Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 403
________________ પખિ પ્રતિક્રમણ વિધિ ૩૮૧ લયરા સુધી કહેવા અથવા અડતાલીશ નવકારને કાઉસ્સગ્ન કરી પાર છે પારીને પ્રગટ લેગસ્સ કહી મુહપત્તિ પડિલેહિને વાંદણ બે દેવા કે પછી “ઈચ્છાકારેણ સમાપ્ત બામણું અશુદ્ધિઓહં અભિંતર પખિખં ખામેઉં? ઈચ્છે ખામેમિ પમ્બિએ” એમ કહી અંકિંચિ અપત્તિ અં કહેવું કે પછી ખમાસમણ દઈને “ઈચ્છાકા કહી પખિખામણું ખાણું ?” એમ કહી ખામણ ચાર ખામવાં પછી દેવસિ પ્રતિક્રમણમાં વંદિત્ત કહ્યા પછી બે વાદણ દઈએ તિહાંથી તે સામાયિક પારીએ તિહાં સુધી સર્વ દેવસિની પેઠે જાણવું, પણ સુઅદેવયાની યોને ઠેકાણે જ્ઞાનાદિની થેયે કહેવી. તેમાં પહેલે કાઉસગ્ગ ભુવન દેવયાનો કરો. સ્તવન અજિતશાંતિનું કહેવું, સજઝાયને ઠેકાણે ઉપસગ્ગહરં તથા સંસારદાવાની છે ચાર કહેવી છે લઘુશાંતિને બદલે બહત્ શાંતિ. કહેવી. ઈતિ પ—િપ્રતિક્રમણ વિધિ છે છે અથ ચઉંમાસી પ્રતિક્રમણ વિધિ એમાં ઉપર લખ્યા મુજબ પમ્પીના વિધિ પ્રમાણે કહેવું, પણ એટલું વિશેષ જે બાર લેગસ્સનો કાઉસગ્યને ઠેકાણે વીશ લેગસ્સને કાઉસ્સ કરો અને પુખીના આગારને ઠેકાણે ચઉ માસીના કહેવા તથા તપને ઠેકાણે છડ઼ેણે બે ઉપવાસ, ચાર આંબિલ, છ નીવી, આઠ એકા- , સણાં, સોલ બેસણાં, ચાર હજીરાજઝાય,” એ રીતે કહેવું છે ઇતિ છે ૮૨ છે

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440