________________
શ્રી જ્ઞાન મી પ વે
૧૨૩ શ્રી જિનમંદિર પંચ મનહર, પંચ વરણુ જિનપડિમારે જ્ઞા જિનવર આગમને અનુસારે, કરી ઉજમણુને મહિમારે. જ્ઞા, પરા પંચમી તિથિ આરાધન પંચમ, કેવળનાણું તે થાય છે, જ્ઞા શ્રીવિજયલમીસૂરિ અનુભવ નાણે સંઘ સકળ સુખદાયરે. જ્ઞાવાલા
ઈતિ શ્રી પાંચમની સઝાય સપૂર્ણ.
આચાર્ય વિજય લક્ષ્મિસૂક્તિ છે અથ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન પ્રારંભ
છે પ્રથમ વિધિ પ્રથમ બાજોઠ અથવા ઠવણી ઉપર રૂમાલ ઢાંકી પાંચ પુસ્તકો મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીયે વલી પાંચ દીવેટને દી કરીયે, તે દી જયણા પૂર્વક પુસ્તકને જમણે પાસે સ્થાપીયે અને ધુપધાણું ડાબે પાસે મૂકી, પુસ્તક આગલ પાંચ અથવા એકાવન સાથીઆ કરી ઉપર શ્રીફલ તથા સેપારી મૂકીયે, યથાશક્તિ જ્ઞાનની દ્રવ્ય પૂજા કરીયે, પછી દેવ વાંદીયે. અને સામાયિક તથા પિસહ મધ્યે વાસપૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ, અથવા દેહેરા મળે બાજોઠ ત્રણ ઉપરા ઉપર માં, તે ઉપર પાંચ શ્રી જિનમૂર્તિ સ્થાપી, તથા મહાઉસથી પિતાને ઠામે સ્નાત્ર ભણાવીયે, પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડયું હોય, તેની પણ વાસક્ષેપ પ્રમુખે પૂજા કરીયે; તથા ઉજમણું માંડયું હોય ત્યાં પણ યથાશકતે કરી જિનબિંબ આગળ લઘુ નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પ્રજા ભણાવીને પછી શ્રી સૌભાગ્યપંચમીના દેવ વદીયે . " .