________________
જૈનત્વ.
નાઁમાં નાકિને ઉત્પન્ન થવાના અને રહેવાના ક્ષેત્રને કહે છે. સાતે નર્કામાં કુલ ૮૪ લાખ બિલ હેાય છે.
પહેલુ
ખીજું
ન
ન
C
ત્રીનુ નક
ચેાથું
ન
પાંચમું ન
ન
છડું સાતમું ન
S
...
...
...
...
.
.૩૦ લાખ બિલ. ...૨૫ લાખ ,,
...૧૫ લાખ
...૧૦ લાખ .
૩ લાખ
..
.૯૯૯૮૫ ખિલ. ...ફકત ૫ બિલ.
...
"9
‘મલ’
અત્યન્ત
જન્મ આ
પહેલી પૃથ્વીથી તે પાંચમીના ૩–૪ ભાગ સુધી પુષ્કળ ઉષ્ણતા “છે અને પછી સાતમી સુધી બહુજ ઠંડી છે. જે પ્રાણી પરિગ્રહમાં મેાહી, અન્યાય કર્તા અને હિંસક છે. હેનેા નર્કોમાં થાય છે. હેનુ શરીર ત્યારે વૈક્રિયક બને છે કે જેમાં ખદ લવાની શકિત રહેલી છે. હેનુ શરીર પારાની માફક ટુકડે ટુકડા થઇ જવા છતાંયે ભેગું મળી શકે છે. તેમાં અમૃન્ત ક્રાધ હોય છે, તેએ પરસ્પર એક બીજાને કષ્ટ દે છે. સ્વયં સિદ્ધ, નાગ, વગેરે રૂપ ધારણ કરી શકે છે, સ્વયં શસ્ત્રરૂપ થઈ ખીજાને મારી શકે છે. તેઓને ભૂખ તરસ ખૂબ લાગે છે. દુર્ગંધી માટી તે ખાય છે, અને વેતરણી નદીનું ખારૂ પાણી તે પીએ છે. ભૂખ તરસ કદી મટતી નથી. આયુષ્ય પુરૂં થયા વિના તે મરી પણ શકતા નથીં. આયુષ્ય બહુ મ્હોટાં હેાય છે. ત્રીજા નર્ક સુધી તે અસુર કુમાર દેવ પણ જઇ તેને અંદર અંદર હ્રડાવે છે. શરીરની ઉંચાઇ ક્રમવાર નર્કામાં વધતી જાય છે. પહેલામાં ત્રણ હાથની ઉંચાઇ તા છેલ્લામાં પાંચસા ધનુષ્ય (અહિં ધનુષ્ય' નું માપ પણ બહુ જુદુ હાય છે) તે ઉંચા હૈાય છે.
“ખુર ભાગ અને પુક ભાગમાં ભવનવાસી દેવનાં સાત કરેાડ
(૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com