Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 430
________________ ૪૦૮ વાર્ષિક ૫ વ સ થ હ શ્રી ચિદાનંદજી કૃત સંગ્રહ, પદ પહેલું. ( રાગ-માસ ) પિયા પરઘર મત જા રે, કરી કરુણુ મહારાજ, પિયા કુળ મરજાદા લોપકે છે, જે જન પરઘર જાય; તિણુકું ઉભય લેક સુણ પ્યારે; રંચક શેભા નાંય. ૧ કુમતા સંગે તુમ રહે રે, આગે કાળ અનાદર તામે મેહ દિખાવહુ પ્યારે, કહા નીકાલે સ્વાદ. પિ. ર લગત પિયા કહ્યો માહરે રે, અશુભ તુમારે ચિત્ત પણ મોથી ન રહાય પિયા રે, કહા વિના સુણ મિત્ત. ૩ ઘર અપને વાલમ કહે રે, કેણ વસ્તુકી ખોટ ફેગટ તદ કિમ લીજીએ પ્યારે, શીશ ભરમકી પોટ. ૪ સુની સુમતાકી વિનતિ રે, ચિદાનંદ મહારાજ મુમતાનેહ નિવારકે પ્યારે, લીને શિવપુર રાજ. પિયા. ૫ પદ બીજુ. (રાગ કાશી અથવા વેલાઉલ. ) અકળ કળા જગજીવન તેરી–(એ આંકણી.) અંત ઉદધિથી અનંતગણું તુજ; જ્ઞાન મહા લઘુબુદ્ધિ યે મેરી અકળ૦ ૧ નય અરૂ ભંગ નિખેપ બિચારત, પૂરવાર થાકે ગુણ હેરી, વિકલ્પ કરત થાગ નવી પામે, નિર્વિકલ્પતે હેત ભરી. ૨

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440