________________
૨૦૦
વાર્ષિક ૫ વ હું એમ બાર તપવિધિ સાર સાધન, ધ્યાન જિન-ગુણ અનુસરી, શ્રી નયવિજય બુધ ચરણ સેવક, જસવિજય જયશ્રી લહી. ૧
ઇતિ શ્રી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી કૃત માન એકાદશીના ગણણનું બાર ઢાલનું સ્તવન સંપૂર્ણ
પષદશામ-શ્રી પાર્શ્વનાથ મહારાજના
જન્મ કલ્યાણકને મહિમા,
આ પર્વ માગશર વદ ૧૦ ને દિવસે આવે છે. પરમ પૂજ્ય ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ મહારાજને જન્મ દિવસ છે. તેથી તે શ્રી પાર્શ્વનાથ જિન જન્મ કલ્યાણક છે. અને તે ઈહલેક સબંધી પરલેક સબંધી પરમ સુખનું આપનારૂં છે, યાવત શાશ્વત મોક્ષ સુખનું આપનારૂં આ પરમપવિત્ર પર્વ છે તેને આરાધીને અનેક જીએ દેવગતિના અને મિક્ષગતિના સુખે મેળવેલાં છે. તેને વિસ્તાર કથા સંગ્રહ તથા અન્ય ગ્રંથની જાણ લેવો. તે પર્વ આરાધના કરવાને વિધિ નીચે પ્રમાણે છે. પ્રથમ તે સાયંકાલે અને પ્રાતઃ કાલે બે વખત પડિકકમણું કરવું. અને જીનમંદિરમાં જઈ અષ્ટપ્રકારે અથવા સત્તરપ્રકારે પુજા ભણવી ભણાવવી. સ્નાત્ર મહત્સવકરે, નવ અંગેઆડંબરે કરી ભગવાનનું પૂજન કરવું-અને શ્રી પાશ્વનાથાયાહતે નમ: એ મંત્રનું બે હજાર ગુણણું ગણવું. પછી ગુરૂ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરી પ્રણામ કરી પિતાને ઘેર આવી અને એકલઠાણું