ષગામી જીવ થવાને નથી” અને એટલું તો ચોક્કસ કે નગ્નતા પ્રાપ્ત કર્યા જેવી ઉંચી આદર્શ મય સ્થીતિએ પહોંચેલે આત્મા મોક્ષ તેજ જીવનમાં મેળવે. ત્યારે આપણે તદન માનવું જ પડશે કે હેવા પ્રકારની નગ્નતા અત્યારે નથી જ જોવામાં આવતી અને નજ આવે. આમ સ્ત્રીની નગ્નતાને હાલ સવાલ જ ઉભો થતો નથી. જ્યારે પુરૂષ તે ગમે ત્યારે ગમે હેવી નગ્નતા ધારે હોયે જરી વાંધો નથી. પ્રશ્ન એ છે કે આત્માની એ મહાન અવસ્થા પ્રાપ્ત કર્યા પછી નગ્ન થઈ જ જવાય કે પછી નગ્ન થઈને આત્માની તે મહાન અવસ્થા પ્રાપ્ત કરી શકાય–મહને તે બન્નેયે તેટલાં જ સાચ્ચાં લાગે છે. ગમે તેમ હોય પણ નગ્નતાને સ્વિકાર કરવામાં આવે તે દિગંબર કે વેતાંબર મતમાં જરીયે ભેદ. નથી એમ હું તો જાહેર કરૂં. જાય કે પ નથી કરવામાં આવતા-ચાં લાગે છે. કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩) અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. જગત અનાદિ અને અનન્ત છે. જડ અને ચેતનના સમુહ સિવાય જગત બીજુ કંઈ નથી. જે પદાર્થ છે તે નાશ કદી પામતે નથી. જે પદાર્થ નથી તે ઉત્પન્ન કદી થતું નથી. પદાર્થની ફક્ત અવસ્થાઓ બદલાય છે. પરમાણુઓની આંતર ક્રિયાઓને લીધે શરીર બની શકે. પદાર્થ બની શકે તે જોયું. જગતને કર્તા કેઇ એક આત્મા (ભલે એ પરમાત્મા હોય કે ગમે તે) કદી હોઈ શકે જ નહિ. અને જો એમ માન્યું તે બીજી ઘણીયે ન માની શકાય હેવી વિચીત્ર કલ્પનાઓને આધાર આપણે લેવો પડશે. ઈશ્વરને સૃષ્ટા કેણુ? જગત સુખી અને દુઃખી શાથી? ઇશ્વરની ભૂલનું પરિણામ આપણે કેમ ભોગવીયે ? ઇશ્વરને ન્યાય અન્યાય જેનાર કોણ? ઈશ્વરને મેહ, છે, અને એવી માનુષીક ભાવનાઓ હોય તે મનુષ્ય કરતાં તે કઈ રીતે મહાન?–આવા આવા અનેક પ્રશ્નોના ગાંડા ઉત્તર આપણે આપવા પડશે. સાચ્ચા બુદ્ધિવાળે તે પિષી શકે તેમ છેજ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. ત્યારે “ઈશ્વર જે કરે ખરૂં” એ વાક્ય પ્રયોગ ક્યાંથી આવ્યો ? આત્માઓ મહાન કયા તે આપણે હમજ્યા. મહાન આત્માઓમાં શક્તિ થી તે આપણે જોઇ. એ આત્માઓને જ પ્રભુ માનીયે તો “પ્રભુ જાણે એ શબ્દ પ્રયોગ ત ખરે કારણ તેઓમાં અનંત જ્ઞાનની શકિત આપણે સમજી શક્યા. પણ “પ્રભુ કરે તે ખરૂં” એ વાક્ય પ્રયોગ બોટો-કારણ આપણું બાબતમાં હેને કંઇ લેવા દેવા છેજ નહિ. એ તો હેની પિતાની જ બાબતમાં તે જે કરે તે ખરૂં” એ વાક્ય પ્રયોગ સાચ્ચે હોઈ શકે છતાં સાધારણ જનતાને હમજાવવાની ખાતર આવી ગુંચવણ ભરેલી સિદ્ધાનિક ક્રિયાને કયું રૂપ આપવું તે એક મહાન પ્રશ્ન કહેવાય. કોઈ પણ પ્રકારનું મૂર્ત સ્વરૂપ (Perso ification) આપવાની ખાતર જે શકિતને લીધે જગતમાં સઘળું નિયમિત કે અનિયમિતપણે ચાલી રહ્યું છે, જુદાં જુદાં શરીર અને હેમની અવસ્થાએ બનતી રહી છે તે શકિતને ઇશ્વર અથવા તો પ્રભુ કહેવામાં આવ્યો હોય તે જરીયે અગ્ય નથી લાગતું. અને આને લીધે “ઈશ્વર કરે તે ખરૂં' એ વાકય પ્રયોગ સામાન્ય જનતાની ખાતરજ મૂકવામાં આવ્યો હોય તે સંભવિત છે. પણ હાલ તેનું પરિણામ શું આવ્યું? ઇશ્વર એક વ્યકિત બની ગઈ-સત્તા અને પ્રભાવશાળી જગત હેના હાથે રચાયું અને આપણે તે હેના બનાવેલા માટીના પૂતળા એમજ તત્વજ્ઞાન શરૂ થયું. ઇશ્વરને લુહાર. સુવાર કે પછી કુંભાર કહેવાની ઉપરના તત્વજ્ઞાનેને લીધે કે તરફથી ધૃષ્ટતા શરૂ થઈ. જે મહાન આત્મામાં સધળી શકિત છે પણ શકિતને ઉપયોગ પોતાના મોક્ષની ખાતર તે કરતો નથી અને જેને છ તથા મરી આપણે પ્રેરણાજ મેળવવાની છે તે મહાન આત્માને આવા ધંધાના ખાસ ચિહને (@alifications) લગાવવા તે તે -તત્ત્વજ્ઞાનીઓનું વિચિત્ર નહિ તો બીજુ શું? તે એવા સ્વાર્થી આત્મા જગતને શું કામના? જગત પર -હેમનો કઇ પ્રકારનો કાર ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. તેઓએ જીવન જીવી બતાવ્યું. તેઓએ જ્ઞાન પૂર્ણ રીતે જાણ બતાવવું, સર્વ કંઇ નિહાળી બતાવ્યું અને પોતાની જાતને માનવા અનુકરણીય અને અનુસરણીય આદર્શ કરી બતાવ્યા તે જગત પર છે ઉપકાર નથી. જગતમાં એવું કંઇજ નથી કે જેની ખાતર તે આત્માઓએ પોતે મેળવેલું સર્વ ગુમાવી દઈ જગતમાં કરી. આવવું કે પછી અન્ય વસ્તુઓ અને શકિતઓ ઉત્પન્ન કરવી અને ઉત્પન્ન તો તેઓ પણ કયાંથી કરી શકે? જે મૂળ પદાર્થ નથી તે ઉત્પન્ન થઈ શકે નહિ એ તર્કવાદનો અને વિજ્ઞાનનો એક અચળ અને અટળ નિયમ સર્વ કંઇ જગતમાં સ્વભાવથી બજેજ જાય છે. लोओ अकिहिगो खलु अणाइणिहणो सहापणिप्पण्णो । जावाजीवेहि भडो णिच्चो तालरूक्खसंठाणो ॥२२॥ मूलाचार अ०८ આ લોક અકૃત્રિમ છે, અનાદિ છે, અનન્ત છે, સ્વભાવને લીધે સ્વયં તે બન્યું છે, જવ અજીવ પદાર્થોથી તે ભરેલું છે અને હેનો તાડ વૃક્ષને આકાર છે. આમ જગત આનાદિ, આત્માએ અનાદિ તો પછી આત્માને શુદ્ધ કરવાને ઉપાય એટલે આ જૈન ધર્મ તે યે અનાદિ. જે અનાદિ છે તે અનન્ત પણ માની જ લેવાનું. જમ્મુદ્રિપના વિદેહ ક્ષેત્રમાં (જે હજી સુધી ભૂગોળ જ્ઞાતાઓએ શોધી નથી કહાડયું) આ ધર્મ હંમેશા ચાલુજ રહે છે. (ત્યાંથી મહાન આત્માઓ હંમેશા દેહથી મુકત થઇ મોક્ષ મેળવે છે અને એના એ સદાપણાને લીધે જ તે વિદેહ કહેવાય છે.) આ ભરત ક્ષેત્રમાં પણ આ ધર્મ પ્રવાહની. અપેક્ષાએ કયારનેયે ચાલુ જ છે. હા એટલું ખરું કે તે સમયે સમયે લુપ્ત થઈ જાય છે પણ કેવળજ્ઞાની અને મોક્ષગામી તીર્થકરોના જન્મથી તે ફરી ફરી ઉદ્ધાર પામે છે. આને અર્થ એમ નહિ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. તે તીર્થકરે આ ધર્મને સ્થાપે છે-હેની શરૂઆત કરે છે. નિશાળમાં બાળકોને બટું શીખવાડાય છે. અર્ધદગ્ધ એવા લેખકના ઇતિહાસ તે બિચારા કુમળા મગજ પર પહેલેથી જ બારી અસર ઉપજાવે છે. હવે ખરેખર ચેતવાની જરૂર છે. ઇતિહાસે મહાવીરને જ ઓળખ્યો અને મહાવીરે જૈન ધર્મની ફરીથી દાંડી પીટાવી એટલે નહિ રહમજનાર ઇતિહાસકારો હમજયા કે બૌદ્ધ ધર્મને સમન્વય કરવા મહાવીર નામના આત્માએ નવો ધર્મ સ્થાપ્યો. વસ્તુતઃ આમ નથી. તેઓએ તે લખતાં પહેલા જેવું જોઈએ, જાણવું જોઈએ અને શૈધવું જોઇએ કે જનોના મહાવીર પહેલા તેવીસ તીર્થંકર હતા. જૈન ધર્મ એટલે મહાવીરની પહેલા કયારને યે હતો. મહાવીર તો જૈન તત્વજ્ઞાનનો છેલ્લો-અંતિમ પયગમ્બર. વળી ઋષભનાથનું નામ અને હેને સંકેત જે વેદ જેવા હિંદુઓના પુરાણું પુરાણોમાથી નીકળી શકે તે એમજ હમજવાનું રહ્યું કે જૈન ધર્મ તે વખતે થે હતો. હવે વિચારે કે ઋષભનાથ જૈનોના આ ઉત્સર્પણ કાળના પ્રથમ તિર્થંકર-તે પહેલા થઈ ગયેલા જૈનેના વીશ હેવા તિર્થ કરોના નામ જન શાસ્ત્રો બતાવી શકશે. આવી તે તિર્થંકરની અનંતાનંત પેઢીઓ જૂનાગમ માને છે અને લોકોને કહી શકે છે, તે કહેવું કે જૈન ધર્મ હમણાજ શરૂ થયો તે ચોખ્ખી કમઅક્કલ નથી ? વેર બુદ્ધિ નથી? અર્ધદગ્ધતા નથી ? બીન જવાબદારી નથી? અને જ્યાં સુધી ભૂતકાળના પડદાઓ ભારતીય ઇતિહાસ ચીરી શક્યો છે. ત્યાં સુધી તે જનધર્મની હયાતિ આપણને ઐતિહાસીક દ્રષ્ટિએ પણ મળે છે. પ્રખ્યાત વિદ્વાન મેજર ફાઁગ પણ પિતાના પુસ્તકમાં કહે છે કે "Jainism thus appears as the earliest faith of India (P. 16)... Jainism --the undoubtedly prior faith of very many i Short Studies of comparative religions, (૩૦). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. millions through untold milleniums (P,2).It existed in Oxiana buyond Himalayas 2000 years before Christ (P. 29!.... Jews. (evidently Essenes. derived :rom Jan Indian philos0phers wonderful fortithde in life, diet and continence. (P. 44) ......all upper, western, north central, India was then say 1500 to 82 B.c and indeed from unknown times uled by Turanians conviniently called Dravids but there also then existed throughout Upper india on ancient and high'y organized religion philosofical, ethical and severly ascetical namely Jainism .. Long before Aryans reached the Ganges or even the Saraswati, Jains had been taught by some 22 prominent saints or Tirthankaras prior to the historical, 23rd Parshwa of the 8th or 9th century B, c (P. 243.)—*' ભાવા:–“આમ જૈન દર્શન એ હિંદમાં પ્રાચીનમાં પ્રાચીન ધર્માં જણાય છે (પૃ. ૧૬)...જૈન મત એ ચોક્કસ જુનામાં તુને લાખા માણસાને હજારા વર્ષો સુધી રહેલા છે (પૃ. ૨) હિમાલયની પેલી બાજુ 'એકસ્યાના'માં આજથી ચાર હજાર વર્ષ પહેલા તે હતા (પૃ. ૨૯)—દેખીતી રીતે તેા યાહુદીઓએ હિંદી જૈન તત્વવેત્તાએ પાસેથી જીવનની રહેણી કરણી, સયમ અને ખારાક પરના પ્રતિબંધ મેળવ્યા (પૃ. ૪૪ —સઘળા ઉત્તર અને પશ્ચિમ હિંદુ પર, તેમજ મધ્ય હિંદના ઉત્તરના પ્રદેશ પર દ્રવિડ લેાકેાની સત્તા કેટલાંયે (આપણે નથી જાણતા તેટલા) વર્ષો થયા હતી અને તે વખતે પણ ખાસ કરીને ઉત્તર હિંદમાં એક પ્રાચીન, સારી રીતે વ્યવસ્થીત, તત્ત્વજ્ઞાન, સદાચાર અને તપસ્યાી પરિપૂર્ણ એવા ધ (જૈન ધર્મા) અસ્તિત્ત્વ ધરાવતા હતા.-આાદિમાં ગગા અથવા તે સરર્વિતના કિનારે આવ્યા તે પહેલાં કેટલાંયે પાંથી જતાને હેમના પાર્ડ આવીસ તિર્થંકરે! તરફથી શીખવવામાં આવ્યા હતા. અને આ ધર્મના (૩) ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપસ્તા. સ્વતંત્રતા. બધું પેલા ઇસ્વી પૂર્વે ૮ મી કે નવમી સદીના અતિહાસીક પાર્થનાથી તે પહેલાંજ (પૃ. ૨૪૩)...” અને પેલા અજૈન વિદ્વાન લાલા કન્નમલ એમ-એ. પણ ૧૯૦૪ ના ડિસેમ્બર અને ૧૯૦૫ ના જાન્યુઆરી માસના થિયેસેફ્રિીસ્ટ પત્રમાં લખે છે કે – જૈન ધર્મ એ એક એવો પ્રાચીન મત છે કે જેની ઉત્પત્તિ તથા ઇતિહાસને પત્તો લગાવ ખરેખર સૌથી વિકટ છે.” વળી હમણું મોહન–જો–ડેરે નામના સિંધ પ્રાન્તના એક ગામનું ખોદકામ ચાલી રહ્યું છે તે પણ તપાસે. આજથી છ હજાર વર્ષ પહેલાની વસ્તુઓ હેમાંથી નીકળેલી હોવાનું જણાવવામાં આવે છે. હેમાં કેટલાક મુદ્દાઓ એવા છે કે જેની ઉપરનાં ચિહ અવશ્ય જૈન ધર્મ સાથે સંબંધ ધરાવે. જેમકે બળદ અને હાથી. બળદ એ જનેના પ્રથમ તિર્થંકર શ્રી ઋષભદેવનું ચિ૯ ગણાય છે. જ્યારે હાથી તે તિથિ તિર્થંકર શ્રી અજીતદેવનું ચિન્હ ગણાય છે. આ મુદ્દાઓ પર હજી બીજે ચિ મોત ભાષામાં (Pictographic) એક લેખ છે કે જેની શરૂઆતમાંજ એક ચક્ર દોરેલું છે. સંભવ છે કે તે ચક્ર જે જૈને માન છે તે તિર્થંકરનું “ધર્મચક્ર હશે. કેટલાંયે જન પ્રાચીન સ્થાનમાં ધર્મચક્ર અંકિત મળે છે અને એ ધર્મચક્રને જેનેનું ખાસ ધર્મ ચિન્હ માનનાર એવા કેટલાયે વિદ્વાને છે. (agai Prelust nie ludi. ų. 922 411 The Jiu: stoop & other got quiries of Sluttrplote no. 7 સંnd II) અને બીજુ, આજ ખોદકામમાંથી “સ્તુપ' પણ નીકળ્યા છે. આપણે જાણીએ છીએ કે બાદ અને જન સિલય બહુપ'ની બીજે ઉછે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, કયાંયે પદ્ધતિ નથી. આ “તુપ જમનાજ હોઈ શકે કારણું બૌદ્ધ ધર્મ ઇ. સ. પુર્વ ૬ ઠ્ઠી સદી પહેલા નહતો અને તેને ઇ. સ. પુર્વ ૮ મી સદી પહેલાને એક “સ્તુપ' મથુરામાંથી હાલ મળી આવ્યા છે. અને છતાં જે ઇતિહાસકારે સ્વેદ અને યજુર્વેદને પ્રાચીન પ્રત્યે માનતા હોય તો હેમાં તે ખાસ જૈન તિર્થકરેનું વર્ણન છે. અને તે છેક બાવીશમાં અરિષ્ટનેમી અને વીશમાં શ્રી મહાવીરનું.. જુઓ આપણે કેટલાંક સુત્રે પણ જોઈએ – स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्तिः नः पूषा विश्ववेदाः ।। स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ।। ... ( દ્ર અ. ૧ ય ર રા નં૬ મા મુદ્રિત), . ભાવાર્થ –“મહા કીતવાન દન્દ્ર, વિશ્વવેત્તા પૂષા, તારૂપ અરિષ્ટનેમી અને બ્રહસ્પતિ હમારું કલ્યાણ કરે.” वाजस्य नु प्रसव आवभूवेमा च विश्वा भुवनानि सर्वतः । स नेमिराजा परियाति विद्वान पुष्टिं वर्षवमानो अस्मे स्वाहा ।। | ( ગુર્વેઃ અ. ૧ મત્ર ર૧) ભાવાર્થ –“સંસારના સર્વભૂત છોને માટે ભાવયજ્ઞને પ્રગટ કરવાવાળા ધ્યાનનું સંપૂર્ણ વર્ણન કરીને જે નેમિનાથ પિતાને કેવલજ્ઞાનાદિ આત્મચતુષ્ટયના સ્વામિ અને સર્વ કહે છે અને જેના દયામય ઉપદેશથી જીવને આત્મ સ્વરૂપનું વધુ જ્ઞાન થાય છે હેને હમારી આહૂતિ .” 'अईन् विमर्षि सायकान धन्वाईनष्कं यजतं विश्वरूपम् । अईन्निदं दयसे विश्वमभ्यं न वा ओ नीयो रुद्रत्वदस्ति"। ગરવેદ્ર મ. ૨ મ. ૭ ૪૭. (૩૩). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈનવ. ભાવાર્થ: હે અંત હંમે ધરૂપી ભાણાને, ઉપદેશ રૂપી ધનુષ્યને અને આત્મ ચતુષ્ટયરૂપી આભૂષણાને ધારણ કરેલાં છે, હમે આ સંસારના સઘળા જવાની રક્ષા કરે છે. અર્થ જૈન મત પ્રમાણે એસતે આવે તે લેવા) કામાદિ નાશ કરવાવાળા હમારા જેવા કેપણ બળવાન નથી.’' અહિં કહી દેવું જોઇએ કે જૈનેાના પાંચ નમેકાર મંત્રમાંના પેહલામાં જેને નમન કરવામાં આવે છે તે અહુ ત. અ`ત એ મેક્ષમાં પહેાચી ગયેલા આત્મા નથી. તે મેાક્ષના રસ્તા ઉપર છે. આ કર્મીમાંથી ચાર ભયંકર કર્મને! ક્ષય સંપૂર્ણ રીતે હેમણે કરેલા છે. · સસારીક જીવડા માટે સિદ્ધમાંથી વધૂ પ્રેરણા ન મળે પણ અંતમાંથી, એમ જૈનાગમાએ વર્ણવેલું હાવાથી મંત્રામાં અહંતનું નામ સિદ્દ કરતા પહેલુ` સ્મરવામાં આવે છે. સાથે સાથે તમેાકાર મંત્ર પણ કહી. દઉં:— ણમા અરિહંતાણં, ણમેા સિદ્ધાણું, ણમા આયરિયાણં, ણમા ઉવજીઝાયાણ, ણમા લાએ સવ્વસાહૂણ”, જેના અર્થ અંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સ સાધુઓને અનુક્રમે નમસ્કાર થાએ તે થાય છે. आतिथ्यरूपं मासरं महावीरस्य नग्नहुः | रूपमुपसदामेतत्तिस्रो रात्रीः सुरा सृता ॥ (‘રક્ષા’ તે દુગુ ણાને ܪ આમાં શ્રી નગ્ન સાધુ મહાવીર ભગવાનનું નામ આવે છે. (૩૪) = : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (જીતેંટ અ. ૧૨ મંત્ર ૧૪) www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ અનાહિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, नग्रहं रामो न मे वांछा भावेषु च न मे मनः । शान्तिमास्थातु मिच्छामि स्वात्मन्येच जिनो यथा । (યોગવાસિષ્ઠ અ. ૨૨. સ્ટોવ ૮) ભાવાર્થ “હું રામ નથી. મહારી વાંછા પદાર્થોમાં નથી, હું જિનની માફક મહારા પિતાના આત્મામાંજ શાન્તિ સ્થાપિત કરવા ઇચ્છું છું.” વળી હવે માર્કડેય પુરાણું લઈએ તે હેમાં પભદેવનું નામ આવે છે. અને ભદેવ તે જનેના પ્રથમ તિર્થંકર એ ખુબજ હતો. બીજું ભાગવતમાં ( ૧ ૨. પૃઇ ૨૬૬) પણ જૈનોના પ્રથમ તિર્થંકર શ્રી રાષભદેવને મહર્ષી કહી એમના ઉપદેશની ખૂબ પ્રશંસા કરી છે. “શુકદેવજીએ ઋષભદેવને પ્રણામ કેમ કયાં ?'આ પ્રશ્નના ઉત્તરમાં ભાગવતના ટીકાકાર લાલા શાલીગ્રામ લખે છે કે:-“શવભદેવજીએ જગતને મોક્ષ માર્ગ બતાવ્યો અને પિતે પણ મોક્ષ મેળવવાનાંજ કાર્યો કર્યા અને આજ માટે શુકદેવજીએ નષભદેવને નમસ્કાર કર્યો છે.” - ઋષભદેવના ઉપદેશ માટે આપણે ભાગવતનું બીજું એ રસ લઈએ – एवपनुशास्यात्मजान् स्वयमनुशिष्टानपि । लोकानुशासनार्य महानुभावः परमसुहृद भगवानृषभो देव ।। (રવાણ ૧. અ. .) કે જેમાં “નગ્નતા’ માટેના અપભદેવજીનાં વચને છે. આવું આવું તો હિન્દુઓના કેટલાયે જુના પુરાણ ગ્રન્થોમાંથી જૈનોને લગતું મળી આવશે અને જે તે ગ્રન્થ ઉપર કેદ પણ આધાર રાખવામાં આવે અને હેમને એતિહાસીક કોઇપણ દષ્ટિથી (૩૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ, સિવકારવામાં આવે તો એ ભુલી નથી જવું હતું કે, જૈન અને હેમને જૈન ધર્મ તે ગ્રન્થ અને તે તત્ત્વજ્ઞાનને માનનારાઓ કરતાં જૂના છે–પ્રાચીન છે. ગ્રન્થ વાંચી નિષ્પક્ષપાત પણે કહેનાર વિદ્વાની જરૂર છે અને ચોક્કસ જગતને તેથી તે જાહેર થઈ શકે કે જૈન ધર્મ ઘણો જ પ્રાચીન છે-એટલે કે જેની તારીખ શોધવા હાલના ઇતિહાસ અને ઇતિહાસકારે પાસે સાધનો પણ નથી. તે હવે એ પ્રશ્ન ઉઠે છે કે જન ધર્મ એ હિન્દુ ધર્મની શાખા તે નહિ હોય? હેનું તત્ત્વજ્ઞાન હિન્દુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં જરીક ફેરફાર કરી ગઠવવામાં તે નહિ આવ્યું હોય? અહિં ફરીથી ચેતવવાની જરૂર છે. અને અહિ દરેકના બુદ્ધિવાદને ફરી જગાડવાની જરૂર છે. હેમને સુણાવવાની જરૂર છે કે હેવી કલ્પના કરવાની ખોટી મૂખ અને ઉતાવળ તેઓ ન કરે. એક બીજો ખુલાસે કરી લઉ હિન્દુ ધર્મ એ શબ્દજ બટે છે. હિન્દુ એ કોઇ ખાસ ધર્મજ નથી. હેને હેનું વતન્ચ તત્વજ્ઞાનજ નથી. હેને હેના વ્યક્તિત્ત્વ દર્શાવતા ભિન્ન કાયદાઓ નથી. વેદાન્ત જેવું કોઈ ખાસ દર્શન લઈ હેને આધારે થયેલાં અન્ય દર્શને આપણે ભેગાં ગમે તે કદાચ “હિન્દુ તત્વ જ્ઞાન એ શબ્દ ઘટે. સાંખ્ય દર્શન, પાતંજલિ દર્શન, અને એવાં બીજ નૈયાયિક તથા વૈશેષિક દર્શન એકજ મૂળમાંથી નીકળેલાં અને તેથી અન્યની શાખારૂપ કહી શકાય. જન જાતિ એ શબ્દ જ ખેટે છે. જૈન” એવી કોઈ ખાસ જાતિ જ નથી. જેની એિ પુરેપુરી રીતે એક ધર્મ છે. ટૂંકમાં કહું તો હિન્દુ ધર્મ નથી–જાતિ છે. જૈન જાતિ નથી-ધર્મ છે. જે જાતિને સવાલ આવતો હોય તો જન હિન્દુ ગણી શકાય પણ ધમને સવાલ આવતા હોય જેને કદિ હિન્દુ નજ કહેવાય. એક જાતિના માણસે જુદુ જુદુ તત્ત્વજ્ઞાન ચક્કસ માની શકે. આ વિષયમાં નીચેનું લખાણ જુએ – ઉs) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, I "As regards the objectionable statement. viz. 'Jainism is not a separate religion or faith but only a sect-1 regret, i: should have crept though unintentionally and inadvertently in my letter. It was wholly due to a confusion of two words-religion and community. The term Hindu religion is a misnomer. Hindu' is a name of the community comprising all persons professing religions to the Indian Origin-Vedic Buddhism, Jainism, Sikbism etc. what I intended to show was that the Jain community was not different from the great Hindu community though they may be following diffe rent lines of philosophy and thought. Instead oi community, the word 'religion' crept in due to the interchanging and loose use of the terms in vernacular language હું માનું છું કે ટુંકી દ્રષ્ટિવાળા સૌ કેઇને ઉપરનું સંતોષ આપો. પણ આપણે એટલાથીજ-ફક્ત વાકયથીજ (Statements)–રાજી નહિ થઈએ. જૈનધર્મ અન્ય કોઈપણ ચાલુ તત્ત્વજ્ઞાનની શાખા તેથી અને નજ હોઈ શકે તે માટે ખાસ સાબીતીઓ જોઈશું. ૧. હિન્દુ જાતિમાં ઘટતા જન અને બૌદ્ધ સિવાય લગભગ સર્વ કે વેદને ધર્મ પુસ્તક તરીકે માને છે. (જે સુગમતાની ખાતર હિન્દુધર્મ એ શબ્દ પ્રયોગ ચાલુજ રાખવું હોય તે હેને અર્થ હિંદુ જાતિઓને ધર્મ એમ નહિ થઇ શકે અને જો એમ પણ કરવું હોય તો સુખેથી અને ખુશીથી જૈનેને અને જનધર્મને હેમાંથી અલગ રાખીને જ કરવું. નકામે જૈનધર્મને ન સંડોવે. અને આમ અત્યાર સુધી સંડવ્યાથીજ “જનધર્મ” એ હિન્દુ ધર્મ' ની શાખા જ છે, એમ સાધારણ જનતાના અજ્ઞાન 1. Letter of Mr. S. S, Navare, secretary to the Bombay, Hindu Provincial Mahasabha published in Jain: Yugo (ata અ) died 1-9-1931. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ ભેજામાં ઠસી જવા પામ્યું છે.) વેદને ધર્મ પુસ્તક માન્યા પછી હૈના જુદા જુદા અર્થાને લીધે અને હૅની ઉપર જુદી જુદી પ્રકારનાં ભાષા–આવરણા હુડાવવાને લીધે જે કાંટા પડી ગયા છે તે શાખા કહેવાય. ઇસ્લામમાં જેમ શીઆ અને સુન્ની, જૈતામાં જેમ શ્વેતાંબર અને દિગંબર જૈન તે અન્ય કોઇ સાથે હેવા અબજ નથી. છે. ૨. જૈન ધર્મી જગતને અનાાદ, અકૃત્રિમ અને સ્વતંત્ર માને છે. રેક આત્માની સત્તા ભિન્ન ભિન્ન માને આત્મા નિત્ય હોવા છતાં અવસ્થાની અપેક્ષાએ અનિત્ય તે કહે છે. આત્મા ચેાતાના અશુદ્ધ ભાવાથી પોતેજ કર્યા બાંધે છે અને શુદ્ધ ભાવેથી પે!તેજ તે કર્માંના ક્ષય કરી દે છે; મુક્તાવસ્થામાં આત્મા પેાતાની સત્તાને સ્થિર રાખ્યા છતાં પરમાત્મા બની રહે છે; કના પરિપાકને લીધે સુખ દુ:ખ થાય છે; જગતમાં મૂળ છ દ્રવ્ય છે—જીવ, પુદ્ગલ, ધ, અધ, આકાશ અને કાળ–આ બધુયે જૈન ધર્મનું હેવું—જ્યારે વેદાન્ત કહે છે કેઃ–આ દ્રશ્ય જગત અનેક બન્ને એક છે. જગત બ્રહ્મરૂપ છે. બ્રહ્મમાંથી જગત પેદા થયેલું છે અને બ્રહ્મમાં તે વિલય પામી જશે. (જુઓ, વેદાંત દણુ’ વ્યાસ કૃત. ભાષા પ્રભુદયાળ, મુદ્રીત ૧૯૫૯ મુ બાઈ) જૈતાને તે જરીયે સ્વિકાય નથી. ૩. જૈન ધર્મ જીવને પરિણામી, કર્તા અને ફળ ભેાક્તા માને છે, જ્યારે સાંખ્યના સિદ્ધાન્ત છે કે પુરૂષ અપરિણામી છે, અકોં છે, જડ પ્રકૃતિજ કર્તા છે, અહંકાર શાંતિ વગેરે પ્રકૃતિના વિકાર છે અને કુળ ભેાક્તા આત્માજ છે. (જીએ ‘સાંખ્ય દર્શન’ મુદ્રિત ૧૯૫૭) આટલી તદ્દન વિરૂદ્ધ બાબતામાં જૈનમત અને સાંખ્યમત એક ક્વી રીતે થઇ શકે? આથી તેા ઉલટુ સાખીત થાય છે કે બન્નેમાં સામ્ય મૂળ છે જ નહિ. (૩૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. ૪. મિમાંસક દર્શન વેદને અપૌરૂષય માને છે જ્યારે જેને પોકાર કરે છે કે કેઈ પુસ્તક અપૌરૂષય હેઈજ નથી શકતું. ૫. નિયાયિક ઇશ્વરને કર્તા અને ફળદાતા માને છે. તેઓ કહે છે કે આ જીવ અજ્ઞાની છે. એનું સુખ દુઃખ સ્વાધિનતા રહિત છે. તે તે બિચારે ઇશ્વરની પ્રેરણાથી સ્વર્ગ અથવા નર્કમાં જાય છે. જે જીવને મુકિત મળેલી છે તેયે પરમેશ્વરને તાબે છે, તદ્દન સ્વતંત્ર નથી. (જુએ સર્વ દર્શન સંગ્રહ પૃ. ૧૩૯) જ્યારે જૈને આવી. ઘેલી કલ્પનાઓ નથી કરતા તેઓ ઇશ્વરને કર્તા અને ફળદાતા નથીજ માનતા. ઇશ્વર વિષે હું ધારું છું કે હે પૂરતું લખ્યું છે. ૬. આચારની રીતથી એમ કહેવામાં આવે કે જૈન મત હિન્દુ જાતિના અન્ય તત્વજ્ઞાનમાંના આચાર કરતા કંઇ વિશેષ આચારકંઇક નવીન અને Original આચાર નથી દર્શાવતો તો તે ખોટું છે. ચોખ્ખી રીતે સ્પષ્ટ છે કે જૈન સાધુઓ અને જન શ્રાવકે અન્ય માનવીઓ કરતાં પુષ્કળ ભિન્ન એવું જીવન વિતાવે છે ૭ મહાવીર ક્ષત્રિય હતા તેથી હિન્દુ હતા અને જિન ધર્મના વળી તે છેલ્લા તિર્થંકર હતા. શા માટે જેને હિન્દુ ન ગણવા? જાતિ અને ધર્મને તફાવત આ પ્રશ્નનો જવાબ તરતજ વગર અડચણે આપશે. નકામી આવી હાસ્યાસ્પદ દલીલો કરવાની કેઇએ ઉતાવળ. ન કરવી. ૮. બૌદ્ધધર્મ પદાર્થને નિત્ય નથી માનતા, આત્માને ક્ષણિક માને છે. જ્યારે જનધર્મ આત્માને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય પણ અવસ્થાની અપેક્ષાએ અનિત્ય માને છે. જનધર્મના છ દ્રવ્યો પણ બૌદ્ધો માનતા નથી. ૯. ગૌતમબુદ્ધ શરૂઆતમાં જૈન મુનિ પિડીતાશ્રવના શિષ્ય હતા અને પછીથી “મૃતક પ્રાણીમાં જીવ નથી હોતો' તે શંકાને લીધે જ (૩૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. - હેમણે નવીન મત સ્થાપન કર્યો. વિચાર કરજો કે જેનમત હેની શાખા તે કયાંથી જ હોઈ શકે ? ૧૦. પ્રો. જેકોબી કહે છે – "The Buddhist frequently refer to the Nirgranıbas or Jainas as a rival sect bnt they never so much as hint, this sect was a newly founded one. On the contraiy, from the way in which they speak of it, it would seem that this sect of Nirgianthes was at Fuddha's time already one of Iong standing or in other words, it seems probable that Jainism is considerable order ihan Buddhism. | ભાવાર્થ:–બાએ વારંવાર જૈનેને પિતાની હરિફાઈ કર નારા કહ્યા છે પણ એમ તો કદી નથી કહ્યું કે જૈનધર્મ એ તાજેજ પ્રસ્થાપીત છે. એથી ઉલટું, જે રીતે બૌદ્ધો જૈન માટે બોલે છે તે ઉપરથી તો એમ સાબીત થાય છે કે બુદ્ધના સમયમાં નિગ્રંથોને ધર્મ ઘણુંયે વર્ષોથી હતો એટલે કે સંભવિત છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં કેટલાયે પ્રાચીન હશે. ૧૧. ડો, રાઈ ડેવીડઝ લખે છેઃ J. «The Jains have remained as an organized community all through the history of India from before the rise fo Buddhism down to day: | ભાવાર્થ– ભારતના ઇતિહાસમાં બૌદ્ધ ધર્મના બહુજ પહેલાંથી જૈન લેક એક સંગઠિત જાતિરૂપમાં ઉતરતા આવી રહ્યા છે.” ૧૨. લોકમાન્ય તિલક લખે છે- “બૌદ્ધ ધર્મની સ્થાપના પહેલાં જન ધર્મનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. બૌદ્ધ ધર્મ પછીથી થયો તે ચોક્કસ છે.” a buddhist Inpix. Pag143 ૨. “કેશરી” ૧૩-૧૨-૧૯૦૪. (૪૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા વળી આ શીવાય મી. હંટર પિતાના “Indian Empire' માં અને એલ્ડન વર્ગ એમને એમ પણ સાક્ષી પુરે છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા હેઈજ ન શકે. તે બન્ને ઘણુજ જુદા છે. બૌદ્ધોના પુસ્તકમાં જેને વિષે, હેમના શબ્દો વિષે પુષ્કળ સંકેત જોવામાં આવે છે–એટલે બધે કે ખરી રીતે જોતાં તે એમ કદાચ સાબીત થઈ શકે કે બૌદ્ધ ધર્મ જનમતમાંથી નીકળ્યું હશે. ૩ પણ એમ સાબીત કરવાની ખરી કે બેટી પણ જનો દ્વેષી બુદ્ધિ નહિ બતાવે. એ તો જ્યારે પિતાની જ ઉપર આક્રમણે આવી પડતાં જ હોય ત્યારેજ તાલ, તરવાર વગેરેથી સામનો કરવા તૈયાર રહેવાના. જનોએ હજી સુધી પિતાને બચાવ બુદ્ધિવાદથી કર્યો છે અને જ્યાં સુધી જગત બુદ્ધિવાદને નહિ ભૂલે ત્યાંસુધી જૈન મતને કયાંથીજ ભૂલે? મનુષ્યમાં બુદ્ધિ છે ત્યાંસુધી જિનમત કાયમ જ રહેશે. તે જ ક્યાં કયાં રહેતા? હેમની વ્યાપકતા કેટલી હતી ? દેખીતા પ્રમાણેથી તે કહ્યા વિના ચાલેજ નહિ કે તેઓ એક વખત આખા ભારત દેશમાં હતા. બૌદ્ધ ધર્મ એક વખત પ્રભાવશાળી હતો છતાં તે હાલ હિંદમાં નથી. જૈન ધર્મ અનેક સમયે પ્રભાવશાળી રહ્યો છે અને હજીયે તે હિંદમાં ઠેર ઠેર છે. જેનોની મૂર્તિઓ, મંદિર અને જનીઓ પિતે હાલ ભારતના કેઈપણ ખૂણે એ છે તેમજ પહેલા હતા. હવે હિંદની બહાર પણ એ ધર્મ હતો હેની સાબીતીઓ – 1. When Alexander the great, Came to India, he found many naked saints (Tymnosophists) whc. were Jains, ૩. જન શબ્દોના અર્થ પણ તેઓએ બદલ્યા છે. જેમકે આસવ=પાપ. ખરી રીતે આસવ કર્મોનું આગમન આશ્રવ. ૧, ૨, ૩ માટે જુઓ. "Digambar gain" No. I Vol 28. Page 25. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ, (Ency. Brit urth edition, Vol. XV, Page 128) nesr Taxilla on the north west frontier and was much impressed with their knowledge and penance He at last persuaded one of them to accompany him to Greece. The Greek writer says abcut them: “These men went about naked, inused themselves to hardships and were held in highest honour; that when invited they did not go to the persons Every wealthy house is open to them, even the apartments of the women.' ભાવાર્થ-જ્યારે મહાન સિકંદર હિંદમાં આવ્યો ત્યારે હેણે ધણ નગ્ન જન સાધુએ જોયા. (ઉત્તર સરહદ પ્રાન્તમાં) અને હેમના જ્ઞાન તથા તપશ્ચર્યાની હેનામાં ઉંડી છાપ પડી. તહેણે છેવટે એકને તે ગ્રીસમાં પોતાની સાથે જવા સહમજાવ્યું. ગ્રીક લેખક તેઓ માટે લખે છે કે આ માણસે સંકટની જરીયે પરવા કર્યા વિના નગ્નજ ફરતા અને લોકોમાં તેમની મહેોટામાં મહેદી પ્રતિષ્ઠા હતી. આમંત્રણ મળે એટલે તેઓ બીજાને ત્યાં ન જતા. દરેક શ્રીમંત કુટુંબો હેમના માટે ખુલ્લાં હતાં–સ્ત્રીઓના ખાનગી એરડાઓ સુદ્ધાં. 2. "Naked Jain Saint even went to Nubia and Abyssipia, central Asia and Greece, Sweden and Norway, Jawa and Ceylon and preached their religion there, | ભાવાર્થ:–“નગ્ન જન સાધુએ ન્યુબીયા અને એબીસીનીયામાં પણ જતા; મધ્ય એશિયા અને ગ્રીસમાં પણ જતા; સ્વીડન અને તેમાં પણ જતા; જાવા અને સીલેનમાં પણ જતા ત્યાં જઇ પોતાના ધર્મ વિષે લોકોને ઉપદેશ આપતા.' 3.6The Chinese Traveller Hiense Tsong (st, Jullan, Vienna P. 214) who came to India in 7th century A, D. called the Jain saint 'Like' and found the scattered all over India and in Afghanistan. He says " The 'Libi' (Nir Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. granthas) distinquish themselves by having their bodies naked and pulling out their hair." ભાવા:–હિત્યશાંગ નામના ચીની મુસાકરે (કે જે હિંદમાં સાતમી સદી લગભગ આવ્યા હતા) જૈન નગ્ન સાધુએને ‘લીલ્હી'ના નામથી ઓળખ્યા છે. હેંણે જોયું કે તે હિંદના દરેક પ્રાંતમાં અને અફગાનીસ્તાનમાં પણ હતા. તે કહે છે કે શરીર નગ્ન રાખવું અને કેશ લેાચ હાથેજ કરવા-આ તે લીહી’એની વિશિષ્ટતા. ૪. + નેપાળના રાજ્ય ધર્મ તરીકે પણ જૈનધમ રહેલો છે. તેચે ત્યાં નીકળેલા શીલાલેખા પરથી માલુમ પડશે. ૫. અથેન્સ શહેરમાં આજ પણ જૈન શ્રમણની એક સમાધિ જૈનધર્મના પ્રભાવને પ્રગટ કરી રહી છે. ૬. નેપાળના હિમાલય તટના સીમા પ્રાન્તમાં આજ પણ એક જૈન મુનિનું મંદિરે માજીદ છે, ૭. જેરૂસલેમના એક દ્વારનુ નામ આજ પણ ત્યાંની જૈનમની સ્મૃતિ બતાવી રહ્યું છે. ૮. કેસ્પિયા અને રેશમાનીઆમાં પણ એક અસ્તિત્ત્વ હતું. વખત જૈનધર્માંનુ. આથી ચોકખુ જણાશે કે એશીયા અને યુરોપમાં તા સદીઓ પહેલાં જૈનધમ પુણૢ જાહેાજલાલીમાં ઝળકતા હતા. હજી ખીજું તે જગતના ઇતિહાસકારાએ, જગતના ખગાળ શાસ્ત્રીઓએ અને જગતના મહાન શાધકાએ શેાધી નથી કહાડયુ એટલે આપણે એક ચેસ દેખાતાં પ્રમાણે તેા ન આપી શકીયે, પણ એટલું તા સ્પષ્ટ સ્હેમને કે કાર્યે ધમ પેાતાની આવી સાબીતી નહિ આપી શકે અને Digamber Jain' + ૪, ૫, ૬, ૭, ૮ માટે જીએ No. I. Vol 28. Page 84. (૪૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. જૈનધમ જ્યારે આપી શકે છે ત્યારે તે હૈની પ્રાચીનત, વ્હેની સુંદરતાના સકેએ સ્વિકાર ઉત્તમતા અને હૈની સર્વાંગ કરવાજ જોઇએ. થ શકે કે નહિ. ઉડાવી સુધારવા હવે વિચારીએ કે એ જૈન ધર્મ સાવ ધમ મ્રાહ્મણુ ધર્મની એક ત્રુટિને શ્રી મહાવીરે ખડ પ્રયત્ન કર્યાં હતા. અને તે એકજ વૈષમ્યવાદની મહાન ભુલ જે હજીયે સઘળા હિંદુઓને માથે કલંક રૂપ છે. મહાવીરના પ્રયા મહાન હતા. બ્રાહ્મણ ધર્મ કંઇક સુધર્યાં ખરા પણ જૈન ધર્મ–મહાવીરે ઉચ્ચારેલા પેલા સનાતન સત્યા—ખરા જૈન ધમ હંમેશા સુધરેલેાજ હતા. લોકમાન્ય તિલકે પશુ આ બાબતને ખુલ્લી રીતે એકરાર કર્યાં છે. જૈન ધર્મ પાપના વિરેાધી છે—પાપીને નહિ. અધેરમાં અધેાર પાપી પણ જૈન ધર્મ તેટલીજ સ્વેચ્છાથી ધારણ કરી આત્મ કલ્યાણ કરી શકે છે. " महापापप्रकर्ताऽपि प्राणी श्रीजैनधर्मतः । भवेत् त्रैलोक्यसंपूज्यो धर्माकि भो परं शुभम् " || -નમિત્ત । મનોચાવાયધમાંય મતાઃ સર્વે, નન્તવ” || श्री सोमदेवसूरि આ સૂત્રેા પણ મ્હે કહ્યું હૅની સાક્ષી પુરશે. ચ કે નીચ જાતિ લઇને કામે જન્મ્યું નથી. સદ્ગુણ કે દુ'ને લતે મનુષ્ય હેવા કહેવાય છે. આચાર માત્રને લીધે જાતિની કલ્પના કરવામાં ', -- આવી છે નહિ તે કલ્પના સુદ્ધાં પણ તિની તે ન હોત. ધ ધારણ કરવામાં હલકા કે સારા એવા મનુષ્ય જોવામાં નથી આવતા. ગમે તે તે ધારણ કરી શકે છે. કદાચ અન્ય ધર્મોંમાં એવી મજમ્રુત શિલા (xx) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, હશે જે ફાઇ. તેાડી ન શકે, પણ જૈન ધર્મમાં તા હૈવી નકામી અને ખાટી દિવાક઼ા નથીજ. હૈની આજ્ઞાએ કહે! તે આનાએ, હેનાં સૂત્રેા કહી તે સુત્રા, પણ વિજ્ઞાનનેજ આધારે; હેતુ તત્વજ્ઞાન સૌંપૂર્ણ રીતે બુદ્ધિવાદનેજ આધારે; અને હૅનું સઘળુ સર્વ મનુષ્ય હમજી અને હૃદ્યમાં ઉતારી શકે તેવું ત્યારે હુજી કહે જૈન ધર્મ સાવ ધમ થઇ શકે કે નહિ?” જુઓ-આપણે હવે ટુકમાં જૈન ધર્મની મૂળ માન્યતા ગણી જન્મે. ૧. આ લેાક અનાદિ, અનન્ત અને અકૃત્રિમ છે. ચેતન અને જડમય ઇ દ્રબ્યાથી ભરેલું છે, અનન્તાનન્ત જીવ ભિન્ન ભિન્ન છે. અનન્તાન્ત પરમાણુ જડ છે. 11: ૨. લોકનાં સર્વાં દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે. પશુ અવસ્થા બદલવાની અપેક્ષાએ અનિત્ય છે. ', ૩. સંસારી જીવ પ્રવાહની અપેક્ષાએ અનાદિ કાલથી જડ પાપ પુણ્યમયી કર્મીના શરીર સાથેના સબંધને લીધે અશુદ્ધ છે. ૪. દરેક સંસારી જીવ સ્વતંત્ર રીતે પોતાના અશુદ્ધ ભાવાથી ક બાંધે છે. અને શુદ્ધ ભાવાથી કમના ક્ષય કરી મુક્ત પણ થઇ શકે છે. ૫. જેવી રીતે સ્કુલ શરીરમાં લીધેલું ભાજન, પાન વગેરે પોતેજ લેાહી, વીય પ્રત્યાદિ બનીને ફળ આપ્યા કરે છે હેવી રીતે પાપ પુણ્યમયી કર્મીમાં આત્મામાં સ્વયં ક્રોધાદિ સુખ દુઃખ ઉત્પન્ન કરે છે. પરમાત્મા કોઇનેયે સુખ દુ:ખ દેતા નથી. * ! ૬. મુક્ત જીવ અથવા તે પરમાત્મા અનન્ત છે. તે દરેકની સત્તા ભિન્ન ભિન્ન છે. કાઇ કાષ્ઠની અંદર મળતા નથી. (મળીજ ન શકે તે અહિં અર્થ નથી) દરેક નિત્ય સ્વાત્માનન્દ્ ભાગવ્યા કરે છે. ક્રૂરીથી કદી સંસારાવસ્થામાં તે આવતા નથી. મ ∙(na) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. ૭. સાધક ગૃહસ્થ યા ા સાધુ મેાક્ષગામી પરમાત્માઓની ભક્તિ પેાતાના પરિણામેાનીજ શુદ્દીને માટે કરે છે, હેમને પ્રસન્ન કરી ફળ મેળવવાને માટે નિહ. ૮ મુક્તીનું સાચ્ચું સાધન પેાતાના આત્માનું, હેને પરમાત્માની માર્ક શુધ્ધ ગુણવાળા સ્હમજીને, માનીને, હેમાં વિશ્વાસ રાખીને, રાગદ્વેષ મેહ છોડી દઇ ધ્યાન કરવું એ છે. રાગદ્વે માથી કમ અંધાય છે. જ્યારે વ્હેનાથી વિપરીત વીતરાગ ભાવમયી સમાધિથી કુ ઝરી જાય છે. ૯. અહિંસા પરમ ધર્મ છે. સાધુ એનુ પૂર્ણતાથી પાલન કરે છે. જ્યારે ગૃહસ્થ યથાશક્તિ પેાતાના પદને અનુસાર તે પાળે છે. ધર્મના નામ પર માંસાહાર, શીકાર અથવા તેા શાખની ખાતર જીવાની હત્યા કોઇ જૈન નથી કરતા. ૧૦. મુનિની અંતિમ અવસ્થા સંપૂર્ણ પરિગ્રહ રહીતની છે, નગ્નતાની છે. (પીંછી હિંસા ત્યાગને માટે, મંડળ અને શાસ્ત્રી તે રાખી શકે) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને ત્યાગ આ પાંચે મહાવ્રતાને તે પૂર્ણ રીતે પાળે છે. આચાર અને ચારિત્રની કલ્પનાયે સૌથી વિકટ છે. પરિગ્રહ તેના અને હવે જુદા જુદા દનની સાથે જૈન દનને સરખાવવું સુગમ થઇ પડશે. ૧ વેદાન્ત મત-થે ુ ધણું આપણે પહેલાં આવી ગયું છે અને હવે કેટલાક ખાસ ત્રાજ લઇએ. जन्माद्यस्य यत इति (वेदान्तदर्पण' व्यासकृत अ. २ सत्र २.) જન્મ, સ્થીતિ, નાશ એ એનાથી થાય છે. એ એટલે વૃક્ષ અને આ બ્રહ્મનું લક્ષણું. (૪૬)’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. नित्यस्सर्वसम्सर्वगतो नित्यतृप्त । शुद्धबुद्धमुक्तस्वभावो विसानमानन्द ब्रह्म ॥ (पृ. ३०) બ્રહ્મ નિત્ય છે. સર્વજ્ઞ છે, સર્વ વ્યાપી છે, સદા તૃપ્ત છે. શુદ્ધ બુદ્ધ મુકત સ્વભાવ છે. વિજ્ઞાનમયી છે, આનંદમયી છે. મારાદ્ધિાતI (. ૨ સત્ર ૨૨) આકાર બ્રહ્મ છે. બ્રહ્મનું ચિન્હ હોવાથી. कार्योपाधिरयं जीवः कारणोपाधिरीश्वरः । આ જીવ કાયરૂપ ઉપાધિ છે. કારણ રૂપ ઉપાધિ અવર છે. હવે જન સિદ્ધાન્ત મુકતાત્માને પરબ્રહ્મ, જગતને અકર્તા, અને સંસારથી ભિન્ન માને છે. જીવોની સત્તા ભિન્ન, અનન્ત અને સ્વતંત્ર છે. પરમાણુ આદિ અચેતનની શ્રદ્ધા પણ ભિન્ન છે. અત રૂપ એક બ્રહ્મ માનવામાં તે નીચેને દોષ કહાડે છે. कर्मद्वैतं फलद्वैत लोकद्वैतं च नो भवेत् । विद्याविद्यादयं न स्यात् बंधमोक्षद्वयं तथा ॥ २५ ॥ માત મીમાંસા. જે બ્રહ્મ નિત્ય અને તૃપ્ત છે તે હેનાથી કોઈ કાર્ય નથી થઈ શકતું. જે કાર્ય થઈ શકે તો વિરોધી પદાર્થો તો નથી જ બની શક્તા. અર્થાત શુભ અશુભ કર્મ, સુખ દુખ રૂપ ફળ, લેક પરલોક, વિદ્યા અવિદ્યા, બંધ અને મેક્ષ વગેરે કંઈ નથી થઈ શકતું. આનંદમય હોવાથી હું તેમાં અનેકરૂપ થઈ જાઉં તે ભાવ નથી થઈ શકતે. બે વસ્તુ હોવાથીજ પરસ્પર બંધ અને છુટાપણું બની શકે છે. એકજ શુદ્ધ પદાર્થમાં તે અસંભવિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ * * * જૈનત્વ ૨. સાંખ્ય દર્શન અને પાતંજલિ દર્શનઃ–આમાં બે ભેદ છે: એક કે જે ઇશ્વરની સત્તામાં નથી માનતું; આત્માને નિર્લેપ અકર્તા અને જડ પ્રકૃતિને જ કર્તા માને છે, અહંકાર, શાંતિ, બુદ્ધિ વગેરે આત્મિક ભાવેને પણ સત્વ, રજ અને તમે એ ત્રણ પ્રકૃતિના વિકાર માને છે છતાં ફળભોક્તા આત્માને માને છે. (૧aiા ઢગ' શાસ્ત્ર કંવત ૧૬૫૭.) ગઈ રોપમાં મનાઈ ૨૦૫ મ. ?) પુરૂષ અકર્તા છે છતાંયે ફળ ભોગવે છે, જેમ ખેડુત અન્ન ઉત્પન્ન કરે છે અને રાજા ભોગવે છે. અ e = હં(પૃ. ૪ અ. ૬) અહંકાર જે પ્રકૃતિને વિકાર છે તે ક છે, આત્મા કર્તા નથી. ना नन्दाभिव्यक्तिर्मुक्तिनिधर्मत्वात् । (७४ अ. ५) આત્મામાં આનંદ ધર્મ નથી એટલે આનંદની પ્રગટતા એ મને નથી. બીજું કે જે ઇશ્વરને માને છે પણ ઇશ્વરને એવો કહે છે કે – परमेश्वरः क्लेशकर्मविपाकाशयरपरामृष्टः पुरुषः स्वेच्छया निर्माणकायमधिष्ठाय लौकिकवैदिकसम्प्रदायप्रवर्तकः संसारांगारतप्यमानानां प्राणिभृतामनुग्राहकश्च । | (સતર્શનસંગ્રહ પૃ. ૨૨૫) પરમેશ્વરને કલેશ, કર્મ, વિપાક અને આશય નથી લેતા. તે પિતાનાજ મેળે બનાવેલા શરીરમાં રહીને લૌકિક અને વૈદિક સમ્પ્રદાયની આણ ફેલાવે છે. અને સંસારરૂપ અગ્નિથી તપી ગયેલાં પ્રાણપ્રતિ પિતે ઉપકાર કરે છે અને આ બન્ને માન્યતાઓવાળા આત્માને અપરિણમી માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. पुरुषस्यापरिणामित्वात योगशन प तं-लि-१९०७ ई. स.) જ્યારે જન દર્શન કહે છે કે જે આત્મા અપરિણમી હોય અને કર્તા ન હોય તે હેને સંસાર અને મેલ નથી હોઇ સકતાં અને જે કરશે તે જ ભોગવશે. ખેડુત ખેતી કરીને એનું ફળ કુટુંબ પાલનના રૂપમાં મેળવે છે. રાજા ખેડુતોની રક્ષા કરીને રાજ્ય સુખ મેળવે છે. જડ પદાર્થમાં શાંતિ અને ક્રોધ એ ભાવ. નથી થઈ શકતા. આ બધા ચૈતન્યના જ ગુણે છે. જે શુદ્ધ ઈશ્વર આશય રહિત છે હેને શરીર ધારણ કરીને વળી મહેરબાની કરવાના ભાવ નથી થઈ શકતા. नित्यत्वैकान्तपक्षेऽपि विक्रिया नोपपद्यते । प्रागेव कारकाभावः क प्रमाणं क तत्फलम् ॥३७॥ (માપ્તમીમાંસા) આત્માને જે હંમેશા નિત્યજ માનવામાં આવે તો હેમાં વિકારનથી થઈ શકતા. તો કર્તાપણું વગેરે કરક નથી બની શકતું. હેનામાં પુરેપુરૂં જ્ઞાન નથી થઈ શકતું અને તેમ નહિ થવાથી “આ છોડો'' અને “આ ગ્રહણ કરે” એવું ફળ પણ પ્રાપ્ત નથી થતું–જેના દર્શન ઈશ્વરને સદા આનન્દમય અને પરનો અકર્તા માને છે. જીવ સ્વયં પાપ પુણ્ય બાંધે છે અને સ્વયં મુકિત મેળવી શકે છે, કે.ઇપણ. પ્રકારના ઇશ્વરની કૃપાથી નહિ. ૩. નિયાયિક દર્શન અને વિશેષિક દર્શન આ બન્ને ઘણું ખરું એકજ છે. બન્ને ઇશ્વરને જ કર્મોને ફળદ તા માને છે. “શ્વરવર્ષ પુરા દાનાત” | II | (ચાયર્શન વૃ૦ ૪૨૭). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. પુરૂષના કર્મોનું અફળ થવું–તે જેવું અને જાણવું એમાં ઈશ્વર કારણરૂપ છે. કર્મનું ફળ ઈશ્વરને આધીન છે. "अज्ञो जन्तुरनीशोऽयपात्मनः सुखदःखयोः । ईश्वररितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा" ॥६॥ मुक्तात्मानं विद्येश्वरादीनान यद्यपि शित्वपस्ति तथापि परमेश्वरपारतंत्र्यात्स्वातंत्र्य नास्ति । | (વૈનસંગ્રહ પૃ. ૨૪) આ જતુ અજ્ઞાની છે. એનું સુખદુઃખ સ્વાધિનતા રહિત છે. એ ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગ કે નર્કમાં જાય છે. મુક્તિ પ્રાપ્ત જીવ એજ ઇશ્વરરૂપ છે છતાં તે પરમેશ્વરને તાબે છે, સ્વતંત્ર નથી જ. अनिच्छन्नसद्भावं वस्तु यद्देशकालतः । . तन्नित्यं विभु चेच्छन्तीत्यात्मनो विभु नित्यतेति । १६॥ (सर्वदर्शनसंग्रः पृ० १३६) કોઈપણ દેશ કે કાળમાં આત્મા નિરોધ રૂપ નથી. આત્મા વ્યાપક છે અને નિત્ય છે. विपवान् महानाकारास्तथा चात्मा । (वैशेषिक दर्शन पृ० २४७) એ આકાશ મહાન વિભુ છે. એવો જ આ આત્મા છે. જૈન દર્શન કહે છે કે જેમ સંસારી જવાને કર્મનું ફળ આપવું ઇશ્વરને વશ છે તેમ તેઓને કુમાર્ગ પર નહિ જવા દેવા તે પણ હેન હાથ હોવું જોઇએ. જે ઈશ્વર સર્વજ્ઞ, સર્વ વ્યાપી, દયાળુ અને સર્વ શક્તિમાન છે તો એણે પિત ની પ્રજાને કુમાર્ગ પર જતાં અટકાવવી જોઈએ, પરંતુ જો તમે વું જવામાં નથી આવતું. ઇશ્વની મરજી આથો કર્મના ફળમાં જરીયે જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, આત્મા જે હમેશ નિત્ય હોય તો હેનામાં વિકાર નથી થઈ શકતા. વિકાર વિના રાગ દ્વેષ નથી ઉભવતા કે નથી નાશ પામી જતા. આત્મા સર્વવ્યાપક હોય તો સ્પર્શનું જ્ઞાન સર્વ સ્થાનમાં એક જ સમયે હેવું જોઈએ, જે નથી થતું પણું શરીર માત્રના સ્પર્શનું જ્ઞાન એકજ સમયે થાય છે. એથી આત્મા શરીર પ્રમાણે છે. જે આત્મા મુક્ત થઈ ગયો તો તે ઈશ્વરને પરતંત્ર સંભવિત નથી, કારણુ મુકત એટલે જ સ્વતંત્ર ૪. મીમાંસા દર્શન-આ દર્શન ઈશ્વરની સત્તાને નથી માનતું. આ શબ્દને અને વેદને અપૌરુષેય માને છે. અનાદિ માને છે. યજ્ઞાદિ કર્મને જ ધર્મ માને છે. वेदस्य अपौरुषेयतया निरस्तसमस्तशंका कलांकांकुरत्वेन स्वतः सिद्धम् । (सर्वदर्शनसंग्रह २१८) વેદ કોઇને પણ નહિ બનાવે એવો સ્વયં સિદ્ધ છે જેમાંથી સર્વ શંકારૂપી કલંકના અંકુર પણ નાશ પામી જાય છે. - જ્યારે જિન દર્શન કહે છે કે જે શબ્દ હેઠ વગેરેથી બેલાય છે ને રચનાર કોઈ પુરૂષ જ હોવો જોઈએ. રચાયા વિના એને વ્યવહાર નથી થઈ શકતો. જ્ઞાનને આપણે પ્રવાહ રૂપ અનાદિ કહી શકીયે પણ એની પ્રગટતા કોઈ પુરૂવથી જ થાય છે તેમ માનવું પડશે. શબ્દ નિત્ય નથી હોઇ શકતો. અવસ્થા માત્ર ક્ષણિક છે. જે પુગલોથી શબ્દ બને છે તે મૂળમાં નિત્ય છે. અહિંસા રૂપ ચા, પૂજા વગેરે કદાચ સ્વર્ગનું કારણ હોઈ શકે પણ પશુ હિંસા રૂપ તો નહિ જ. છતાં મુક્તિનું કારણ તો એક શુદ્ધ આત્મ સમાધિજ છે કે જ્યાં ક્રિયાકાંડની કલ્પનાજ નથી રહેતી. ૫. બદ્ધ દર્શન-બૌદ્ધ પણ ઈશ્વરને જગત કર્તા નથી માનતા. * * પશુ હિ નું કારણ તો એ કે જ્યાં ક્વિાકાંની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ, અને એઓ કોઈપણ પદાર્થને નિત્ય નહિ માનતાં બધાને અનિત્ય માને છે, ક્ષણિક માને છે. यत् सत् तत् क्षणिकं (सर्वदर्शनसंग्रह पृ. २०) જે જે અસ્તિત્વ ધરાવતા પદાર્થો છે તે ક્ષણભંગુર છે. જૈન દર્શન કહે છે કે સર્વથા ક્ષણિક માનવાથી એકજ આત્મા પિતાના કરેલા પુણ્ય પાપના ફળને ભકતા નહિ રહે તેમજ તે મોક્ષ અવસ્થામાં પણ નહિ રહી શકે. પર્યાય બદલાવવાની અપેક્ષાથી ક્ષણિક માની શક્રાય છે પણ ત્યારે યે વસ્તુને મૂળ સ્વભાવ નથી તે એટલે એને નિત્ય પણ માનવી જોઇએ. ૬ થિયોસેફી–જે પિતાને હિન્દુ મતને મળતો કહે છે. જડથી ઉન્નતિ કરતાં કરતાં મનુષ્ય મનુષ્ય બન્યો છે. ચેતન અને જડ એ એ મૂળ પદાર્થ જુદા નથી. મનુષ્ય મૃત્યુ પછી કદી પશુ નહિજ થાય. દરેક પ્રાણું ઉન્નતિ કર્યો જાય છે. જુઓ, First Principles of Theosophy By C. Jinrajdas M. A. 1921 Madras: “The great Nebula-It is a chaotic mass of matter in an in tensely beated condition millions and millions of miles in diameter. It is a vague cloudy mass full of energy. It revolves into another Nabula then solar system. The bydrogen, iron and others will be there. They will enter into certain combinations and then will come the the first appearence of life. We shall have a protoplasm ist. form of life, then it takes form of vegetable, then animals and soon lastly man. A soul once become human cannot reincarnate in animal or vegetable forms (page 42.) આમાં વિજ્ઞાનના “નેબ્યુલા’ના સિદ્ધાંત શીવાય અન્ય નવીન જેવું કંઇ નથી. અહિ જૈન દર્શન જરી જુદું પડે છે. તે કહે છે કે જડથી ચેતન શકિત કદી પેદા નથી થઈ.સાકતી. આત્મા સ્વતંત્રનિત્ય પદાર્થ છે અને પર). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. જ્યારે માનવી વધુ પાપ કરે ત્યારે કેમ તે પશુ ક્રીથી ન થાય ? જગતમાં સર્વ આત્મા પોતાના ભાવાનુસાર ઉન્નતિ અને અવતિ કરતા રહે છે. ૭. આર્ય સમાજ-આ પૃશ્વરને ફળદાતા અને કૉં માને છે. મુક્તિ મળવા છતાં જીવ અપન રહે છે. તે ફરીથી સંસારમાં આવે છે. જીવ પરમાત્મા જેવા છે તેમ તેએ નથી માનતા. (જીએ ‘સત્યા પ્રકાશ’ ) મુક્તિમાં જીવ વિદ્યમાન રહે છે, જે બ્રહ્મ સત્ર પૂર્ણ છે હેમાં આનંદપૂર્ણાંક સ્વતંત્ર રીતે આ જીવ કર્યાં કરે છે. (પૃ. ૨૫ર) ‘જીવ મુક્તિ મેળવી કરી સસારમાં આવે છે” (પૃ. ૨૫૪) ‘પરમાત્મા આપણને મુક્તિના આનંદ ભાગવાવી ફરીથી પૃથ્વીપર માતાપિતાના ન કરાવે છે.' (પૃ. ૨૫૫) ‘મહા કલ્પની પછી કરીથી સંસારમાં જીવ આવે છે. હેનું સામર્થ્ય પરિમિત છે. જીવ અનન્ત સુખ નથી ભાગવી શકતા.' (પૃ. ૨૫૬ ) ‘જીવ અપન છે.' (પૃ. ૨૬૨) ‘પરમેશ્વરની મદથી મુક્તિના આનંદ જીવાત્મા ભાગવે છે. મુક્તિમાં આત્મા નિર્મળ હાવાથી પૂર્ણ નાની બને છે અને તેથી વ્હેને નજીકના સર્વ પદાર્થોનું ઠીક ઠીક જ્ઞાન થાય છે. (પૃ. ૨૬૭) જૈન દૃર્શીન આવાં વાક્યાને પરસ્પર વિરાધી કહે છે. એક જગાએ આત્માને પરિચિત નાની અને બીજી જગાએ પૂર્ણ જ્ઞાની અને નિમળ ક્યો છે. આત્મા સ્વભાવથી પરમાત્માના જેવાજ છે. ક્રમ બનનાં કારણા જતાં રહેતાં તે પરમાત્મા જેવા તરતજ થઇ રહેશે. પરમાત્મા દોષ વિનાના જીવને સંસારમાં શા માટે ધકેલી દે? અને જો મેકલે છે તે જીવક્રમ બંધ સહિત હાવા જોઈએ. આને ત્યારે મુક્ત મ કહેવાય ? પરમાત્મા નિવી કાર છે. એનામાં સસાર પ્રચ કરવાના વિકાર નથી હાઇ શકતા. (૫૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ ૮ પારસી અથવા જરથાસ્તી ધર્મઃ-એકજ મુખ્ય પુસ્તકમાંથી તેઓની માન્યતા જાણવા ઉતારા લઈએ. "The Parsi Religion as contained in Zand Avesta by John Wilson D. D. 1843, Bombay.' "The one holy and glorious God, the lord of creation of both worlds has no form, no equal; creation and support of of all things is from that lord. ...Lofty sky, earth, moon and stars have all been created by him and are subject to him...that Lord was the first of all and there was nothing before him and he is always and will always remain...The names of God are specially three: Dadar (giver or creator) Ahurmazd (wise lord), and also (holy), (પ્રભુએજ સવ કાંઇ બનાવ્યું, એના મુખ્યત્વે દાદર, એરમઝદ અને આસા એવા પણુ નામ તે કહે છે.) They worship fire, Sun, Moon, earth, wind and water,” Whatever God has created in the world, we worship to it," (પ્રભુએ જે જે ઉત્પન્ન કર્યુ તે તે તેઓએ પૂજવું એ આદેશ વિચાર કરી જોજો કે આવી સ્થીતિમાં આવા પવિત્ર કમામાં માંસાહાર અને નકામી હિંસાને કયાંથી સ્થાન હોય ?) "Woman who bears a child must observe restriction for 40 days. She must remain in seclusion (પ્રસૂતિ પછી ચાર્લીસ દિવસ સ્ત્રીએ એકાંત ભાગવવું એટલે કે ખાસ કરીને કોઇપણ કૌટુમ્બીક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા એ પણુ પારસીઓને એક આદેશ. આરોગ્ય અને કુરજ સાચવતા.) "He will not be acceptable to God who shall thus kill any himsl, Angel Astondarmad says, O holy man, such the command of God that the face of the earth be kept (૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, clean from blood, filih and carrion!" Angel Amardad says about vegetable, It is not righ: to destroy it uselesly or to remove it without a purpose: - (માસાહારનો સ્પષ્ટ શબ્દોમાં નિષેધ અને સંકષી હિંસાને સંપૂર્ણ ત્યાગ-એ શીવાય આમા બીજુ કંઈ નથી.) • Let every one bind bis waist with sacred girdle since the kushti is the sign of true faiib." (જેને જેવી રીતે રત્નત્રયમાં (સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યક્યારિત્રમાં) શ્રદ્ધા બતાવવા માટે ત્રણ દોરાની ગૂંથેલી જોઈ પહેરે છે (પરીણત પુરૂષ છે દોરાની પહેરે છે) હેવી રીતે ધર્મમાં શ્રદ્ધા બતાવવા કમરે દોરે (કસ્તી) બાંધવાને આદેશ પારસીઓને યે છે. જનોઈની પદ્ધતિ જનમાં હાલ ઘણીજ થોડી રહી છે. કેટલાક પ્રદેશેમાં તે તે નામનીજ છે-) According to thy state of mind...so will thou suffer or enjoy. From good, thou will find a good result and none; ever reaped honour from evil action (જેવું કરશે હેવુંજ મળશે (આપ આ૫). ખરાબ કૃત્યથી. કેનેયે માન મળ્યું નથી. આ ઉપરના વાક્યમાં રહેલી સુભાવના આમ હોવા છતાં પ્રભુને “દાતાર માને અને હેને ભાગ ભજવતે. એ કહેવો તે વિચિત્ર નથી લાગતું? ઉપરના વાકયોથી તો. એમજ કહ્યું કે પ્રભુ પાસે ફકત દુનીયાને બનાવરાવી અથવા તે ઉત્પન્ન કરાવરાવી પારસી તત્ત્વજ્ઞાને હેને બેસાડી જ રાખ્યો છે, અને જે તત્ત્વજ્ઞાન પ્રભુને ન્યાય દેનાર પણ બનાવે તો તે અન્ય ધર્મોમાં અને જેમાં જેટલો વિરોધ પડે છે, જેટલે ફરક રહે છે તેટલોજ પારસીઓમાં અને જેમાં પણ પડે અને રહે. જન શીવાયના અન્ય તત્વજ્ઞાન સાથે પારસી તત્વજ્ઞાનને ઘણું સામ્ય મળી રહેશે પણ જૈન સાથે તે નહિ જ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. ૯ ઈસ્લામ મત પણ કર્તાવામાંજ ગાર્ભિત છે. જનમત તે હૈની રહામે પણ દલીલ મુકશે કે સમાન ઉપાદાન કારણ વિના અકૃતિક પરમાત્મા સૃતિક જગત કેમ ઉત્પન્ન કરી શકે? હવે સ્પષ્ટ દીવા જેવું માલુમ પડી ગયું હશે કે મનુષ્યની ખરી સ્વતંત્રતા કર્યાં છે અને મનુષ્ય પોતાની યુદ્ધિના ઉપયાગ કયાં વધારેમાં વધારે કરી શકે. દિન પ્રતિદીન અત્યારે જગતમાં મનુષ્યની મુદ્િ કાયે ઉપરીપણું સ્વિકારવા તૈયાર નથી રહેતી–ગુલામી ! ત્યારે તે કરેજ કયાંથી ? માનવીની દ્રષ્ટિ મર્યાદા હાલ તદન સુરેખ સ્થીતિમાં ઉધડતી જાય છે, વિચીત્ર પ્રકારના કાળા કે અન્ય કોઇ રંગે હૈમાં વિઘ્ન રૂપ નથી થતાં. અજ્ઞાનતાના લાભ લય ગુરૂવાદની હેરી લહરા શમાવી દેવાની ઘડીએ હવે સમાપ્ત થઇ, તે ખાસ કરીને તત્વવેત્તાઓમાંના કોઇ નેતાઓએ હમજવું જોઇએ. અનેરી કલ્પનાએ અને હેના સુંદર જણાતા કારમા અર્થા કુમળાં મગજ ઉપર ફત ઠોકીજ મેસાડવાના દિવસેા ધ્રુવે પુરા થયા, તે પણ તેઓએ જાણવું જોએ. જાગતુ આટલી બધી પ્રકારનાં નવાં કહેા કે એકમાંથીજ અનેક થયેલાં એવાં કહેા પણ ભિન્ન ભિન્ન તત્વજ્ઞાને જાણી અને સાંભળી કદાચ કાકને વિચાર આવે.-ધમ માંજ ન માન્યુ હૈાય તે કેવું સારૂં ? દુનિયા પરના અનુભવ પરથી કહાડી શકાતું જીવતું અને નગ્ન સત્ય તે તા એક જ્ઞાન પ્રાપ્તીજ અશકય છે”–પણ સમુર, રહેવા છેવટના વિચારા બાંધી લેતાં પહેલાંજ વિચાર કરે. હમારી સામે આ બધું ધરવામાં આવ્યું છે હેને હંમે પચાવવા યત્ન કરો. હજી આપણે જોવા યત્ન કરીશું કે રાષ્ટ્રને પણ ધર્મની જરૂર છે હું અને છે તે તે કયા ધમ સહિ સલામતથી પોતાની જાતને અને પોતાના અગાને બહાદૂર રાખી સૌની પાસે પળાવી શકે. અરે કે (૫૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, સૌ આપે। આપજ પાળે ?' સમાજવાદ એજ જૈન ધર્મ છે. આ કાકા સાહેબ કાલેલકરને નમ્ર અભિપ્રાય અને સમાજવાદ આખું રાષ્ટ્ર માની શકે તે તે અશકય નથીજ તે આપણે રશીયાના જવલંત ઉદાહરણથી નીરખી રહ્યા છીએ. તત્વાની અથડામણુ કદાચ હૈમાં થાય તેા તે દેખીતીજ. આંતર મનનનાં મેલાં માહેને તરતજ શાંત કરશે. 1 ll India Jain Youths, Conference-Bombay 31-12-31 and i1-32. Kaka Kalellkar lecture (40) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ A } } ;. [૪] ભૂળ. જરીક રસકતાની ખાતર જેનું ભૂગોળ પણ જાણવાની જરૂર તે ખરી. જેનો માને છે તેમ એ પણ પેલા સુખી થઈ ગયેલા કેવલજ્ઞાની વીતરાગ પરમાત્માથી જ સંસારી અંતિમ અવસ્થામાં પ્રણીત છે. અમુક વસ્તુ છે તે ન જઈ શકવાથી સાધારણ એમજ પ્રશ્ન થાય કે તે કયાં છે.' જગતમાં વિજ્ઞાને શોધી કહાડેલું એવું કેટલું છે જે આપણે જે તે શકતા નથી પણ અન્યને બતાવીયે નથી શક્તા. પદાર્થની હયાતિ વિજ્ઞાન હેના પરિણામ પરથી પણ ધારી લેવાનું અને માની લેવાનું કહે છે. આપણે તે માનીને જ આગળના પ્રયોગ કર્યો જઈએ છીએ. જૈન ભૂગોળ કદાચ અજબ લાગશે. આપણું કલ્પનામાં પણ તે ચિરસ્થાયી રહેવા ના પાડશે છતાં જેને હેમાં પૂર્ણ શ્રદ્ધા રાખેજ જાય છે. કારણે ખેટાં નથી; એક તે વિજ્ઞાન શાસ્ત્ર છે (૫) - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાળ. અધુરૂં છે; માનવી સઘળું નથી કરી શકયો, નથી જોઈ શકો, હજીયે બિચારો પ્રયોગ અને અખતરાઓ કર્યું જાય છે, અને બીજું વિજ્ઞાન શાસ્ત્રમાં એવી બાબતે મેજુદ છે જે એક વખત વિજ્ઞાનને જ બાધારે સત્ય ગણાતાં અને હાલ જે અસત્યો ગણાય છે. ઉષ્ણતાને દાખલો લે; પ્રકાશનોયે દાખલો લે. વર્તમાન જર્મન શાસ્ત્ર આઈ —ીનની “Relitivity' નો દાખલો લે. કદાચ ન્યુટનના આકર્ષણના (Gravitation) સિદ્ધાન્તને પલટી પણ નાખે છે. રાધાકૃષ્ણ “Scienee transcended its own convictions and meant only a perpetual supersession of one error by another kind of error. Science of higher criticism and comparative religion showed tht the history of Scienee was nothing but a conflict of compeling statements and dogmas each claiming absolute finality. ભાવાર્થ:–“વિજ્ઞાન પિતાનાજ નિર્ણાથી ઘણી વખત પર ગયું છે. અને આમ ભૂલની સતત પરંપરા તે દાખવી રહ્યું છે. ઉંચું વિજ્ઞાન અને સરખામણું કરી કહાડેલ સારભૂત ધર્મ-આ. બને બતાવી રહ્યાં છે કે વિજ્ઞાનને ઇતિહાસ અંતિમતાનો દાવો કરતાં એવાં વિવાદાસ્પદ સૂત્રો અને વાકના રણમેદાન સિવાય બીજું કંઇજ નથી.” જેનેને ઉતાવળ નથી. પોતાનું સઘળું સત્ય કરવા તેઓ પ્રયત્ન નથી કરતા. બીજાએ પોતાનાજ શોખને લીધે કહો કે પછી જગતનું ભલું કરવા કહે પણ જાણે અજાણ્યેયે કંઈનું કંઇ નવીન શેવ્યેજ જાય છે. જેને આત્મ સંતોષ તે મળે જ છે પણ સાથે સાથે ઇછે છે કે બીજાઓ જૈન મતને ખોટો કહેવાને કદીયે પ્રયત્ન ન કરે. વર્તમાન ભૂગોળ મનુષ્ય અત્યારે જોયેલી જમીનની જ છે. જિન જગતની રચનાનું વર્ણન ફક્ત સ્થિર રચનાને જ બતાવવાવાળું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઇએ કે કેટલાયે અકસ્માતાને લીધે જમીન પાણીના રૂપમાં અને પાણી જમીનના રૂપમાં બદલાઇ જાય છે. છતાં થાપું થાડું બાદ કરતાં જૈન ભૂગાળનું વર્ણન તેનું તેજ સ્થિર છે. ખગાળ શાસ્ત્રીએ શેાધ કરી રહ્યા છે, સભવ છે કે વધુ જમીનને પત્તો મળે પણ ખરે, જૈન ભૂગોળને પ્રમાણુ હુમજવા પહેલાં કે પછી ખાટી હુમજવા પહેલાં આપણે શેાધકોના જ્ઞાનની અને અંતિમ સત્યની રાહ જોઇએ તે ખાટું નથી. જૈન શાસ્ત્રો વૃક્ષ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળમાં જીવ બતાવી રહ્યાં છે, વિજ્ઞાને શરૂઆતના બેમાં તે છે તેમ હમણાંજ સાખીત કર્યું—ખીજાં ત્રણમાંયે તે છે એમ કદાચ હવે પછી સાખીત પણ કરે. આમજ ભૂગોળ બાબતમાંયે જાવુ. ૧ આ જગત આકાશ, કાળ, ધ, અધર્મ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યાના સમુદાય છે. ક્ષેત્રની અપેક્ષાએ આકાશ સૌથી હેમાં જ્યાં જ્યાં આકાશ લેાકાકાશ' કહેવામાં મ્હાટુ છે, અનન્ત છે, મર્યાદા રહીત છે. સિવાયના પાંચે દ્રવ્યેા રહેલાં હાય છે હૈને આવે છે. (That is Universe) બાકીના આકાશને અલેાકાકાશ, આ લાકનું સ્વરૂપ, એવી રીતે માલમ પડશે. કે એક મનુષ્ય કેડે હાથ છ પગ પહેાળા કરી ઉભા રહે તે એ આકારનું સ્વરૂપ તરત હમજાશે. એની પૂચી પશ્ચિમ હૈની પહેાળાષ્ટ સાત રાજુ માપ છે. (રાજુ=અસખ્યાત યાજન ) ઉત્તરથી દક્ષિણ હૈની લખાઇ પણ સાત રાજીમાપ છે. ઉચાઇ ચૌદ રામાપ છે. એનું કદ ૩૪૩ ધનરાજી થાય. ગણિતથી આ ગવું અધરૂં નથી. કારણ પહેાળાઇ ઓછી વધતી થતી જાય છે. જેમકે શરૂઆતમાં સાતરાળુ. વળી ઉપર એક રાજી, હેનાથી ઉપર મધ્યમાં પાંચ રાજી અને વળી છેવટે એક રાજી. "" ૧. નેમિચદ્ર સિદ્ધાન્ત ચક્રવતી ત્રિલોકસાર ” માંથી શબ્દશઃ અનુવાદ. 66 (૬૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ભૂગોળ “આ લેકમાં આઠ પૃથ્વીએ છે. સાત નીચે છે, એનાં નામમધ્ય લોકથી તે પાતાળ સુધી રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા,. પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા એ છે. એક એક રાજુના અંતર પર તેઓ એક બીજાથી આવેલી છે. સાતમી પૃથ્વીની નીચે એક રાજુ માપ એવું બીજુયે એક સ્થાન છે અને પ્રામ્ભારા કહે છે. તે પછી લકનો અંત આવે છે. વળી એક પૃથ્વી ઉa લોકના અંતમાં પણ છે. આ લોકની આજુબાજુ ત્રણ જાતની હવાનાં પડળે છે, ધનદધિ પવન જેનો રંગ ગાયના મૂત્ર જેવો છે, ધનવાત પવન જેને રંગ મગના જે છે; અને તનુવાત પવન જેનો રંગ અવ્યા છે. તેની ઉપર ફકત આકાશજ છે. આ ત્રણે જાતને પવન આઠે પૃથ્વીની નીચે પણ છે. લોકની મધ્યમાં એક એવું ક્ષેત્ર છે કે જે એક રાજુ લાંબુ, પહોળું અને ચૌદ રાજુ ઉંચું છે. એને ત્રસનાળી કહેવામાં આવે છે કારણ દિન્દ્રીયાદિ ત્રસજીવ ત્યાંજ જન્મે છે–બહાર નહિ. જ્યારે સ્થાવર જીવ તો સર્વ સ્થાનમાં જીવે છે ને મરે છે. મનુષ્ય, પશુ, નારકી અને દેવ એ ચારે ગતિના ત્રસ જીવ આ ક્ષેત્રમાં જ જોવામાં આવે છે. ત્રસ નાળીનું ક્ષેત્ર ફળ ૧૪ ધનરાજુ છે. તેથી બાજુના ૩૨૯ ધનરાજુમાં ફકત સ્થાવરજ જીવ જેવામાં આવે છે. પહેલી પૃથ્વીના ત્રણ ભાગ– ખંરભાગ જે ૧૬૦૦૦ યોજન મહટ છે. પંક ભાગ જે ૮૪૦૦૦ યજન મહે છે. અને ત્રીજે અબ્બેહુલ ભાગ જે ૮૦૦૦૦જન મટે છે. (અહિ એજનનું માપ પણ જુદું હોય છે.) ખર ભાગમાં એક એક હજાર યોજન મહેટી એવી સોળ પૃથ્વીઓ છે. પહેલીને ચિત્રા જ્યારે છેલ્લીને શૈલા કહેવામાં આવે છે. ખર ભાગ અને પંક ભાગમાં દેવ રહે છે. અબદુલ ભાગમાં પહેલું નક છે. આગળની છ પૃથ્વીઓમાં છ નર્ક બીજા છે. આ સાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. નાઁમાં નાકિને ઉત્પન્ન થવાના અને રહેવાના ક્ષેત્રને કહે છે. સાતે નર્કામાં કુલ ૮૪ લાખ બિલ હેાય છે. પહેલુ ખીજું ન ન C ત્રીનુ નક ચેાથું ન પાંચમું ન ન છડું સાતમું ન S ... ... ... ... . .૩૦ લાખ બિલ. ...૨૫ લાખ ,, ...૧૫ લાખ ...૧૦ લાખ . ૩ લાખ .. .૯૯૯૮૫ ખિલ. ...ફકત ૫ બિલ. ... "9 ‘મલ’ અત્યન્ત જન્મ આ પહેલી પૃથ્વીથી તે પાંચમીના ૩–૪ ભાગ સુધી પુષ્કળ ઉષ્ણતા “છે અને પછી સાતમી સુધી બહુજ ઠંડી છે. જે પ્રાણી પરિગ્રહમાં મેાહી, અન્યાય કર્તા અને હિંસક છે. હેનેા નર્કોમાં થાય છે. હેનુ શરીર ત્યારે વૈક્રિયક બને છે કે જેમાં ખદ લવાની શકિત રહેલી છે. હેનુ શરીર પારાની માફક ટુકડે ટુકડા થઇ જવા છતાંયે ભેગું મળી શકે છે. તેમાં અમૃન્ત ક્રાધ હોય છે, તેએ પરસ્પર એક બીજાને કષ્ટ દે છે. સ્વયં સિદ્ધ, નાગ, વગેરે રૂપ ધારણ કરી શકે છે, સ્વયં શસ્ત્રરૂપ થઈ ખીજાને મારી શકે છે. તેઓને ભૂખ તરસ ખૂબ લાગે છે. દુર્ગંધી માટી તે ખાય છે, અને વેતરણી નદીનું ખારૂ પાણી તે પીએ છે. ભૂખ તરસ કદી મટતી નથી. આયુષ્ય પુરૂં થયા વિના તે મરી પણ શકતા નથીં. આયુષ્ય બહુ મ્હોટાં હેાય છે. ત્રીજા નર્ક સુધી તે અસુર કુમાર દેવ પણ જઇ તેને અંદર અંદર હ્રડાવે છે. શરીરની ઉંચાઇ ક્રમવાર નર્કામાં વધતી જાય છે. પહેલામાં ત્રણ હાથની ઉંચાઇ તા છેલ્લામાં પાંચસા ધનુષ્ય (અહિં ધનુષ્ય' નું માપ પણ બહુ જુદુ હાય છે) તે ઉંચા હૈાય છે. “ખુર ભાગ અને પુક ભાગમાં ભવનવાસી દેવનાં સાત કરેાડ (૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાળ. = આત્તેર લાખ ભવન છે. તે દરેકમાં એક એક જિન મદિર છે. ભવનવાસી દેવ પણ દૃશ પ્રકારનાઃ-અસુરકુમાર, નાગકુમાર, સુપ કુમાર, દ્વીપકુમાર, ઉદ્ધિકુમાર, વિદ્યુતકુમાર, સ્તનિતકુમાર, મિાર, અગ્નિકુમાર અને વાત કુમાર. નારીઓનાં શરીર મનુષ્યના જેવાંજ હોય છે પરન્તુ તે વધુ ભયાનક અને કુરૂપ જ્યારે દેવાનાં શરીર પણ મનુષ્ય સમ હાવા છતાં વધૂ સુન્દર અને આકર્ષીક. ફક્ત અસુર કુમારજ ૫ક ભાગમાં રહે છે. વ્યન્તરદેવ આ પ્રકારનાઃ–કિન્નર, કપુરૂષ, મહેારગ, ગંધવ, યજ્ઞ, રાક્ષસ, ભૂત અને પિશાચ. આમાંથી રાક્ષસ જાતિના દેવ પક ભાગમાં રહે છે અને બાકીના ખર્ ભાગમાં વાસી બની રહેલ છે. બહુ વ્યન્તર મધ્ય લેાકમાં પણ રહે છે. એમનુ જધન્ય આયુષ્ય દશ હજાર વર્ષનુ છે જ્યરે ઉત્કૃષ્ટ આયુષ્ય ભવનવાસીનું એક સાગર અને વ્યન્તરનું એક પલ્ય. આ બન્ને દેવામાં અએ ઇન્દ્ર અને અષે પ્રતીન્દ્ર હાય છે જે રાજા સમાન ગણાય છે. ભવનવાસીઓમાં અસુર કુમારદેવનું શરીર ૨૫ ધનુષ્ય. જ્યારે અન્યનુ દશ ધનુષ્ય ઉંચું હોય છે. વ્યંતરનું શરીર દશ વનુષ્યજ હાય છે. # ક્ષારવર રત્નપ્રભા પૃથ્વીના ખર ભાગની પહેલી પૃથ્વી તે ચિત્રા છે. તે એક રાજુ લાંખી તથા એક રાજુ પહેાળી છે. હેમાં અનેક મહાટ્રીપ અને સમુદ્ર છે. હેમાંના મુખ્યનાં નામ:—૪મૂદ્રીપ, લવણાધિ, ધાતુકીદોષ, રાત્રેષ્ટિ, પુષ્કવરદ્વીપ, પુષ્કરર સમુદ્ર, વારૂણીવરદ્વીપ, વરૂણીવર સમુદ્ર, ક્ષારવરદ્વીપ, સમુદ્ર, ધૃતવરદ્વીપ, ઇતવર સોવર દ્વીપ, સૌર સમુદ્ર, નદીશ્વર દ્વીપ, નંદીશ્વર સમુદ્ર, અવર દ્વીપ, અણવર સમુદ્ર, અણુ ભાર દ્રીય, અરૂણા ભ ૨ સમુદ્ર, કુંડનવર દ્વીપ, કુંડનવર સમુદ્ર, શંખવર દ્વીપ, શ ંખ! - ૬૬, સીકવર દ્વીપ, ચીકવર સમુદ્ર, ભુજં ગવર દ્વીપ, ભુજંગ ૨ - મુદ્ર, કુશગવર સમુદ્ર, ક્રૌંચવર દ્વીપ, ક્રૉંચવર કુશગવર ક્રોપ, હૈં, ય ભરમણું દ્રોપું અને સ્વયં ભ્રમણ સમુદ્ર. {} ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. જખ્યોપમાં સાત ક્ષેત્ર છે –ભરત, હેમવત, હરિ, વિદેહ, રમક, હેરણ્યવત અને ઐરાવત. ત્યાં છે મહા પર્વત છે, જે આ શેત્રને જુદા પાડે છે. જેના નામ અનુક્રમે હિમવતી, મહા હિમવત, નિષધ, નીલ, રૂકિમ અને શિખરી એ છે. એનાં રંગે અનુક્રમે સુવર્ણ ચાંદી, તાવેલું સેનું, નીલ રત્ન, ચાંદી અને સેનાની સમાન છે. આ સાત ક્ષેત્રમાં જે વિદેહ ક્ષેત્ર છે હેની મધ્યમાં બહુજ ઉંચે અને સુંદર એ સુદર્શન મેરૂ છે. બરાબર તે આ મધ્ય લોકની મધ્યમાં જ આવે છે. તેની ઉપર પાવુક વન છે, જ્યાં પાવુક શીલા છે કે જેની ઉપર તિર્થંકરનો જન્મ લેતી વખતે જ ઇન્દ્રાદિ દેવ અભિષેક કરે છે. આ છ પર્વત પર છ મહામૂળ છે કે જ્યાંથી ચૌદ મહા નદીઓ નીકળે છે. એક એક ક્ષેત્રમાં બબ્બે નદીઓ એમ કમવાર વહે છે. મહા મૂળનાં નામ–પ મહાપ, તિગંછ, કેશરી, મહાપુન્ડરીક અને પુન્ડરીક. મહા નદીઓના નામ –મહા ગંગા, મહા સીંધુ; રહિત, રેહિતામ્યા: હરિત , હરિકાંતા સીતા, સીતાદા; નારી, નરકાન્તા, સુવર્ણ ફલા, રૂણ્ય ફૂલા; અને રક્તા, રકતદા. આ મધ્ય લેકમાં બે પ્રકારની વ્યવસ્થા છે-કર્મ ભૂમિની અને ભોગ ભુમિની જ્યાં અસિ, મણિ, કૃષિ, વાણિજ્ય વગેરે કર્મોથી પરિશ્રમ કરીને ઉદર પિપણ કરવામાં આવે તે કર્મ ભૂમિ અને જ્યાં કલ્પવૃક્ષાદિથી ભાગ્ય પદાર્થ પ્રાપ્ત થઈ શકે, સ્ત્રી પુરૂષનું યુગલ સાથેજ પેદા થાય, અને તે યુગલ બીજા યુગલને ઉત્પન્ન કરી સાથેજ નિધન પામે તે ભોગ ભૂમિ. જમ્મુપના ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્રમાં ૧ અત્યારને ભરતખંડ અથવા તે હિંદુસ્તાન પહેલાંના કરતાં બહુજ નહાન છે. ૨ જ્યાં જૈન ધર્મ' સદા જીવત છે. મનુષ્ય મા પાયેજ જાય છે. જે હાલ શોધી નથી શકાયું. ૩ કદાચ હમાલય” પણ હેય ! ૪-૫, કદાચ ‘હિંદ નિજ ગંગા અને સિંધુ હાય ! (૧૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ભૂગોળ. કર્મભૂમિ છે જ્યારે બાકીના ચાર ક્ષેત્રમાં બેગ ભૂમિ છે. આ ત્રણ કર્મ ભૂમિના ક્ષેત્રમાં આર્યખંડ અને મલેચ્છ ખંડ એમ બે ખંડે છે. જે ક્ષેત્રમાં રહેવાવાળા કોઈ પણ ધર્મ ડેપર વિશ્વાસ રાખે છે હેને આર્યખંડ કહેવામાં આવે છે. અને જે ક્ષેત્રમાં રહેવાવાળા ધર્મને બિલકુલ વિચાર પણ કરતા નથી, પરલક, પુણા પાપ, પરમાત્મા, આત્મા વગેરેને હમજતાજ નથી, કેવળ શરીરની ઈન્ડોની ઇચ્છાનુસાર ભોગ વિલાસ કરવામાં મઝા માને છે, તેમજ લીન રહે છે, હેને વેચ્છ ખંડ કહેવામાં આવે છે. ભારત અને અરાવતમાં એક એક આયખંડ અને પાંચ પાંચ પ્લેચ્છ ખંડ છે, જ્યારે વિદેહમાં બત્રીસ આયખંડ અને એક સાઠ ગ્લેચ્છ ખંડ છે. જોતિષી દેવ–હના પાંચ પ્રકાર-સૂર્ય ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. આ બધા મધ્ય લોકની ઉપરની તરફ છે. હેમનું શરીર સાત ધનુષ્ય ઉચું અને આયુષ્ય ૩ ક. એક પત્ય તથા જધન્ય પલ્યને આઠમો ભાગ હોય છે. એમના વિમાન હંમેશા બ લ જ હોય છે. એમાં દેવ પેદા થાય છે અને મારે છે. એમના વિમાનમાં તથા ભવનવાસી, વ્યંતર અને ઉ લેકમાં રહેનાર કલ્પવાસી દેવે ના વિમાનમાં જિન મંદિર હોય છે. મેરૂતલથી દોઢ રાજુ સુધી સૌધર્મ શાન સ્વર્ગોન વિમ ન છે. એથી ઉપર દોઢ રાજુમાં સનકુમાર મન્દ્ર સ્વર્ગ છે. પછી. અર્ધા અર્ધા રાજુમાં છ યુગલ સ્વર્ગ છે તેનાં નમ:-બ્રહ્મ, બતર લાંતવ, કાપિષ્ટ, શુક્ર, મહા શુક, સતાર, સહસ્ત્રાર, અનત, પ્રાણતા આરણ અને અશ્રુત. આમ છ રા માં સો વર્ગ છે. ત્યારબાદ ૧ હિંદને ખંડ ગણવામાં આવે તે હાલની સ્થિતિ અનુસાર કં તથ રહમજાઈ રહેશે. વર્તમાન સાથે સરખાવતાં બીજું ઘણુંયે ધ્યાનમાં લેવાનું છે. શબ્દશઃ ઉપરનું જ યાદ રાખે કંઇ દહાડે ન વળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ એક રાજુમાં નવ વેયક, નવ અનુદિશ તે પાંચ અનુત્તર વિમાન તથા સિદ્ધક્ષેત્ર છે. “સાળ સ્વર્ગોમાં ખાર કલ્પવાસી દેવ છે. તથા ઈંદ્રાદિ દશ પદ વીએ પણ છે ત્યાં બાર ઇંદ્રેશ હુંય છે. શરૂઆતના ચાર સ્વર્ગોના ચાર, ખીન્ન આ સ્વર્ગાના ચાર અને ત્રીજા ચાર સ્વર્ગાના ચાર. સોળ સ્વર્ગની ઉપર ત્રેવીસ વિનાનેમાં અમિદ્ર હોય છે. પાંચ અનુત્તરનાં નામઃ—વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજીત અને સર્વા - હિં. બધા વિમાનાની સંખ્યા નીચે પ્રમાણે હોય છેઃ સ્વયં માં પહેલા જા ત્રીજા ચાથા પાંચમા ا ત્રણ ત્રણ મધ્યમ ત્રણ ઉ નવ અનુશિમા પાંચ અનુત્તરમાં "3 .. "" 35 સાતમા, આમા નવમા, દુકા અગીઆર, બાર તેર, ચૌદ, પદર, સાળ ધર્મોમાં અવે ગ્રેયકમાં :::: ,, ૩૨ લાખ. ......૨૮ લાખ. .૧૨ લાખ. ....... લાખ. ....... લાખ .૪ લખ. ૫૦ ૬ાર. ......૮૦ હુન્નર. ...... { હમ્બર. ...... ...... ..... ૭૮૮ ૧૧૧ વિમાન ૧૦૬, ૯૧ ૯ પ્ . 99 "" "9 કુલ વિમાન ૮૪૯૭૨૭, અને દરેકમાં એક એક જિન મંદિર છે. હૈમના આયુષ્ય નીચે પ્રમાણે છેઃ— - (૬૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ભૂગોળ પહેલા અને બીજા સ્વર્ગમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સામર ત્રીજા , ચોયા છે કે ૭ . પાંચમા , છઠ્ઠા , છ , ૧૦ , સાતમા આઠમા નવમા , દશમા , ઇ છે કે અગીયારમાં , બારમાં છ છ , ૧૮ ) તેરમાં , ચૌદમા ,, ,, , ૨૦ , પંદરમા , સોળમા , , , ૨૨ , નવ ગ્રેવેયકમાં ક્રમથી ૨૩ થી ૩૧ સાગર સુધી. નવ અનુદિશમાં ૩૨ સાગર. પાંચ અનુત્તરમાં ૩૩ સાગર. પહેલા બીજા વર્ગમાં જવન્ય આયુષ્ય એક પળનું છે. પહેલા યુગલ સ્વર્ગમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે બીજા યુગલ સ્વર્ગમાં જધન્ય છે. એવી જ રીતે આગળ સર્વાર્થસિદ્ધિમાં ૩૩ સાગરથી ઓછું આયુષ્ય નથી. હેમનું શરીર બહુજ સુંદર અને વૈક્રિયક હોય છે. હેમની ઊંચાઇ નીચે પ્રમાણે – પહેલા અને બીજા સ્વર્ગમાં ના હાથની. ત્રીજા અને ચોથા ,, હાથની. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સ્વર્ગમાં પ નવમા અને દશમાં સ્વર્ગમાં અગીઆરમા અને બારમા સ્વર્ગમાં વા તેરમા, ચૌદમા, પંદરમા અને સોળમા , ૩ ત્રણ અધે રૈવેયમાં હાથની. ત્રણ મધ્ય ) ત્રણ ઉર્વ નવ અનુશિમાં પાંચ અનુત્તરમાં (૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ જનાવર સ્વર્ગમાં દેવીઓનું, જધન્ય આયુષ્ય એક પલથી કંઇક વધારે અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્ય છે. સ્વર્ગના દેવામાં તથા વ્યંતર, ભવનવાસી અને જ્યોતિષીઓમાં ઉંચ નીચ પદધારી પણ હોય છે. પદવીએ નીચે પ્રમાણે દશ હેય છે – ઈન્દ્ર (રાજા જેવી), સામાનિક (પિતા અથવા ભાઈ જેવી), ત્રાયશ્ચિંશ (મંત્રી જેવી), પારિષદ્ (સભાસદ જેવી), આત્મરક્ષક (શરીર રક્ષક જેવી), લેપાલ (હાના ગર્વનર જેવી), અનીક (સૈનીક જેવી), પ્રકીર્ણક (પ્રજા જેવી), આભિયોગ્ય (વાહક બનવા જેવી.. અને કિલિવષક (ન્હાને દેવો. વ્યંતર અને જ્યોતિષીઓમાં ત્રાયશિ . અને લોકપાલ એ બે પદો નથી હોતા. : “આઠમી પૃથ્વીએ પીસ્તાલીશ લાખ જન પહોળી અર્ધ ચંદ્રા-- કાર સિદ્ધ શીલા છે. અહિં તનુવાતવલયના તદ્દન ઉપરના ભાગમાં વચ્ચોવચ્ચ સિદ્ધોનું સ્થાન છે. કારણ કે જ્યાં સુધી “ધર્મદ્રવ્ય છે ત્યાં સુધી જ મોક્ષ પ્રાપ્ત છે પિતાનું ગમન કરી શકે. પીસ્તાલીસ લાખ જનને અઢી દ્વીપ છે અને અઢી દ્વીપથીજ સિદ્ધ થાય છે, થયા છે અને ચશે, એટલે સિદ્ધ ક્ષેત્ર સિદ્ધોથી પરિપૂર્ણ ભરેલું છે. ભદમાં ઇન્દ્રીય સુખ ભોગવવાની શક્તિ વધુ હોય છે તેમાં શરીર બદલવાની અને અનેક રૂપો ધારણ કરવાની પણ સકિત હોય છે. બહુજ દૂર સુધી જાણવાની અને જવાની શક્તિ હોય છે. આથી જે પૂણ્યાત્મા હોય છે તેજ દેવગતિમાં જન્મ પામે છે. જે અન્યાયી, હિંસક અને પાપી હોય તે નર્કમાં જન્મે છે. જેનાં પાપ ઓછા છે તે મધ્ય લેકમાં પંચેન્દ્રીય પશુ તરીકે જન્મે છે. જેનાં પુણ્ય વધારે હોય છે તે મનુષ્ય તરીકે જન્મ લે છે. આ પ્રમાણે જગતની રચના પુણ્ય પાપના ફળથી જ વિચિત્રિતજ છે. જે સર્વ કર્મ રહિત થઈ જાય છે. તે સિદ્ધ થઈ અનન્ત કાળ સુધી સિદ્ધ ક્ષેત્રમાં જ આત્માનંદ ભોગવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ભગાળ. પાંચમા સ્વર્ગના અન્તમાં લૌકાન્તિક દેવ રહે છે. જે વૈરાગી હાય છે. જે દૈવી નથી રાખતા. તે સઘળા સરખાજ હોય છે. આ સાગરનુ હેમનુ આયુષ્ય ડ્રાય છે. તીર્થંકરના તપ વખતે વૈરાગ્ય ભાવનાથી પ્રેરાઇ તી કરની સ્તુતિ કરવા તે પૃથ્વી પર આવે છે. તેઓ એક ભવ લઇ માક્ષમાં જાય છે.” ચારે પ્રકારના દેવામાં શ્વાસ અને આહારના હિસાબ એવા હોય છે કે જેટલા સાગરનું વ્હેમનું આયુષ્ય તેટલા પખવાડીઆ પછી શ્વાસ લે છે અને તેટલા હજાર વર્ષ પછી હેમને ભૂખ લાગે છે. ભૂખ લાગે એટલે કડમાંથી સ્વયં અમૃત ઝરે છે જેનાથી મની ભૂખ મટી જાય છે, બીજો કાઇ પદાર્થ તે ખાતા કે પીતા નથી.” તે a 4) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ અન્ય ચારિત્ર કલ્પના. મોક્ષ મેળવવું, આત્માને તદને પવિત્ર અને મેલ રહિત કરવા, કર્મથી સદાને માટે વિખૂટે પાડ–આમ નક્કી કર્યા પછી તેમ કરવા કયે રસ્તે ચાલવું તે જૈન શાસ્ત્રોમાં હેમની માન્યતા મુજબ સારી રીતે બનાવેલું છે. તે રસ્તામાં કંઈ ગેટાળ નથી. વાંક અને મુશ્કેલીઓ તે હેયજ, પણ તે પાર ઉતરવા જેટલી, તેઓ કહે છે, આપણે તસ્દી લેવાની જ. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। ne સમગ્ર દર્શન, સમ્યગ જ્ઞાન અને સમય ચારિત્ર એ મેશ માર્ગ છે. એકજ સાડીનાં એ , પગણીઓ–પૂર્ણતા પાસે મેક્ષજ આત્માનું શાશ્વત નિવાસ સ્થાન છે. જીવ, 5 અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને પક્ષ માં શુક્ય અને પાપ આ નવ પદાર્થોમાં અષ્ટાંગ સહિત પુરેપુરી બલા છે સમગ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ અન્ય ચારિત્ર કલ્પના. દર્શન; પછી ઉત્પન્ન થતી સુચી ચાર શ્રેણી તે સમ્યગજ્ઞાન; અને ત્યારબાદ ક્રમ નિર્જરા સંપૂર્ણ કરવા માટે આચરવામાં આવતી સાચી આચાર શ્રેણી તે સમ્યક્ ચારિત્ર, જગતમાં રહ્યા છતાં-જગતમાંજ રહીને માનવી પોતાનું કલ્યાણુ કરવા છતા હોય તે જૈનત્વ કહે છે કે હેંણે હર હંમેશ અમુક અમુક વસ્તુએ તે યાદ રાખવીજ, અમુક અમુક કલ્પનાઓ વનમાં ઉતારવીજ. ગમે ત્યેની પ્રત્યે પણ સતત ધ્યાન અને સતત ઘણાજ લાભ નીપજાવે. વૃત્તિ સારી થવાથી માનવી હુંમેશા કાર્યો કરવાજ પ્રેરાય. જૈતાનું એવું કેટલુંક પારિભાષિક લઇએ. ૧. માર ભાવના—અદમ્ય ચિતવન માટે, ‘અનિત્ય’—સંસારની સઘળી વસ્તુઓ અનિત્ય છે, નાશવંત છે. ઘર, પૈસા, રાજ્ય વગેરે કશુંયે શાશ્વત ટકતું નથી. એવી વસ્તુ પર મેાહ રાખી (Infatustion) હેના ગુલામ નજ થવું, અનિત્ય' ભાવના. આ ‘અરશણુ’—પાપનું ફળ ભોગવાવવું કોઇને તામે નથી. મરણુ કાઇજ ન રેકી શકે. કમ પ્રમાણે નહિ થવા દેવામાં મન્ત્ર તથા વૈદ કાજીએ કારણભૂત નજ હાઇ શકે. એ તે બનવાનું અન્યેજ જવાનું. આ ‘અશરણ' ભાવના. (કાર્યાં કરવા ન કરવાની પ્રેરણા ઉત્પન્ન થવી તે યે જો કમનેજ આધારે માનવામાં આવે અને મગજની બાહ્યાંતર સ્થીતિને-એ દેખીતા તરતજ અક્કલમાં ઉતરતા એવા વૈજ્ઞાનિક કારણને કહ્ર તેટલેા બધા હૈમાં ભાગ ભજવતી ન કહીયે તે ક્રમ સિદ્ધાંત એવે અચળ અને મદ્યુત બને છે કે ભાગ્યેજ કોઇ હેને ઉથલાવવાના પ્રયત્નમાં સફળ નિવડે. આમ માનવાથી પુરૂષાર્થનું પ્રમાણ ક તેજ અનુસરી નક્કી થયું હશે તેજ સ્ક્રમજવું રહ્યું. કશુંયે પુરૂં સ્વતંત્ર (૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ જેનવા નથી તેમ આમ તો સાબીત થયું, છતાંયે મનુષ્યની ખીલવણી માટે. મનુષ્યની ઉન્નતિ માટે તેની બુદ્ધિ ઉપર કશોયે કાપ પડ્યો છે એમ કહી શકાશે ? આવા સિદ્ધાન્તોનું પુરૂં હૈટન ન થયું હોય, માનવી . હેની અજ્ઞાનતાના આશીવાદ ભર્યા અધારામાં દઢતાથી બહારના પ્રકાશ તરફ ચાલ્યો જાતે હૈય, તેમ કરવા અથાગ મહેનત કરતો - હેાય તો કંઈ વ્યવહારૂ જીવનમાં બહુ આંચ નથી આવતી. તે પુરૂષાર્થ કરતી જ જાય છે. જ્યારે જગત માનતું રહે છે કે પુરૂષાર્થ હેના કર્મને લીધે જ છે. એક અને અનેકની આમ પરસ્પર ભાવનાથી જગત જે ગ્રંથિત હોય તો કમનું આ જૈન તત્ત્વ જ્ઞાન ગળે ઉતારતાં જરીયે વાર ન લાગે. અને આ કર્મના સિદ્ધાંતમાં તો એક બીજીયે ગુંચ ઉત્પન્ન થાય છે. “અશરણે ભાવનામાં જે વિચારીયે હેને ફેટ તો મહે ઉપરજ આપે. પણ તેથી એકજ મુખ્ય પ્રશ્ન, એકજ મહાન પ્રશ્ન આપણને સતાવી રહે છે. કર્મજ પ્રથમથી જ નિશ્ચિત રીતે ફળ આપતાં હોય તો પુરૂષાર્થને રથાન ક્યાં છે? નવાં કર્મો આપણે ક્યાં બાંધીયે છીએ ? અને પછી પુર્નજન્મ થાય જ કેમ? પણ હેને જવાબ વિચાર કરતાં વિકટ નથી. કર્મોના સરવાયા પ્રમાણે શરીર બન્યાં, પણ તે તો નામ કર્મો જ હતાં. અન્ય કર્મો જ બાકી રહેલાં તે પણ પોતાની અસર ઉપજાવે ને ? સમય આવ્યે અકસ્માતના રૂપમાં તે કર્મો ફળ આપી જાય છે અને જે ફળ આપણે પુરૂષાર્થ કરી ખરેખર મેળવીયે છીએ તે ગયા કર્મોને લીધે જ નિશ્ચિત હતું તેમ નજ કહેવાય. તે સઘળાં આપણાં નવીન કર્મો. પુરૂષાર્થનું પુરેપુરું ફળ આપણને ન મળ્યું હોય અને નથીજ મળતું) તે એમ માનવું રહ્યું કે કેટલાંક ભૂત ભવ' કર્મો હેમાં વિઘ્નરૂપ ચ્છ થયાં હશે કે કેટલાંક વર્તમાન કર્મોના ખાત્રીવાળા (defective) આશ્રવ, બંધ, ૧ જન્મ. (૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ અન્ય ચાસ્ત્રિ કહ૫ના. સંવર વગેરેને લીધે તે હશે. અને આમાં તો ખરા કે ખોટા પુરૂપાર્થનું પ્રમાણુજ કારણભૂત છે ને ? આમ કર્મ સંગ્રહ જામતો જાય અને મૃત્યુ સમયે સરવાયું પણ રહી જાય જેથી પુનર્જન્મ પામો પડે. આ બન્નેમાં કદાચ વિરોધ જણાશે પણ તે સામ્યું હૃદયમંથન કર્યું અને જન તત્વ જ્ઞાનની કેટલીક બારીઓ હમજશે તરતજ શમી જશે. જન તત્વજ્ઞાન ઘણુંજ elastic છે. હેમાં સાચ્ચા વિરોધ જેવું કંઈયે નથી, વિરોધાભાસ હોઈ શકે. વિચાર અને કલ્પનાને જેન તત્વ જ્ઞાનમાં ખીલવણીની પુરી તક મળે છે.) સંસાર–આ જીવ ચારે ગતિઓમાંથી કઈમાયે સુખ મેળવતો નથી. શાંતિ પણ સદાની પ્રાપ્ત કરતો નથી. હલકી વૃત્તિઓમાં તે હંમેશાં ફસાયેલો જ રહે છે. સંસારનું આવું સતત રમર તે સંસાર ભાવના. એકત્વ–મનુષ્ય એકલો જન્મે છે અને એકલે સુખ દુઃખ ભોગવે છે. હેમાં મદદ કરવા માં નથી આવી શકતું. તે એકલેજ મૃત્યુ પામે છે. કર્મ સરવાયા શિવાય હેના આત્મા સાથે કંઈયે જતું નથી. આ “એકત્વ ભાવના. “અન્યત્વ–પિતાના આત્માથી શરીરાદિ અને બીજા આત્માઓ તથા પેલાં પાંચ દ્રવ્ય તદન ભિન્ન છે. કોઈ કોઈના આત્માઓને કંઇ સંબંધ હેતું નથી. રૂપગુણ મૂળમાં જતાં બન્ને આત્માઓના, સર્વે આત્માઓના-સરખા પણ તેથી તેઓ એકજ એમ ન કહેવાય. તેઓ દરેક ભિન્ન અંશ છે. They are a separate entilities-unite. અશુચિ–શરીર તરફ અશુચિતાને ભાવ રાખ. તે મેલું છે, તે ઘણિત છે, હેને મોહ છોડવા યત્ન કરો, આભેન્નતિ તરફ જ વળવું, આનું ચાલુ સ્મરણ તે “અશુચિ ભાવના. ૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. ‘આમ્રવ’—મન, વચન અને કાયાના વતનથી કર્યું રજકણે આવે છે. આત્મા મેલા બનતા જાય છે. માનવી પરાધીનતામાં વધુ સખડતા પરિણમે છે. આ ‘આશ્રવ’ ભાવના. ‘સંવર્'—કર્મીના આગમનને રાકવું તેજ હિતકર છે. માનવી ધીમે ધીમે તેથીજ સ્વાધિન અનતે જાય છે. આ ચિતવન તે ‘સંવર’ભાવના, નિર્જરાપૂર્વે બાંધેલા કર્મીના ધ્યાન, ન, શુદ્ધ ભાવા, સદ્ લાગણી બુદ્ધિ તે ‘નિર્જરા’ ભાવના. લાક’—લાક અનાદિ, અનન્ત અને અકૃત્રિમ છે. છ દ્રવ્યોથી ભરેલુ છે. વાસ કરવાયાગ્ય એકજ જગા અને તે સિદ્ધ ક્ષેત્ર-જ્યાં સિદ્ધ આત્માએજ રહી શકે. આવી હાર્દિક લાગણી અને હૅની સતત સ્મૃતિ તે ‘લાક’ ભાવના. પરાણે ક્ષય કરવા. તપ, વગેરેથી-એજ શ્રેષ્ઠ છે. આ એધિ દુર્લભ’——આત્માહારા માર્ગ સમ્યગ્ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર છે. એ ‘ખાધી' બહુજ દુર્લભ છે. આ જ્ઞાન મળવું મહાન વિકટ છે. મળ્યું છે ત્યારે ઉપયેાગ કરવા ઉચિત છે. આ બળતી માન્યતા તે ‘ખેાધિ દુ'ભ' ભાવના. ધ’—એજ આત્માના સ્વભાવ છે. અને આત્માના મૂળ સ્વભાવ તેજ ધ છે. વિચાર કરતાં અન્ય અપાઇ ગયેલી વ્યાખ્યાથી આ કઇં જુદી પડતી નથી તે તરતજ સમજાશે. અને આવી ચિરસ્થાયી સજ્જડ વૃત્તિ એજ ધમ” ભાવના. ૨. દેશ ધર્માં—સુંદર ચારિત્ર માટે. ક્ષમા—સબળ ઢાવા છતાં અન્ય ઉપર ક્રોધ નિહ કરતાં શાંતજ રહેવું. ‘મા’—જ્ઞાન અને તપમાં શ્રેષ્ટ હોવા છતાં અપમાનીત થવાના સમય આવ્યે, અરે અપમાનીત થઈ ગયે પણ કમળ અને વિન્સવાન રહેવું. (૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ અન્ય ચારિત્ર કલ્પના. આર્જવ'-મન, વચન અને કાર્યોની સરળતા સાચવી રાખવી. કપટના ભાવને હદયમાં ન આવવા દેવો. સત્ય'-આત્મદ્ધાર માટે સાચ્ચાં તો ઉપર શ્રદ્ધા અને હેમનું જ્ઞાન રાખવા છતાંયે સાચું જ બોલવું. --- “શચ’–લોભને છેડી દઈ મનમાં સંતોષ અને પાવિત્ર્ય રાખવું. શારીરિક અને શાબ્દીક શૌચ તે પૂર્ણજ પાળવું. સંયમ'-ઈદ્રીયોને કબજે રાખવી અને પૃથ્વી વગેરે છ પ્રકારના જીવોની જેમ બને તેમ રક્ષા કરવી. તપ”—બારે પ્રકારનાં તપ પાળવામાં ઉત્સાહી રહેવું. ‘ત્યાગ–મેહ અને મમત્વ ન કરતાં સર્વ પ્રાણુઓને અભયદાન દેવું, હેમના ઉપર ઉપક્રાર કરવા પોતાનું સર્વસ્વ અન્યને ખાતર છેડી દેવું. આકિંચનપરિગ્રહ છોડયા પછી એમજ ભાવ રાખવો કે સંસારમાં મહારૂં મહારા આત્મા સિવાય એક અણુ નથી. બહાચર્ય'—કામ ભાવનાને છેડી દઈ આત્મામાં લીન થવા પ્રયત્ન કર. સ્વસ્ત્રી અને પરસ્ત્રીને પણ ત્યાગવી. પરસ્ત્રી એટલે સધવા, વિધવા, વેશ્યા અને કુમારિકા. ૩. બાર ત૫–ચારિત્રની ઉગ્રતા અથે. જેની અસર શરીર પર પડે તે બાહ્ય તપ અને જેની અસર મન પર પડે તે અંતરંગ તપ. બન્નેના છ છ ભેદ– બાહ્યત૫: “અનશન-ખાવ, સ્વાવ, લેહ અને પેય એ ચારે જાતના પદાર્થોને જન્મ પર્યત ત્યાગ કરવો અને ત્યારે કષાયે તથા ઇન્દ્રિય વિષયોથી અલગ રહી ધર્મધ્યાન કરવું. મવાદ'–ઇન્દ્રિયની લોલુપતા ઓછી કરવી અને તેમ કરતાં કરતાં આહાર પણ છે કે, જેથી ધ્યાન અને સ્વાધ્યાયમાં આળસ ન થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ ‘વૃત્તિ પરિસ`ખ્યાન'—જમતા પહેલાં જમવાને માટે એક નિયમ લેવા અને એ નિયમ પૂર્ણ ન થયે ન જમવુ, ઉપવાસ કરવા અને સમતાભાવ રાખવા. ‘રસ પરિત્યાગ’—દુધ, દહિં, ઘી, સાકર ( મિષ્ટ રસ ), તેલ અને મીઠું. આ છમાંથી એકના કે બધાનાયે પણ જન્મ પંત કે હૃદ બાંધીને ત્યાગ કરવા. રસે સની ખાતર ન જમતાં ફક્ત • ઉદર નિર્વાહાથે જ જમવી—આ ‘× પરિત્યાગ ખાદ્ય તપ. વિવિકત શય્યાસન’—ધ્યાન સિદ્દી માટે એકાંતમાં સુવુ બેસવુ. કાય કલેશ’પોતાના શરીરના સુખીપણાને ઢાવવા હેને સંકટામાં નાંખી ષિત રહેવું. લાક મૃતા' અને આમાં કરક એટલેાજ કે પહેલામાં કાર્ય સિદ્ધીની ખાતર, ઇશ્વરને પ્રસન્ન કરવાની ખાતર, કાક મહાન આત્માની મહેરબાની અને પ્રસાદી મેળવવાની ખાતર ઘેટાં બુદ્ધિથીજ શરીરને કષ્ટ દેવામાં આવે છે જ્યારે બીજામાં જાણીને હમજીને તપનાજ ભાવથી કર્મોની પરાણે નિરા કરવા શરીર કષ્ટ આદરાય છે. અંતર્ગ તપઃ ‘પ્રાયશ્ચિત્ત’—થઇ ગયેલા દોષને વાળવા માટે આલેાચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક (છમાંથી કોઇપણુ રસને ઘેાડા સમય સુધી છોડવા), વ્યુત્સ, તપ, છંદ (દીક્ષાને સમય ઓછો કરવા), પરિહાર (મુનિ સંધમાંથી થોડા સમય બહાર રાખવા), અને ઉપસ્થાન (ફરીથી દીક્ષા આપી શુદ્દી કરી લેવી) ના આશરે લેવા. ‘વિનય’—જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને દ્દાર માટે અંતરથી ખૂબ આદરભાવ રાખવા. ‘વૈયાવૃત્ય’— કાપણુ પ્રકારના સ્વાર્થ વિના સામાય ઉપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ અન્ય ચાહ્નિકુપના ધ્યાય, તપસ્વી, શૈલ્ય (નવિન શિષ્ય), રાગી, મચ્છુ, સહાધ્યાયી, મુનિ સમુહ, સાધક, મનન (સુપ્રસિદ્ધ વિદ્વાન),ની સેવા કરવી. ‘સ્વાધ્યાય’—શાસ્ત્રોનું અધ્યયન, પૃચ્છના, અનુપ્રેક્ષા (જાગેલા વિષયેાનુ ચિતવન), આમ્નાય (શુદ્ધ શબ્દો ગોખવા તે), અને ધર્મો પદેશ એ પાંચ રીતથી મનન કરવું તે. ‘વ્યુત્સર્ગ’——અંદર અને બહારના પરિગ્રહની મમતા છેડવી. ધ્યાન’——કોઇપણ પદાર્થોમાં ચિત્ત લગાવી તન્મય થઇ જવું. ખાર વ્રત—ચારિત્રની પ્રખરતા જાણવા માટે, અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અૌર્યાણુવ્રત, અપરિગ્રહ પ્રમાણાણુવ્રત અને ર્યાણુ વ્રત—આના અર્ધાં આગળ આવી ગયા છે. થાય સામાયિક ગુણ વ્રત’—રાગદ્વેષને હેાડી, સમતા ભાવ રાખી આત્માના 'ધ્યાનમાં ચિત્તને મગ્ન કરી દેવું. શત્રુ, મિત્ર, તૃણુ, ક ંચન, માન અને અપમાનમાં સમાન ભાવ રાખનેા.દરરાજ બે કે ત્રણ વખત આવી સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવે. પ્રેાષધેાપવાસ ગુણવ્રત’—માસમાં એ અષ્ટમી અને ખે ચોદશના દિવસેએ ઉપવાસ કરવા કે પછી એકાશન. ધ ધ્યાનમાં સમય વિતાવવા, જનાના મહાન આત્માએના કોઇ સ્મરણ પ્રસંગેાને લીધે આ દિવસેાને મહાત્મ્ય અપાયું છે. વાસ્તવિક રીતે કાપણું, દિવસે તેમ કરાય તેાયે વાંધા નથી. ફક્ત નિયમિતતા જાળવવીજોઇએ. ભાગાપભાગ પરિમાણ ગુણવ્રત'—પાંચે ઇન્દ્રીચાને યેાગ્ય એવા પદાર્થોને યમ કે નિયમ કરવા, ભાગ અને ઉપભાગ બન્નેને માટે. અતિથિ સ‘વિભાગ ગુણવ્રત'—અતિથિને દાન કરીને ભાજન કરવું, નવે પ્રકારની ભક્તિ ત્યારે પાળવી. વ્રત (શિક્ષાવ્રત)”—જન્મ પર્યંત સાંસારિક કાર્યને માટે દશે દિશાઓમાં જવું આવવું અથવા માલ મગાવવા મેાકલવા વગેરેનું પ્રમાણ બાંધી લેવુ. (cs) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ, દેશવ્રત (શિક્ષાવ્રતyડા દિવસ માટે અને થોડી હદ માટે તેમજ કરવું. અનર્થ દંડ વિરતિ (શિક્ષાવ્રત)–અનર્થ પાપથી બચવું. ઘણાયે દાખલાઓ મળી રહેશે. ઉપરનાં દરેક વ્રતને પાંચ પાંચ “અતિચાર' હોય છે. અને અતિચાર' એટલે એ કે જે મુખ્ય–જેને કર્યાથી પાપ લાગે જ. બીજાં એવાં કાર્યોમાં જે મુખ્યત્વે બહાર પડી જાય. જેનું અસ્તિત્વ સાળાને ખબરજ હેય. અગીઆર પ્રતિમા–માનવીને પિતાની આચાર પ્રગતિ હમજવા માટે. દન પ્રતિમા–સમદષ્ટિ બનવું તે. વ્રત પ્રતિમા–વતને આચરણમાં મૂકવાં તે. સામાયિક પ્રતિમા–નિરંતર બે કે ત્રણ વખત ધ્યાન ધરવું તે. પ્રોપવાસ પ્રતિમા' અષ્ટમી ચૌદશીના ઉપવાસ કરવા તે. - સચિત્ત ત્યાગ પ્રતિમા–કાચાં વનસ્પતિ તથા એકેન્દ્રીય જવવાળાં વનસ્પતિ ન ખાવાં. બાવીસ અભક્ષ્ય અહિં આવી જાય છે. આ પ્રતિમામાં સચિત્ત ખાવાનેજ બાધ છે. હેને અચિત્ત બનાવવાનું કે હેને બીજે કોઈપણ વ્યવહાર કરવાને બાધ નથી. રાત્રિ ભેજન ત્યાગ પ્રતિમા–સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટ સુધી અને સૂર્યોદય પછી ૪૮ મિનિટથી ભજન ન કરી શકાય છે. રાત્રિ ભોજન એ સંબંધી આરંભ પણ નજ કરાય. બ્રહ્મચર્ય પ્રતિમા–પિતાની સ્ત્રી ભોગવવી છોડી દેવી. વૈરાગ્ય ભાવનામાં જ લીન રહેવું. આરંભ ત્યાગ પ્રતિમા–કૃષિ, વાણિજ્ય વગેરે છેડી દેવું. (૩૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ અન્ય ચારિત્ર કલ્પના. પિતાને પુત્ર અથવા બીજો કોઈ ભોજન માટે બેલાવે તેજ જવું. પાણી પણ હાથે ન પીવું. પિતાને વ્યવહાર બીજા સાથે સંતોષથી કરવો. પરિગ્રહ ત્યાગ પ્રતિમા–પિતાને સઘળે ઠાઠમાઠ છેડી દે. પુત્ર પૌત્ર, પુત્રી પૌત્રોને આપી દેવું, ને દાન પણ કરવું. અનુમતિ ત્યાગ પ્રતિમા–સાંસારિક કાર્યોમાં સંમતિને ત્યાગ કર. ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા–પિતાના નિમિત્તથી જ્યાં રસોઈ કરવામાં આવી હોય ત્યાં ન જમવું. આ પ્રતિભાવાળાઓના એ ભેદ છે ૧–સુલક–જે એક ચાદર અને લંગેટ રાખે છે અને ૨-એલક–જે ફક્ત લગેટજ રાખે છે. બંને પીંછી, કમંડળ અને શાસ્ત્ર તે રાજ. આ અગીઆરે પ્રતિમા પાળનાર પણ શ્રાવકજ કહેવાય. જ્યારે તેથી પર થઈ ગયેલા આત્મા મુનિ કહેવાય છે, બીજ નહિ. અને આનાથી પર એટલે સંપૂર્ણ પરિગ્રહ ત્યાગ એટલે સાચ્ચી હદય ભાવની આત્મા–ઉતા મેળવતી, ચારે તરફ નિર્દોષતાના ભાવ પ્રસરાવતી એવી નગ્નતા ચાદ ગુણસ્થાન–માનવીને પિતાની ગુણું પ્રગતિ હમજવા માટે. 'મિથ્યાત્વ ગુણસ્થાન જ્યાં સાત ત ઉપર કે દેવ, શાસ્ત્ર અને ગુરૂ પર સાચું શ્રદ્ધાન હોય તે. “સાસાદન ગુણસ્થાન જરાક જેટલું સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી અનંતાનુબંધી કા ય ઉદયથી આ ગુણસ્થાનમાં જીવ અાવે છે. તરતજ પછી તે 'મિથ્યા ' મ ૨૯ જાય છે. મિશ્ર ગુણસ્થાન”-– મિથ્યા અને સત્ય શ્રદ્ધાના ભેગા ભાવ હોય તે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ નવ. ગુણસ્થાન—આત્મા, અવિરત સમ્યકત્વ અનાત્માને વિવેક થવાથી નિર્મળ ભાવા વડે તત્વનું મનન કરતાં જીવ ગુણસ્થાનમાં પહોંચે છે. વળી બીજા કર્મના ઉદય રહેવાથી તે ધીમે ધીમે ગબડે છે, અને પાછા સારી રીતે રહે છે. · દેશવત સમ્યકત્વ ગુણસ્થાન’—સમ્યક્દષ્ટિ જીવ અહિં પહેાંચ્યા પછી ગૃહસ્થના ત્રતાને રાકનાર અપ્રત્યાખ્યાનાવરણ: ચાર પાયન! ઉપશમને લીધે ખાર ત્રતાને અને અગીઆર પ્રતિમાને પાળતા ઉન્નતિ કરે છે. પ્રમત્ત, વિરત ગુણસ્થાન’– મુનિત્રતને રાક્રનાર પ્રત્યાખ્યાનાવરણ કન. ઉપશમને લીધે જીવ આ ગુણસ્થાનમાં પહેાંચે છે. સાતમા ‘ગુણુ સ્થાન માં પહોંચ્યા પછી અહીં અવાય છે. પાંચમામાંથી રેખાર સાતમમાં જવાય છે. છઠ્ઠું અને સાતમુ ગુણસ્થાન જીવને વારંવાર ઘણાયે વખત સુધી પકડી રાખે છે. અપ્રમત્તવિરત ગુણસ્થાન—સંજવલન ચાર વગેરે કક્ષાચેના મન્ત્ર ઉદય હોવાથી જીવ ધર્મધ્યાનમાં મગ્ન રહે છે. ‘અપૂર્વકરણ ગુણસ્થાન’જ્યાં અનુપમ શુદ્ધ ભાવ હોય. અહિં સાધુને પ્રથમ શુકલ ધ્યાન થાય છે. અનિવૃત્તિકરણ ગુણસ્થાન’—જ્યાં એવા શુદ્ધ ભાવ હોય કે સાધુ સવ કાયાનેા ક્ષય અથવા તેા ઉપશમ કરી નાખે. છેવટે ફકત સૂક્ષ્મ લાભજ રહી ય. ‘સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાન જાય અને મુનિ ધ્યાનમગ્નજ બની રહે. જ્યાં સૂમ લાભ રહી ઉપશાંત માહુ ગુણસ્થાન’-બધા કષાયેાના ઉપશમ થ જવાથી સાધુ વીતરાગી થઇ જાય. ‘ક્ષીણ માહ ગુણસ્થાન’— જ્યાં સર્વ કષાયાના ક્ષય થઈ જવાથી સાધુ ચૈતરાગજ બન્યા રહે. સરાગી ન થાય. અહિં ખીજું શુકલ ધ્યાન ગય (૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ અન્ય ચારિત્ર ફલ્પના સયેાગ કૈવલી ગુણસ્થાન’—અહિં જ્ઞાનાવરણાદિ ચાર ઘાતીયા કર્મોથી રહિત બનીને રહંત પરમાત્મા સર્વજ્ઞ, સર્વદર્શી, અનન્ત બક્ષી તથા અનન્ત સુખી થ ય છે. આત્મા છુરીરમાં રહેવા છતાં વગર ઇચ્છાયે વિહાર અને ઉપદેશ કરી નાંખે છે. અહિં છેવટે ત્રીજી શુકલ ધ્યાન થાય છે. અયોગ કેવલી ગુણસ્થાન'—આંતુ આત્માને પ્રદેશ કમ્પ નથી હોતા. તે નિશ્ચલ રહે છે. હું ચાલુ શુકલ ધ્યાન થાય છે, જે સર્વ કર્મોના નાશ કરી આત્માને ગુરુસ્થાનની બહાર સિદ્ધ પરમાત્મા બનાવી દે છે. આત્મા પછીતે જૈન ભૂગાળમાં મતાવ્યા પ્રમાણે લેકના અગ્ર ભાગે નિર્દે શીક્ષા પરજ વાસ કરે છેશાશ્વતતા માટે. અને એક વખત ફરી યાદ આવ્યું તે આજ આત્મા જૈનેના પ્રભુ,. જેને છવી જાણ્યું, લોકને ઉપદેશ પણ આપી જાણ્યે. જગતનેા નાયકઃ તે! આમ બની શકાય. અને જૈને તે આવા માનવીનીજ પૂન્ન કરે છે. ક એજ કે તેઓ આવા બિંદુ માનવી' ને ઇશ્વર' કરે છે. રખેને ઇશ્વરની આવી સરળ માન્યામાં અન્ય મતમતાંતર ગેટાળે ન કરે. આમ આપણે ‘જૈનત્વ'ની આચાર પ્રધાનતા પણ જોઇ. શુદ્ધ. દાથી વિચારનારને કુક્ત હેની સ્પષ્ટતા, મંગતતા અને સરળતા ઉપર મેહી જવાનું મન થાય નટુ તેા પછી આપણી મૂર્ખાયાને આપણે ઘણીયે વખત હસીયે છીયે-મહુસવામાં આપણને શે! વાંધા આવે ! સદંતન અંતરાત્માના અવાજ પ્રમાણે આયરવાં હાય તા બુદ્ધિર્થ હૈને કી જેવાં. ભેજાના ઉપયેગ કર્યાં વગર કયે . કરે તે ‘જૈનત્વ'ની હ્રદયે ઉદ્દે'ણ.. હ (<1) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ (૬) અજૈના શું કહે છે છે જન ડૉકટર હુન જેકાખીના શબ્દોઃ— I In conclusion, let me assert my conviction that Jainism is an original system, quite distinct and independant from all others, and that therefore it is of great importance for the study of philosophical thought and eligious life in Ancient India,' ભાવા—જૈન ધમ થી સ્વતંત્ર ધર્મ છે. મ્હારા દૃઢ વિશ્વાસ છે કે તે કાયે અનુકરણ નથી. અને મેથીજ એ પ્રાચીન ભારતવના તત્વજ્ઞાનનુ' અને ધર્મ પતિનું અધ્યયન કરવાવાલાએને એક મહાન અગયની વતુ છે'' ૧. આ તે જુદાજુદા ધર્મના તાર બતાવતી જગતની ગ્રેડ વખતે ખેલેલા હતા. (૮૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ અજને શું કહે છે? -"जैनधर्मकै विषयमें अजैन विद्वानोंकी सम्मेतिया આ પુસ્તક જેવું અને વાંચવું જોઈએ. હેમાંથી બે ત્રણ ઉતારા આપણે લઈએ. છે. મેકયુલર– “વિશેષતઃ પ્રાચીન ભારતમાં કઇપણ ધર્માન્તરમાંથી કંઇપણ ગ્રહણ કરીને એક નવીન ધર્મને પ્રસાર કરવો એ પ્રથા જ નહિતી. જૈન ધર્મ હિન્દુ ધર્મથી સર્વથા સ્વતંત્ર ધર્મ છે. એની શાખા કે રૂપાન્તરે પણ નથી જ.” શ્રીયુત વરદાકાત મુખ્યાપા થાય એમ. એ.– જૈન ધર્મ હિન્દુ ધર્મથી સર્વથા સ્વતંત્ર ધર્મ છે. એની શાખા કે રૂપાન્તર પણ નથી જ.” રાવ બહાદુર નારાયણસિંહ એમ. એ.– યોગાભ્યાસને માટે જૈન સાહિત્ય સૌથી પ્રાચીન છે. તે વેદના રીતરીવાજોથી તદ્દન અલગ છે. એનામાં હિન્દુ ધર્મનાયે પહેલાથી આત્મિક સ્વતંત્રતા વિદ્યમાન છે.' વળી બીજુ તા. ૧૩ ડીસેમ્બર ૧૯૦૪નું “કેસરી' પત્ર . ઓ. લોકમાન્ય તિલક લખે છે કે – ગ્રંથ તથા સામાજીક વ્યાખ્યાનથી તે સાબીત થાય છે કે જન ધર્મ અનાદિ છે. અને આ વિષય ખરેખર નિર્વિવાદ અને અતભેદ રહીત છે.” ઈટલીયન વિદ્વાન ડૉ. એલ. પી. ટેસટોરી – “जैन दर्शन बहुत ही ऊंची :पंक्तिका है । इसके मुख्य तत्व विज्ञानशास्त्र के आधार पर रचे हुए हैं.। एसा मेरा अनुमान की Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ, नहीं, पूर्ण अनुभव है। ज्यों ज्यों पदार्थ विज्ञान आगे बढता जाता है जैन धर्मके सिद्धान्तोंको सिद्ध करता है।" પંચ વિધાન છે. એ. ગીરનાટ (Guernot) - "Concerning the antiquity of Jainism comparatively to Fuddhism, the former is truly more ancient than the latter, There is very great ethical volue in Jainism for men's improvement.. Jainism is a very original, independant and system ratical doctrine," ભાવાર્થ-બૌદ્ધ સિદ્ધાન્તો કરતાં જૈન સિદ્ધાન્તો ઘણુંજ જૂના છે. માનવ સમાજની ઉન્નતિ માટે જનમતમાં સદાચારની કિમત ઘણું છે. જેના દર્શન એ ઘણુંજ જૂનું, સ્વતંત્ર અને પૂર્ણ પદ્ધતિસર છે.” જર્મન વિધાન છે. જોહનસ હર્ટલ (Johannes Hertel. . , l'a, Ó.) "I would show my countrymen what noble principle and lofty thoughts are in Jain Religion and in Jain writiogs. Jäsin Literature is by far superior to that of Buddhists and the inore I become acquainted with Jain Religion and Jaia Literature, the more I loved them." ભાવાર્થ-“હારા દેશવાસીઓને બતાવીશ કે જૈન લેખકમાં અને જૈન ધર્મમાં કેવા ઉત્તમ તત્વ અને ઉચ્ચ વિચારે રહેલા છે. જૈન સાહિત્ય બૌદ્ધ સાહિત્યની અપેક્ષાએ ઘણુંજ આગળ વધેલું છે. હું જેમ જેમ જૈન ધર્મ અને જૈન સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કરતો જાઉં છું તેમ તેમ હને તે વધારે ગમતાં જાય છે.” જર્મનીના બીજા . જુલીયસ (Dr. Julius Ph. D. in a letter to C. R, Jain.) - (૮૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ અજંતા શું કહે છે? "It is to be desired that the importance of Jainism should be universally recognized in western scholars." ભાવા—એ વાત જરૂરની છે કે જૈન ધર્મની ઉપયાગીત પશ્ચિમના વિદ્વાનામાં સથા માન્ય કરવામાં આવે.” જર્મનીના ત્રીજા વિદ્વાન હેીચ શ્રીમર (Heinrich Zimmer⟩~~~ "It is quite impressive to realize what peculiar position Jainism occupies among them (religions) all." ભાવા—એ વાતના અનુભવ કરવા મનપર શાશ્વત અસર ઉપજાવે છે કે સર્વ ધર્મીમાં જૈન ધર્મ કેટલું વિશેષ સ્થાન ધારણ કરી રહ્યો છે.” લુઇ. ડી. સેઇન્ટર, ઇંગ્લાંડ (Louis D, Sainter)— I "Why I am a Jain. I am a Jain because Jainism prosents to me the only consistent solution of the many problems of life. The question who am I and what am 1, for what reason do I exist are all answered in the mos: irrefutable manner. Jainism inculcates a feeling of unity and relationship between all peoples, The basic principles of religions are not now so much opposed to each other as they first appeared or seemed. It is only the rendering that is wrong. I am not a student of religion or philosophy. I seek a religion that unifies all living beings, that gives me a reason for the present relationship of all forms of mank fested existence, which also shows me that all is law and order. There is in this religion a metaphysical and scientific explanation of all apparent injustices of life the west, For these and many other reasons are perfect health and peace of mind I am a Jain,' as known in amongst which 25th april 1926. Mahavir Jayanti' celebration day in London. 1. (૮૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈનત્ય .(મહાવીર જયતિ' પ્રસંગે લંડનમાં અપાયેલા ભાષણમાંથી) ભાવાર્થ:- જીંદગીને લગતા પુષ્કળ પ્રશ્નોના ખરા ઉકેલ જૈનમત મ્હને તે આપે છે. અને તેથીજ હું જૈન છું. હું કાણુ કું, કેવા હું અને શા માટે અસ્તિત્વ ધરાવુ છુ—વગેરે પ્રશ્નોને ના ન પાડી શકાય હેવી રીતે જનમત ઉત્તર આપે છે. સ લેાકમાં ઐકય અને સંબંધની લાગણી જગાવવા જૈન દર્શનના ખાસ પ્રયત્ન છે. ધર્મોનાં મૂળ તત્વા શરૂઆતની જેટલાં વિરૂદ્ધ હવે નથી લાગતાં અને એ ઉપરનાજ વિરાધાભાસ કૃત ભાષાનાં ભિન્ન ભિન્ન આવરણાને લીધેજ છે. હું ધર્મ કે તત્વજ્ઞાનના કંઇ ખાસ અભ્યાસક નથી. હું તો ક્ક્ત જે સૌ કાઇને એક બનાવવા પ્રયત્ન કરે, વર્તમાન અસ્તિત્વ ધરાવતા જુદા જુદા પાર્થી વચ્ચેના સંબંધનુ એક અજોડ કારણુ ખતાવે અને સર્વત્ર કાયદા તથા વ્યવસ્થાજ કુદરતમાં ચાલી રહ્યાં છે હેતુ ભાન કરાવે, હેવા ધર્મની શોધમાં હતા. પશ્ચિમમાં જેને દેખાતાં અન્યાયેા કહે છે, હૈતી વૈજ્ઞાનીક અને તાત્વિક દાષ્ટની સમજુતી આ ધમમાંથી મળી આવે છે. આવાં અને બીજા ઘણાં અનેક કારણેાને લીધે હું તે જૈન છું. શારીરીક સંપૂર્ણ તન્દુરસ્તી અને મગજની ખરી શ્રાંતિ એ પણ મ્હારા જૈન બનવાનાં કારણેા માંના કારણા છે.'' જનીના તેડા, હૂલતા જૈન સાહિત્ય માટે પૂ મત જુઓઃ "Now what would Sanskrit poetry be without this large Sanskrit Literature of the Jainas? The more I learn to know {t,—the more my admiration rises.” ભાવા “જો જૈન સંસ્કૃત સાહીત્યમાંથી ખાતલ કરવામાં આવે તે શી ? જેમ જેમ હું વધારે જૈન સાહીત્ય ત્યેની વધુ પ્રશંસા કરતા જાઉં છું.' (a) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સાહિત્યને આખા ખામી જે રહે હેન્રી ક્રિષ્ણન ષે જાણ છું તેમ તેમ www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ અજેનો શું કહે છે? આવું આવું જોઈ અને સાંભળી હું તે ફક્ત એકજ અભિપ્રાય દર્શાવી શકું કે અજૈનેએ, ધર્મમાં નહિ માનનારાઓએ, અને પ્રખર પણ એકજ પક્ષી વિદ્વાનોએ હારા જેવાની આ હાની ઘંટડીના ઝીણા છતાં મક્કમ અને સ્પષ્ટ સૂર સાંભળવા કાન ખુલ્લા રાખવા તસ્દી લેવી. મગજ પર એની અસર થાય તો થવા દેવી. નક્કામું એને ક્ષણિક ઉર્મિપ્રાધાન્ય ન ગણું લેવું. આત્માની શુદ્ધિ કરવા જતી સમયે રસ્તાના જ્ઞાન બાબતને અહંકાર નકામો છે. અર્થ વગરને છે. ૪ - હ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ () પ્રચલિત પરિસ્થિતિ. તો હવે આપણે જોઈ શકયા હેઇશું કે જેનો ઉપર થતા નાસ્તિકતાને આક્ષેપ છેટે છે. મીમાંસા દર્શન અને સાંખ્ય દર્શને ઇશ્વરનો કર્તાપણાને હક્ક ન વિકારે છતાયે આસ્તિક કહેવાય અને જેને ન સ્વિકારે માટે નાસ્તિક કહેવાય તે કેવળ પક્ષપાતી જ બુદ્ધિ નથી? ખરું કારણ તે એ છે કે મીમાંસા અને સાંખ્ય દર્શન વેદને ધર્મપુસ્તક તરીકે માને છે માટે તેઓ આસ્તિક તરીકે સ્વિકારવામાં આવ્યા છે. જેને નથી માનતા માટે જ તેઓને નાસ્તિક કહ્યા છે, પણ આ દલીલ કેવી હાસ્યાસ્પદ છે ? આવતી કાલે તે ઇસ્લામ ધર્મીઓ અને બ્રીરતીઓ હિન્દુઓને નાસ્તિક કહેશે કારણે તેઓ હેમનાં ધર્મ પુરતોને નથી માનતા–તે શું હિન્દુઓને આ આક્ષેપ ગમશે ખરો? નહિ જ. વ્યાકરણ શાસ્ત્રી પાણિનિ નાસ્તિક કોને કહે છે તે - જુઓ. આત્માની જુદી જુદી અવસ્થામાં જે ન માને તે નાસ્તિક. (૮૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રચલિત પરીસ્થિતિ. જૈને નથી માનતા ? તેઓ પુનર્જન્મમાં એટલું સજજડ માને છે જેટલું કોઇપણ મત માને. જૈને નાસ્તિક નજ કહેવાય. અને ગીતામાં પણ જૈન દર્શનને ટકે નથી? "न कर्तुत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं खभावस्तु प्रवर्तते ॥ १४ ॥ अ. ५ नादत्ते कस्यचित्पापं न कस्य सुकृतं विभुः । अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः" ॥ १५ ॥ अ. ५ ભાવાર્થ “ઈશ્વર જગતના કર્તાપણાને કે કર્મને નથી બનાવતે. નથી એ તે કર્મફળના સંયોગની વ્યવસ્થાયે કરતે. માત્ર સ્વભાવ કામ કરે છે. પરમાત્મા નથી કોઇને પાપનું ફળ દેતે કે પૂણ્યનું. અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઇ રહ્યું છે. અને એથી જ જગતના પ્રાણી મેહી બની રહ્યા છે.” જૈનેતર અન્ય દર્શનમાં આમ કદાચ હેમના તત્વજ્ઞાનની અવ્યવસ્થાને લીધે વિરોધ જણાશે. જૈન દર્શનમાં તેમ કદાપિ નહિ બને. ફક્ત હમજતાંજ વર્ષો જશે, પચાવતાં એથીયે વધુ સમય લાગશે, આચરતાં તો જીવન જવાનું જ. ગીતાને માનનાર કોણ નાસ્તિક કહેવાય છે? અને ગીતામાં તે જૈન તત્વ જ્ઞાનના સમુદ્રને એકજ છાંટે છે, તો શા માટે તે મહાન મતને અને હેના અનુયાયીઓને આપણુ કેવળ કુબુદ્ધિને લીધે અન્યાય કરે ? અન્ય સઘળા મતેમાંથી જૈનધર્મને છેડી ઘણુયે પુષ્ટી મળવા છતાં ફક્ત અમુક ફેરફારને લીધે જૈનેની હાલની પ્રચલિત પરીસ્થિતિ થાય તે કેવળ અયોગ્ય નથી લાગતું ? ત્યારે જેનેની સ્થીતિ અત્યારે છે હેવી કેમ થઈ? (૧) અંદર અંદરના કુસંપને લીધે ? ના, અન્ય ધર્મના અનુયાયીઓમાં એવું કયાં નથી ? છતાં તેઓ આગે-ળજ કેમ ધપતા જાય છે ? બ્રીસ્તી ધર્મમાં જુઓ-ઋતિહાસ વાંચો તે (૮૯). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈનઇ. ખબર પડશે કે ત્યાંયે કુક્ત ભેદ ઝનુનને લીધે એકજ ધના હજારે માણસાને જીવા ખાળી દેવામાં આવ્યા છે ! ! હીન્દુ જાતિની પ્રચલિત અન્ય માન્યતાએમાં જીએ-ભેદ ઝનુનને લીધે ત્યાંયે પુષ્કળ નુકશાન થયેલું માલમ પડે છે, એક ખીજાને નુકશાન કરવા તેઓએ કેટલું કરેલું છે ? (૨) વર્તમાન જ્ઞાનના અભાવને લીધે ? એક દેશી હા–સંપૂર્ણ નહિ. અન્ય મતામાં પણ વર્તમાન પરીસ્થિતિથી કાણુ સંપૂર્ણ જાણકાર છે ? કેટલી અજ્ઞાનતા ત્યાં પણ ઘર કરી રહેલી છે ? ધૃમ ચુસ્ત મનુષ્યા ત્યાં કયાં નથી ? શા માટે તેઓ પીકેટ ન કરે ? (૩) તેા એ કારણ શેાધવા માટે આખા ઇતિહાસ તપાસવેશ પડશે ? હા. અન્ય ધર્માંની આ પ્રકારની ખીલવણી કેમ થઇ અને જૈનાને કેમ પાછળ પડવું પડયુ તે ત્યાંથી તદૃન ખબર પડી જશે.બૌદ્ધ અને જૈનધમ હિંદમાં હતા. ( બૌદ્દ હાલ નથી–જૈન તો હજી પ્રભાવશાળી રીતે ઝળકતા છે )—ધ્યાનથી વિચારવામાં આવે તે જાણી શકાશે કે તેઓને હિન્દુ જાતિના અન્ય મત પ્રચારક શ્રી શંકર, રામાનુજ, ચૈતન્ય વગેરે સાથે હરિફાઇ કરવી પડી હતી. બૌદ્દોના ક્ષણિક સિદ્ધાન્તાને લીધે ત્રણે સ્થળે તેઓને નીચે જોવુ પડયુ હતું. વળી હિન્દુના રાજકીય બળના પ્રભાવથી પણ ઘણા ભૌદ્દો હિન્દુ થઇ ગયા હતા. અને કેટલાક ધીરે ધીરે બૌદ્દો મટી ગયા. જૈતા હામે પણ આ રાજકીય બળ પા ધરવામાં આવ્યા હતા. પરન્તુ તેઓના અહિંસામયી નીતિપૂર્ણ વનનું અને વ્યાપારકુશળતાનુ એટલું પ્રભુત્વ હતું કે જનતાએ જૈન ધર્મ સાથેના સંબંધ પૂર્ણતાએ તા નજ છેડયા. એના સિદ્ધાન્ત એટલા મનમાનીય હતા કે નિષ્પક્ષ વિદ્વાનોએ વ્હેમને અપનાવ્યા. જૈન ધર્મને માનવાવાળા એવા ાના રાજ પણ સત્તરમી સદી લગી પેાતાનુ મહત્વ જમાવતા હ્યા અને આને લીધે જૈને ભાતવર્ષમાં ખરાબર ચોંટી રહ્યા છે, તેમ છતાં પણ પ્રભાવાળી અન્ય નૈતાદાસ થા જૈને જૈન ધર્મને ખેતી મા. તિહાસ સાક્ષી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રચલિત પીસ્થિતિ, પૂરશે કે ધારવાડ, બેલગાંવ વગેરે સ્થળામાંથી વાસવાચાર્યો લાખે જેનીઓને લીંગાયત બનાવી નાંખ્યા. હિન્દુઓને આટલો વિરોધ જૈન અને બૌદ્ધ ધર્મોની હામે છે હેના કારણોમાં તે વેદોમાં તેમની અશ્રદ્ધા, ઈશ્વર સત્તાની અમાન્યતા અને હિંસા તરફ તેઓનો પૂર્ણ ધિક્કાર. શરૂઆતમાં તો બ્રાહ્મણની અવસ્થા અને તેમનાં માનસ સાવિક રહ્યાં હતાં. જેન ધમને પાળનારાયે ત્યાં તો હતા. હજીપણ મહેસર પ્રાન્તમાં બે હજારથી વધારે જન બ્રાહ્મણો” છે. પાછળથી તેઓમાં (બ્રાહ્મણોમાં) લોભની માત્રા વધતી ગઈ અને ઇચ્છા પૈસા કમાવવાની જ રહી.-ધર્મ પ્રચારની ન રહી ત્યારે જિનેને નાસ્તિક કરી પ્રસિદ્ધ કરવાને હેમણે પ્રારંભ. કર્યો. સંસ્કૃત શ્લોક પણ તે બાબતની સાક્ષી પુરશે કે કેટલાં વેરઝેર ત્યારે હતાં – "न पढ़ेद्यावनी भाषां प्राणैः कण्ठगतैरपि । हस्विना पीडयमानोऽपि न मच्छेन्जिनमन्दिरम" ॥ આને અર્થ કંઇ ન હમજાય હે નથી છતાં કહ્યું – “જીવ જાય હૈયે ઑછ ભાષા (માગધી જૈનોની ભાષા હતી. હજીયે હેમનાં શાસ્ત્રો તે ભાષામાં છે) ન ભણે અને હાથીથી પીડિત થાઓ છતાયે પ્રાણુરક્ષાર્થ પણ જૈન મન્દિરમાં ન જાઓ !' આ વિરોધી ભાવના પ્રચારની અસર હજીયે કરે હિન્દુઓમાં મોજુદ છે. જે હજીયે જન મદિરમાં પગ મૂકતાં ડરે છે. જેને નાસ્તિક માની નાસ્તિક કહે છે અને કોઈ કોઈ વખત તે હેમના રસવાદિ ધર્મ કાર્યોમાં પણ પુષ્કળ વિરેાધ ઉઠાવે છે. અંગ્રેજ શ્રેએ જ્યારે ભારતને ઇતિહાસ લખવો શરૂ કર્યો ત્યારે તે બ્રાહ્મણેથી જાણીને કે ઔ૯ અને જન નાસ્તિક છે,હિંસાના વિરોધી છે, વેદને નથી માનતા–તેઓએ જન અને બૌદ્ધને એકજ પંક્તિમાં મૂકી દીધા. ત્યારે બૌદ્ધ સાહિત્યને પુષ્કળ પ્રચાર દેવાથી અને હિન્દની બહાર તેઓની કરોડની સંખ્યામાં વસ્તી જાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ, કંઇ પણ તપાસ્યા વિના તેઓએ લખી નાખ્યું કે જન મત બૌદ્ધમતની એક શાખા છે ! અર્ધદગ્ધ ઇતિહાસકારોની આ મૂર્ખતા ! (૪) વેદાનુયાયી હિન્દુઓ સેંકડો પેઢીઓથી એમ માનતા આવ્યા છે કે જન ધર્મ નાસ્તિકોને અર્થાત વેદ નહિ માનનાર એવા વેદ વિરોધીઓને અને ઘણિત કર્મ કરવાવાળાઓને એક ધૃણિત મત છે. તેમાં તથ કંઇ નથી. એના મન્દિરમાં જવું, એના નાસ્તિક્તા પૂર્ણ ગ્રન્થનો અભ્યાસ કરે, એ લોકોને ઉપદેશ પણ સાંભળો અને એની અશ્લિલ નગ્ન મૂર્તિઓનાં દર્શન કરવાં તે મહા પાપ છે. અને આ લોકોની સંખ્યા પુષ્કળ હોવાને લીધે, સોગવશાત હેમની પ્રબળતા યે અજબ હોવાને લીધે જન અને જૈનધર્મ તરફ અન્ય લોકોને વિશ્વાસ છે થતો જાય છે. (૫) વળી બીજાં કારણમાં તો જેનેની પોતાની અદૂરદર્શિતા, સ્થિતિ, અનભિજ્ઞતા અને સ્થિતિચુસ્તતા પણ ગણી શકાય. આમ થવાને યે કારણે છે તે મહે પ્રથમ જ કહી નાખ્યું છે. ખરેખરી રીતે જૈનેની આવી પડતી દશા હોવા છતાયે ગુજરાતમાં હેમની પૂર્ણ જાહેરજલાલી જાણું અને જેમાં કેટલાયે જેને તે નથી પારખી શક્તા. હેમને માટે હું આંકડાઓ આપીશ. ઇતિહાસનાં પાનાઓમાંથી જોઇશું તો – ૧૫૫૬ થી ૧૬ ૦૫ (અકબરના સમયમાં) ૪૦ લાખ જન હતા. ૧૮૮૧...........................................................................૧૫ , જન થઈ ગયા ૧૮૯૧.•••••••••••••••••••••••••••••૧૪૧૬૬૩૮ ૧૯૦૧.....................................................૧૩૩૪૧૪૦ ૧૯૧૧...........................................૧૨૪૮૧૮૨ ૧૯૨૧..............................................................૧૧૭૮૫૯૬ હવે ભવિષ્યમાં આમ ગણતા જાઓ તો ખબર પડશે કે જેને કેટલા વર્ષ સુધી જીવી શકશે ! ! સર્વ ધર્મનુયાયીઓની સંખ્યા તો વધતી જ જાય છે તે આ સાથેના કાષ્ટક પરથી હમજશે ૯૨). www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #106 -------------------------------------------------------------------------- ________________ કેષ્ટક. ૧ ધમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સિન ૧૮૮૧ થી ૧૯૨૧ સન ૧૯૨૧ ની | કુલ જન સંખ્યા પ્રતિ દશ હજારે પ્રમાણુ | સુધી જન સંખ્યામાં પ્રતિશત વધારાનું ચિન્હ + અને ઘટાડાનું ચિન્ટ – જન સંખ્યા |દ્ધરા ૧૯ ૧૯૧ ૧૮૯૧ ૮૧ ચિન ૬૮૪૧ ७०३४ t" ૬૮૪૧ | ૬૯૭૧ | ૭૦૩૪ ૭૩૨૧. ૯ ૧૫, ૮ ૭૪૭૨ + + .૦૪ ૭૩ ૧૪.૯ ૪૫૬.૯ ૭૪.૭ પ્રચલિત પરીસ્થિતિ. ૭૫ ३७ ૪ ૦. ૪૫ સનાતન ધર્મી ૨૧૬૭૬૧૦૦૦ ४६८००० ૬૦૦૦ ૩૨૩૯૦૦૦ ૧૧૭૮૦૦૦ ૧૧૫૭૧૦૦૦ મુસલમાન ૬૮૭૩૫૦૦૦ ઇસાઇ (ખ્રીસ્તી) | ૪૫૪૦૦૦ પારસી ૧૦૨૦૦૦ યાદી २२००० ૪૮ ૪૩ | ૨૪૮ ૧૪૫ + ૨૧૨૬ ૨૧૨૨ ૧૯૯૬ + ૨૧૭૪ ૧૫૦. ૧૨૪ + ૨૩૮.૫ ૩૭.૧ ૧૫૫.૨ ૧૯.૨ ૮૧.૨ + + www.umaragyanbhandar.com ૧, “વીતરાગ ધર્મને પુનરદાર” શ્રી. ન્યાયવિજયજીના પુસ્તકમાંથી Page #107 -------------------------------------------------------------------------- ________________ તત્વ. આનું કારણ શું હાઇ શકે? એજ કે દરેકમાં શુદ્ધિ ધમધાકાર ચાલી રહી છે. લાલચ અને લાલ વધી રહ્યાં છે. જ્યારે જને હજી સ્થિતિ ચુસ્ત પડી રહ્યા છે. કાંતા તેમને ખાસ પરવા નથી કે પછી તેઓ સક્રાચિત વિચારના અને એછી અક્કલના છે. જમાના આગમા ઊંચા, રહેમના વ્યવહાર સાચા અને સરળ છતાંયે વિદ્વાનાએ પણ એવી ગભરાવી નાંખનાર સ્થિતિ ઉત્પન્ન કરી છે કે જૈન ધર્મ ન પાળી શકાય ુવા છે. પાળવા ન પાળવા માટે મ્હે મ્હારા નમ્ર અભિપ્રાય દર્શાવ્યા છે અને છતાંયે કહું તેા પૂર્વના ગુરૂવર્યાંએ બાંધેલી તે હદ કઇ તેટલી બધી વિકટ નથી જે ન પાળી શકાય. પંડિતાના વિચિત્ર અથી બયતાં શાખા. વાંચે અને વિચારા તથા પેાતાનીજ બુદ્દિ અને પેાતાનાજ તર્ક જ્ઞાનના ઉપયોગ સંપૂર્ણ રીતે કરે. અને આમ થાય તા આંતર ઝધડાઓના નિકાલ જલદી આવે. દીક્ષા પ્રકરણ, અતાતીય વિવાહ પ્રકરણ, દેવ દ્રવ્ય પ્રકરણ અને અન્ય એવા બીજા ઘણા પ્રકરણાના ઉકેલ આવતાં વાર ન લાગે. જો વ્યક્તિને અને વ્યક્તિવાદને પૂરતું માન અપાય તે। સર્વ કાઇએ કૂદી પડવાની જરૂર નથી. કર્મનું ફળ સ્વયં સર્વ કાષ્ઠ ભોગવ્યેજ જાય છે. અને ભાગવતેજ જશે. જૈન ધર્મનું તત્વજ્ઞાન એટલું વિશાળ અને સદેશીય છે કે ગમે હેવું કા હૈના આશરા લઇ કરી શકાય. વર્ષો પહેલાં કાઇએ હેવું નહાતું કયું`”—તે દલીલ શીવાય ત્યેની વિરૂદ્ધ મે ક ંઇ ન કહી શકે, પણ એને તેા જવાબ સ્હેલા છે કે વર્ષો પહેલાં જગત આનું આ નહેતું. વર્યાં પછી પણ આનું આ રહેશે કે કેમ તેયે શકા છે. વિજ્ઞાનનાં બળેા વધતાં જાય છે અને તે આપે!આપજ હમને પલટાવી નાખશે. ગમે તેમ હાય પણ દરેકે ખાત્રીપૂર્વક હમજવું કે તત્ત્વજ્ઞાન,—નિર્મળ તત્ત્વજ્ઞાન—સકા પહેલાં જે હતુ તેજ અત્યારે છે. અને તેજ પછી રહેશે. પણ આચર (૯). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રચલિત પરીસ્થિતિ. અને આચાર વિષેની આપણું કલ્પનાઓ સમયાનુકૂળ હમે બદલવા તૈયાર કે ન પણ બદલાતી જ જશે. ધર્મને આંચ તેથી જરીયે ન આવે. મનુષ્ય જ્ઞાનને સંપૂર્ણ વિચારી પોતાની પાસે જે પ્રકાશ છે હેને ઉપયોગ કરી વીતરાગ આત્મા પ્રણીત રસ્તા ઉપર ચાલ્યા જશે, હેના વ્યક્તિત્વને સર્વ કઈ સ્વીકાર કરશે તે આત્મ કલ્યાણ આ પાંચમા આરા માંયે તેટલું બધું અઘરું નથી. ફકત આશાવાદી બને. આત્મવિશ્વાસ દિન પ્રતિદિન દ્રઢ બનાવતા જાઓ–નીજ જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ (૮) મ્હારૂં અતિમ્ : ધ વિષેનાં અત્યારે આટલાં બધાં પુસ્તકા બહાર પડે અને લોકો હુંને સત્કારે તો પછી મ્હનેયે જૈનત્વ' વિષે લખવાનું કેમ મન ન થાય ? માનવીને જુદા જુદા રસ્તાઓ કહી એવે ગભરાવી નાંખવામાં આવે છે—ત્યેની પરિસ્થિતિ-માનસિક અને શારીરિક ત્સુને જુદા જુદા સયાગામાં મૂકી, સમાજનાં જુદાં જુદાં છાણા હૈના પર રાખી એવી વિકટ બનાવી દેવામાં આવે છે—ર્હુની યુદ્ધિમાં બુદી જુદી જાતનાં અનેક ખાને-જ્ઞાનનાં કે બીજા કોઇપણુ જાતનાં— ઉપયેાગમાં લાવી એવી ખત ગુંચ ઉત્પન્ન કરવામાં આવે છે કે તે ભગ્ન હૃદયે, નિરાશ હૃદયે, અરે છેવટે, ક્રાતિ હૃદયે પણ સૂર કહાડે છે—કઈંજ હુમજાતું નથી.'' લગભગ દરેક જમાનાવાદીની એવી માન્યતા હાઇ શકે કે માનવીને સ્હેની અક્કલનુ પોષણ થાય હેવુ કઇક જોઈએ. ધર્મને એજ વસ્તુ માની લેવામાં આવે હૈયે જરી હરક્ત નથી. (૯૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ અજેને શું કહે છે? હિંદમાં તે શું પણ જગતમાં ધર્મનો તરફેણ અને વિરૂદ્ધમાં યુદ્ધ માટે મરચા મંડાયા છે. બન્ને પક્ષ ભૂલે છે, એમ તરતજ લાગે જ કોઈ નિષ્પક્ષ પંચ વિચાર કરે છે. બન્ને એક બીજાને હમજ્યા નથી કે બન્ને એક માધ્યસ્થ ભાવને વિચારી શક્યા નથી–હેનું જ એ પરિણામ, આમ જરીક સહમજુ માણસ જોઈ શકે. ધર્મને અર્થ કદાચ ચેક નહિ હમજાતો હોય કે પછી બરાબર ચુસ્ત રીતે હમજાયતો હશે–જરીક બુદ્ધિ વાપરી સામ્ય કહાડવા બન્નેમાંથી કોઈ પ્રયત્ન નહિ કરતું હોય. વર્મથીજ જગતનો દાટ વળી ગયો છે તે કહેનારા એમ નીતીને સહેલાઈથી નથી વિસરતા અને નીતિ એ ધર્મનું જ સ્વરૂપ છેને? ધર્મ વિનાજ જગતને દાટ વળી ગયો છે તે કહેનારા ચુસ્ત અને જીણું આ ચાર પ્રધાનતાને કેટલું માન આપે છે તે નથી જોતા–પણ એવી ચુસ્ત અને જીણું આચારપ્રધાનતા તે ધર્મ છે જ ક્યાં? ગમે તેમ કરે પણ જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી તે આત્માની મૂળ પ્રકૃતિએ બહાર આવવા પ્રયત્ન કરવાનીજ અને આત્માની હેવી પ્રવૃત્તિઓનું પૂર્ણ પ્રદર્શન એજ ધર્મ નથી તો બીજુ ધર્મ એ શું છે? “જૈનત્વને માટે કંઇક સારું કહેવા જતાં સંભાવત છે કે અન્યમતોને ખોટું લગાવું પડ્યું હોય તો હું દેવું પાત્ર નથી. સ્થિતિ એવી વિચિત્ર કરી મૂકવામાં આવી છે કે પછી પ્રાકૃતિકજ સંયોગ ખીલવણુને લીધે તે એવી થઇ ગઇ છે મહે જાળવી છે હેનાથી વધૂ તટસ્થતા હું ન જાળવી શકું. જૈનત્વના મુખ્ય તત્વે હે મહારાથી પ્રતિપાદિત કરી શકાય તેવી રીતે કર્યાં છે. બુદ્ધિવાદને, માનવીની માનસીક તથા શાબ્દીક સ્વતંત્રતાને એથી યે પડકાર કરવામાં આવતું હોય તે હું રાજી છું. માનવીની આકાંક્ષા જગાડી હેને “જૈનત્વના મહાન ગ્રંથ વાંચવા આ મહારે હાને પ્રયોગ પ્રેરણું કરે છે તે ઘણું જ સારું. માન્યતાઓની સરખામણું હે દ્વેષ બુદ્ધિથી જરીયે નથી કરી મહને મહારૂં મન જે બળ આપી રહ્યું હતું, મહને મારી બુદ્ધિ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વ. તનમનાટ જગાવી રહી હતી, મ્હને મ્હારા આત્મ પ્રક શ જે ચળકિત બનાવી રહ્યો હતા-હેનેજ પૂર્ણ પણે હેં જાહેર કીધા છે. ન માની શકાય હેવી ગાંડી ઘેલી વાતાને મ્હેં ‘જૈનત્વથી પ્રેરિત થઇ વખાડી નથી કહાડી, હેના તરફ હું ‘જૈનવ’ના ભાવથી હસ્યા નથી, પણ જેમ કોઇપણુ સ્વમાની હસે. જેમ કાઇએ બુદ્ધિવ દના ભકત દસે, જેમ કોઇએ સત્ય જ્ઞાનના પિપાસુ હસે તેમજ હું હસ્યા છું. હુ તા હેવી બાબતે તરફ્ હેવા તત્ત્વનાનેા તરફ અને હેને પ્રતિપાદિત કરવા ઉત્પન્ન કરાયેલી વ્ય વાતા તરફ્ યે હસીશ. અજ્ઞાન મનુષ્યાને હૃદયમાં ઠસાવવા દીધેલા મૂર્તિમાન સ્વરૂપે! જો જોઇએ તે કરતા વધુ હદે લઇ જવામાં આવ્યા હોય—જ્યાં ભાવના ઘેલછા શીવાય જગતનું અન્ય કયે જોવામાં ન આવે–તા હું સૌ કોઇને સલાહ આપુ કે બસ તે મૂર્ખામી પર હસેાજ સા. હેતે પૂરી રીતે ધિ:ક્કારે. હમારા આત્માની ઉન્નતિ તે કદીય નહિ કરે. પ્રયત્ન મ્હેં આ પુસ્તકમાં જૈન તત્વજ્ઞાન, હેની વ્યાપકતા અને હૅની સંગતતા (Consistency) જેમ દર્શાવાય તેમ દર્શાવવા કર્યાં છે. ભૂંગાળની બાબત શાથી આવી તે તેા તેજ વખતે જાણી શકયા હશે!. તેને અને જૈન તત્વજ્ઞાનને હસી કહાડવામાં, જેમ અને તેમ વધારે નુકશાન પહોચાડવામાં, અને પેાતાનીજ હલકી મનેાવૃત્તિએ સાષવામાં હાલના કેટલાક સાહિત્યકારાએ આ ભાગ નથી ભજવ્યા. તેએ કદાચ તે તત્વજ્ઞાન અને સ્હેની સુંદરતા તથા રહેની પવિત્રતા પુરેપુરી રીતે સ્લમજી નહિ શકયા હોય—સ્હમજેલાં માનવીએએ હેવું એક ઋજ કર્યું નથી—અને ન હમજનાર એવા લેખાને આધારભૂત લગ્ન લીલા કરવા બેસી જવું તે કેવળ અંધાપેાજ નથી શું? પણ હા, ગુજરાતમાં અને ગુજરાતની બહાર એવી પ્રકારના અંધાપાયે ચાલ્યા છે ખરા–કારણમા તા ફકત તે લેખકોની ભાષા પ્રતિભાજ—હેમનું જ્ઞાન નહિ અને ચારિત્રયે નહિ. ધર્મ પ્રત્યેના મ્હારે। સ્વતંત્ર અભિપ્રાય મ્હે દર્શાવ્યા છે. ધ અને સમાજને સંબધ મ્હને જે લાગ્યા તે મ્હેં લખ્યા છે. હું (૯૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ અજેને શું કહે છે? ધર્મને એ વ્યક્તિગત ગણું છું. મહને ધર્મમાં મંડળે ની કે તે પાયા પર રચાયેલી જાતિઓની જરીયે જરૂર જણાતી નથી. છતાં હાલ વર્તમાન મંડળોમાં આપણે કાર્ય કરી શકીયે કે નહિ તે પ્રશ્ન ઉભો રહે છે, ટુંકમાં કહી દઉં–ગમે તહેવાં જવલંત બળે આવે છતાં સમાજની ચાલુ સ્થિતિ ઉખડી જતાં પૂષ્કળ સમય જોઈશે. અને ત્યાં સુધી હેવી ભૂમિકાજ તૈયાર કરવા પૂરતું આપણું સભાસદપણું ચાલુ રાખી કાર્ય કર્યું જઇયે તો જરીયે વાંધે નથી. કામ કરતાં છતાં ભાવનાઓ સંકુચીત નહિ રાખતાં જેમ બને તેમ વિશાળ રાખવી). If each individual is considered to be a separate entity, the entity itself will have bother about its own course of action in life. It may lead a life in its full present bloom or it may, prepare, if it so believes, for the next one Full scope should be given to its individualistic development. જે દરેક વ્યક્તિને એક ભિન્ન અંશ ગણવામાં આવે તે હેના જીવનના ક્રિયા માગે તે અંશે જ વિચારવા રહ્યા. વર્તમાન જીવન ખીલવવું હોય તો તે ખીલવે અને પછીના જન્મ મા તૈયારી કરવી હોય તો તે કરે. વ્યકિતગત ખીલવણુ માટે પુરેપુરું સ્વાતંત્ર્ય અને સઘળા સાધન જોઈએ. અને આમ બને તે “સમાજવાદી હમજ અઘરે ન પડે. આચારણમાયે તે તરતજ મૂકાય. (We have not thought of socializm' from any other view point else than religious only.) રશિયામાં જે ચાલી રહ્યું છે હેનાથી જરીક ભિન્ન પડીયે પણ હરત નહિ. હિંદને આપણું આ ગુણયલ ગરવી માતાને-કંઇ પણ વૈશિષ્ટ જોઈએ તો ખરુંને? –– –– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ દિગંબર જૈન આજ સુધીમાં પોતાના ગ્રાહકોને લગભગ ૧૦૦ પુસ્તકો, જેન તિથિ દર્પણ (સચિત્ર) અને ૨૦ સચિત્ર વિશેષાકે ભેટ આપનાર ૨૯ વર્ષનું જુનું અને જાણીતું હિન્દી અને ગુજરાતી ભાષાનું દિગંબર જૈનેમાં સુપ્રસિદ્ધ માસિક પત્ર. નમુને મફત. વાર્ષિક મૂલ્ય માત્ર રૂ. રા. મેનેજર, દિગબર જૈન -સુરત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ થશlહિ, alcohito すねたよ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com