Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi
View full book text
________________
ચિદાનંદ કૃત ૫૯ સંગ્રહ
૪૦૦ અંતર અનુભવ વિણ તુજ પદમેં,
યુક્તિ નહિં કે ઘટત અનેરી, ચિદાનંદ પ્રભુ કરી કીરપા અબ, દીજે તે રસ રીઝ ભરી. ૩
પદ ત્રીજું,
રાગ-વિલાસ.
જુઠી જગ માયા નરકેરી કાયા,
ર્યું બાદરકી છાયા મારી, જ્ઞાનાંજન કર ખોલ નયન મમ,
સદ્દગુરૂ ઈશુવિધ પ્રગટ લખાઈરી. ૧ મૂલ વિગત વિષવેલ પ્રગટી ઈક,
( પત્ર રહિત ત્રિભુવનમેં છાઈરી, તાસ પત્ર ચૂણ ખાત મિરગલા, | મુખ વિન અચરિજ દેખું હું આઈરી. ૨ પુરૂષ એક નારી નિપજાઈ,
તે તે નપુંસક ઘરમેં સમાઈરી; પુત્ર જુગલ જાયે તિણ બાલા,
તે જગ માહે અધિક દુઃખદાઈરી. ૩ કારણ બિન કારજકી સિદ્ધિ,
કેમ ભઈ મુખ કહી નવ જારી; ચિદાનંદ એમ અકળ કળાકી,
ગતિ મતિ કે વિલે જન પાઈરી. ૪

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440