Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi
View full book text
________________
૩૮૨
વાર્ષિક ૫ ૧ સં ક હ છે એથે સંવત્સરી પ્રતિક્રમણ વિધિ છે ' એમાં પણ ઉપર લખ્યા મુજબ પમ્બિના વિધિ પ્રમાણે કરવું, પણ બાર લેગસના કાઉસ્સગને ઠેકાણે ચાલીશ લેગસ ને એક નવકાર અથવા એકસે ને સાઠ નવકારનો કાઉસ્સગ્ન કરે, અને તપને ઠેકાણે અઠ્ઠમ ભત્ત એટલે ત્રણ ઉપવાસ, છ આંબિલ, નવ નીવી, બાર એકાસણ, વીશ બેઆસણ અને છ હજાર સક્ઝાય-એ રીતે કહેવું. પખિના આગારને ઠેકાણે સંવત્સરીના આગાર કહેવા
ઈતિ પંચપ્રતિક્રમણ વિધિ સંપૂર્ણ છે પ્રથમ નમુક્કારસહિઅ મુઠ્ઠીસહિ પચ્ચખાણ છે
ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, મુઠિસહિઅં પચ્ચખાઈ u ચઉવિલંપિ આહારં, અસણં, પાણું, ખાઇમં, સાઈમ | અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું, સિરઈ
છે બીજું પિરિસિ તથા સાઢપરિસિનું છે _ ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પિરિસિં, સાઢપરિસિં, મુહિસહિઅં, પચ્ચખાઈ ઉગ્નએ સૂરે, ચઉરિવપિ, આહારં, અસણં, પાણું, ખાઈમં સાઈમ, | | અન્નત્થણાભેગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસામે, સાહવયણેણં, મહત્તરાગારેણં, સવસમાહિવત્તિયાગારેણં, સિરઈ |

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440