Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 394
________________ ૩૭ર વાર્ષિક ૫ ૧ સં ૨ હ ૩ આઘાડે મજે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૪ આઘાડે મજજે પાસવણે અણહિયાસે. ૫ આઘાડે દુરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬ આઘાડે દુરે પાસવર્ણ અણહિયાસે. હવે ઉપાશ્રયના બારણાંના માંહેની તરફનાં. ' ૬ ઉપર પ્રમાણે પણ અણહિયાસે છે ત્યાં અહિયાસે કહેવું. હવે ઉપાશ્રયના બારણ નજીક રહીને કરે. ૬ પ્રથમ પ્રમાણે, પણ આઘાડે છે ત્યાં અણઘાડે કહેવું. હવે ઉપાશ્રયથી સે હાથ દુર રહી ને કરવાં. ૬ પ્રથમાંનાં છ પ્રમાણે પણ આઘાડે છે તે ઠેકાણે અણધાડે કહેવું. અણહિયાને ઠેકાણે અહિયાસે કહેવું. દેવસિક પ્રતિક્રમણુને વિધિ. ૧ પ્રથમ સામાયિક લેવું. ૨ પછી પાણી વાવવું હોય તે મુહપત્તિ પડિલેહવી. ૩ આહાર વાવ હોય તે વાંદણું બે દેવાં. બીજા વાંદ ણામાં વસિઆએ એ પાઠ ન કહે. ૪ યથાશક્તિ પચ્ચખાણ કરવું. ૫ પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ કહી વડેરા અથવા પિતે ચિત્યવંદન કહીને જકિંચિ કહેવી. ૯ પછી નમુથુણું કહી ઉભા થઈને અરિહંત ચેઈયાણું કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી નમે કહીને પ્રથમ થાય કહેવી.

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440