________________
અનાદિતા, વ્યાપસ્તા. સ્વતંત્રતા. બધું પેલા ઇસ્વી પૂર્વે ૮ મી કે નવમી સદીના અતિહાસીક પાર્થનાથી તે પહેલાંજ (પૃ. ૨૪૩)...”
અને પેલા અજૈન વિદ્વાન લાલા કન્નમલ એમ-એ. પણ ૧૯૦૪ ના ડિસેમ્બર અને ૧૯૦૫ ના જાન્યુઆરી માસના થિયેસેફ્રિીસ્ટ પત્રમાં લખે છે કે –
જૈન ધર્મ એ એક એવો પ્રાચીન મત છે કે જેની ઉત્પત્તિ તથા ઇતિહાસને પત્તો લગાવ ખરેખર સૌથી વિકટ છે.”
વળી હમણું મોહન–જો–ડેરે નામના સિંધ પ્રાન્તના એક ગામનું ખોદકામ ચાલી રહ્યું છે તે પણ તપાસે. આજથી છ હજાર વર્ષ પહેલાની વસ્તુઓ હેમાંથી નીકળેલી હોવાનું જણાવવામાં આવે છે. હેમાં કેટલાક મુદ્દાઓ એવા છે કે જેની ઉપરનાં ચિહ અવશ્ય જૈન ધર્મ સાથે સંબંધ ધરાવે. જેમકે બળદ અને હાથી. બળદ એ જનેના પ્રથમ તિર્થંકર શ્રી ઋષભદેવનું ચિ૯ ગણાય છે. જ્યારે હાથી તે તિથિ તિર્થંકર શ્રી અજીતદેવનું ચિન્હ ગણાય છે. આ મુદ્દાઓ પર હજી બીજે ચિ મોત ભાષામાં (Pictographic) એક લેખ છે કે જેની શરૂઆતમાંજ એક ચક્ર દોરેલું છે. સંભવ છે કે તે ચક્ર જે જૈને માન છે તે તિર્થંકરનું “ધર્મચક્ર હશે. કેટલાંયે જન પ્રાચીન સ્થાનમાં ધર્મચક્ર અંકિત મળે છે અને એ ધર્મચક્રને જેનેનું ખાસ ધર્મ ચિન્હ માનનાર એવા કેટલાયે વિદ્વાને છે.
(agai Prelust nie ludi. ų. 922 411 The Jiu: stoop & other got quiries of Sluttrplote no. 7 સંnd II)
અને બીજુ, આજ ખોદકામમાંથી “સ્તુપ' પણ નીકળ્યા છે. આપણે જાણીએ છીએ કે બાદ અને જન સિલય બહુપ'ની બીજે
ઉછે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com