Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 87
________________ જૈનત્વ. ‘આમ્રવ’—મન, વચન અને કાયાના વતનથી કર્યું રજકણે આવે છે. આત્મા મેલા બનતા જાય છે. માનવી પરાધીનતામાં વધુ સખડતા પરિણમે છે. આ ‘આશ્રવ’ ભાવના. ‘સંવર્'—કર્મીના આગમનને રાકવું તેજ હિતકર છે. માનવી ધીમે ધીમે તેથીજ સ્વાધિન અનતે જાય છે. આ ચિતવન તે ‘સંવર’ભાવના, નિર્જરાપૂર્વે બાંધેલા કર્મીના ધ્યાન, ન, શુદ્ધ ભાવા, સદ્ લાગણી બુદ્ધિ તે ‘નિર્જરા’ ભાવના. લાક’—લાક અનાદિ, અનન્ત અને અકૃત્રિમ છે. છ દ્રવ્યોથી ભરેલુ છે. વાસ કરવાયાગ્ય એકજ જગા અને તે સિદ્ધ ક્ષેત્ર-જ્યાં સિદ્ધ આત્માએજ રહી શકે. આવી હાર્દિક લાગણી અને હૅની સતત સ્મૃતિ તે ‘લાક’ ભાવના. પરાણે ક્ષય કરવા. તપ, વગેરેથી-એજ શ્રેષ્ઠ છે. આ એધિ દુર્લભ’——આત્માહારા માર્ગ સમ્યગ્ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર છે. એ ‘ખાધી' બહુજ દુર્લભ છે. આ જ્ઞાન મળવું મહાન વિકટ છે. મળ્યું છે ત્યારે ઉપયેાગ કરવા ઉચિત છે. આ બળતી માન્યતા તે ‘ખેાધિ દુ'ભ' ભાવના. ધ’—એજ આત્માના સ્વભાવ છે. અને આત્માના મૂળ સ્વભાવ તેજ ધ છે. વિચાર કરતાં અન્ય અપાઇ ગયેલી વ્યાખ્યાથી આ કઇં જુદી પડતી નથી તે તરતજ સમજાશે. અને આવી ચિરસ્થાયી સજ્જડ વૃત્તિ એજ ધમ” ભાવના. ૨. દેશ ધર્માં—સુંદર ચારિત્ર માટે. ક્ષમા—સબળ ઢાવા છતાં અન્ય ઉપર ક્રોધ નિહ કરતાં શાંતજ રહેવું. ‘મા’—જ્ઞાન અને તપમાં શ્રેષ્ટ હોવા છતાં અપમાનીત થવાના સમય આવ્યે, અરે અપમાનીત થઈ ગયે પણ કમળ અને વિન્સવાન રહેવું. (૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116