________________
અન્ય ચારિત્ર ફલ્પના
સયેાગ કૈવલી ગુણસ્થાન’—અહિં જ્ઞાનાવરણાદિ ચાર ઘાતીયા કર્મોથી રહિત બનીને રહંત પરમાત્મા સર્વજ્ઞ, સર્વદર્શી, અનન્ત બક્ષી તથા અનન્ત સુખી થ ય છે. આત્મા છુરીરમાં રહેવા છતાં વગર ઇચ્છાયે વિહાર અને ઉપદેશ કરી નાંખે છે. અહિં છેવટે ત્રીજી શુકલ ધ્યાન થાય છે.
અયોગ કેવલી ગુણસ્થાન'—આંતુ
આત્માને પ્રદેશ કમ્પ નથી હોતા. તે નિશ્ચલ રહે છે. હું ચાલુ શુકલ ધ્યાન થાય છે, જે સર્વ કર્મોના નાશ કરી આત્માને ગુરુસ્થાનની બહાર સિદ્ધ પરમાત્મા બનાવી દે છે. આત્મા પછીતે જૈન ભૂગાળમાં મતાવ્યા પ્રમાણે લેકના અગ્ર ભાગે નિર્દે શીક્ષા પરજ વાસ કરે છેશાશ્વતતા માટે.
અને એક વખત ફરી યાદ આવ્યું તે આજ આત્મા જૈનેના પ્રભુ,. જેને છવી જાણ્યું, લોકને ઉપદેશ પણ આપી જાણ્યે. જગતનેા નાયકઃ તે! આમ બની શકાય. અને જૈને તે આવા માનવીનીજ પૂન્ન કરે છે. ક એજ કે તેઓ આવા બિંદુ માનવી' ને ઇશ્વર' કરે છે. રખેને ઇશ્વરની આવી સરળ માન્યામાં અન્ય મતમતાંતર ગેટાળે ન કરે.
આમ આપણે ‘જૈનત્વ'ની આચાર પ્રધાનતા પણ જોઇ. શુદ્ધ. દાથી વિચારનારને કુક્ત હેની સ્પષ્ટતા, મંગતતા અને સરળતા ઉપર મેહી જવાનું મન થાય નટુ તેા પછી આપણી મૂર્ખાયાને આપણે ઘણીયે વખત હસીયે છીયે-મહુસવામાં આપણને શે! વાંધા આવે ! સદંતન અંતરાત્માના અવાજ પ્રમાણે આયરવાં હાય તા બુદ્ધિર્થ હૈને કી જેવાં. ભેજાના ઉપયેગ કર્યાં વગર કયે . કરે તે ‘જૈનત્વ'ની હ્રદયે ઉદ્દે'ણ..
હ
(<1)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com