Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 73
________________ જૈનત્વ. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઇએ કે કેટલાયે અકસ્માતાને લીધે જમીન પાણીના રૂપમાં અને પાણી જમીનના રૂપમાં બદલાઇ જાય છે. છતાં થાપું થાડું બાદ કરતાં જૈન ભૂગાળનું વર્ણન તેનું તેજ સ્થિર છે. ખગાળ શાસ્ત્રીએ શેાધ કરી રહ્યા છે, સભવ છે કે વધુ જમીનને પત્તો મળે પણ ખરે, જૈન ભૂગોળને પ્રમાણુ હુમજવા પહેલાં કે પછી ખાટી હુમજવા પહેલાં આપણે શેાધકોના જ્ઞાનની અને અંતિમ સત્યની રાહ જોઇએ તે ખાટું નથી. જૈન શાસ્ત્રો વૃક્ષ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળમાં જીવ બતાવી રહ્યાં છે, વિજ્ઞાને શરૂઆતના બેમાં તે છે તેમ હમણાંજ સાખીત કર્યું—ખીજાં ત્રણમાંયે તે છે એમ કદાચ હવે પછી સાખીત પણ કરે. આમજ ભૂગોળ બાબતમાંયે જાવુ. ૧ આ જગત આકાશ, કાળ, ધ, અધર્મ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યાના સમુદાય છે. ક્ષેત્રની અપેક્ષાએ આકાશ સૌથી હેમાં જ્યાં જ્યાં આકાશ લેાકાકાશ' કહેવામાં મ્હાટુ છે, અનન્ત છે, મર્યાદા રહીત છે. સિવાયના પાંચે દ્રવ્યેા રહેલાં હાય છે હૈને આવે છે. (That is Universe) બાકીના આકાશને અલેાકાકાશ, આ લાકનું સ્વરૂપ, એવી રીતે માલમ પડશે. કે એક મનુષ્ય કેડે હાથ છ પગ પહેાળા કરી ઉભા રહે તે એ આકારનું સ્વરૂપ તરત હમજાશે. એની પૂચી પશ્ચિમ હૈની પહેાળાષ્ટ સાત રાજુ માપ છે. (રાજુ=અસખ્યાત યાજન ) ઉત્તરથી દક્ષિણ હૈની લખાઇ પણ સાત રાજીમાપ છે. ઉચાઇ ચૌદ રામાપ છે. એનું કદ ૩૪૩ ધનરાજી થાય. ગણિતથી આ ગવું અધરૂં નથી. કારણ પહેાળાઇ ઓછી વધતી થતી જાય છે. જેમકે શરૂઆતમાં સાતરાળુ. વળી ઉપર એક રાજી, હેનાથી ઉપર મધ્યમાં પાંચ રાજી અને વળી છેવટે એક રાજી. "" ૧. નેમિચદ્ર સિદ્ધાન્ત ચક્રવતી ત્રિલોકસાર ” માંથી શબ્દશઃ અનુવાદ. 66 (૬૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116