________________
જનત્વ.
આપે છે. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઈએ એ હમને શીખવે છે.”
1 “અને વિશાળ દ્રષ્ટિથી દર્શન શાસ્ત્ર જોનાર પણ સારી પેટે સહમજી શકે છે કે દરેક દર્શનકારીને યાદ્વાદ સ્વિકારવો પડ્યો છે. સત્વ, રજ અને તમ એ પરસ્પર વિરૂદ્ધ ત્રણ ગુણોવાળી પ્રકૃતિને માનનાર સાંખ્ય દર્શન; પૃથ્વીને પરમાણુ રૂપે નિત્ય અને સ્થૂલ રૂપે અનિત્ય માનનાર તથા દ્રવ્યત્વ, પૃથ્વીત્વ અદિ ધર્મોને સામાન્ય અને વિશેષ રૂપે સ્વિકારનાર તૈયાયિક વૈશેષિક દર્શન; અનેક વર્ણ યુક્ત વસ્તુના અનેક વકારવાળા એક ચિત્ર જ્ઞાનને–જેમાં અનેક વિરૂદ્ધ ગુણો પ્રતિભાસે છે–માનનાર બૌદ્ધ દર્શન; પ્રમાતા, પ્રમિતિ
અને પ્રમેય આકારવાળું એક જ્ઞાન જે તે ત્રણે પદાર્થના પ્રતિભાસ - રૂ૫ છે હેને મંજુર કરનાર મિમાંસક દર્શન અને એવા જ પ્રકારો ન્તરથી બીજાએ પણ સ્યાદ્દાદને અર્થતઃ માન આપે છે.
२ ज तिव्ययात्मकं वातु वदन्ननु भवोचितम् । ___ट्टोवापि मुरागिर्वा नानेकान्तं प्रतिक्षिपेत् ॥
જાતિ અને વ્યક્તિ એ બન્ને રૂપે વસ્તુને કહેનાર ભટ્ટ અને મુરારિ અરયાદ ને તરછેડી શકે નહિ.
अबद्धं परमार्थेन बद्धं च व्यवहारतः । बुवीणी ब्रह्मवेदान्ती चानेकान्तं प्रतिक्षिपेत् ।। આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ માનનાર બ્રહ્મવાદી યાદને ધિકારી શકે નહિ.
૧. “ જૈન દર્શન'-ન્યાયવિજયજી. પૃષ્ઠ. ૧૧ર. ૨. અધ્યાત્મોપાનપજ્યશવિજયજી.
(૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com