Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi
View full book text
________________
શ્રી પચ્ચખાણું
૩૮૭ અથ દુવિહારનું પચ્ચખાણું. દિવસચરિમં પચ્ચખાઈ દુવિહંપિ આહારં અસણું ખાઇમં અન્નત્થણભેગણું સહસાગારેણું મહત્તરાગારેણું સવસમાહિત્તિયાગારેણું સિરઈ
વિદ્યા સાધવાને મંત્ર. ૩૪હી શ્રી કલી વાગ્યાદિનિ સરસ્વતિ મમ હવા વાસં કુરુ કુરુ સ્વાહા ! દીન ૨૯ મે ૧૦૮ વાર જાપ જપ એટલે વિદ્યા આવડે.
ૐ હ્રીં ક્લીં શ્રૌ ચંદ્રપ્રભ જિનેકાય
' જવાલામાલિન્ચે નમઃ આ મંત્ર ૧૦૮ વાર ગણો વીધિ ઘીનો દીવો ધૂપ કર સફેદ વસ્ત્ર પહેરવાં ઉપગરણ ચાંદીનાં રાખવાં સાચા મેતીની નકારાવળીથી ગણવે. પ્રભુને દુધને પખાળ કરી કેસરમાં બરાસ ઘસા અને પૂજા કરવી. સફેદ કુલ ચડાવવાં એ વિધિએ કરવું. મનવંછિત પુરનારે છે
સરસ્વતીને જાપ. જ છે હો વદ વદ વાગવાદિનિ ભગવતિ સરસ્વતિ - મૃતદેવી મમ જાયં હર હર શ્રી ભગવત્યે ઠર ઠ: 8: ઠઃ સવાલા

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440