Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 399
________________ રાઈ પ્રતિક્રમણ વિધિ ૩૭ ૩ ખમાસમણુ દઈ જગચિંતામણિનું ચૈત્યવંદન જથવીયરાય સુધી કહેવું ! પછી ૪ ચાર ખમાસમણ દઈ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુને વાંઢવા. પછી ૫ ખમાસમણુ એ દઇ સજ્ઝાયના આદેશ માગી એક નવકાર ગણીને ભરહેસરની સજ્ઝાય કહી, ફરી એક નવકાર ગણવા. પછી ૬ ઇચ્છાકાર સુહુરાઇના પાઠ કહેવા ! પછી ઈચ્છાકારેણુ૰’ રાઈપ્રતિક્રમણે ઠાઉં ? ' ઈચ્છા કહી જમણેા હાથ ઉપધિ ઉપર સ્થાપીને 6 6 ૭ સશ્વવિ રાઈય દુચ્ચિતિય॰ કહી પછી ૮ નમુક્ષુણુ કરેમિ ભંતે॰ ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ૦ તસ્સ ઉત્તરી અન્નથ્થુ કહી એક લેાગસના અથવા ચાર નવકારના કાઉસ્સગ્ગ કરવા. પછી ૯ પ્રગટ લાગક્સ કહી સવલાએ અરિહંત અન્નથ્થ કહી એક લેગસ્ટ અથવા ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી–પારી ૧૦ પુખ્ખરવરદી॰ સુઅસ॰ વણુ॰ કહી પાંચ આચારની આઠ ગાથાના અથવા આઠનવકારના કાઉસગ્ગ કરી–પારી ૧૧ સિદ્ધાણુ યુદ્ધાણુ કહીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી વાંદણા એ દેવાં. પછી ત્યાંથી તે અદ્ભુઠ્ઠિઓ ખામી વાંદણાં એ દઇએ ત્યાં સુધી દેવસિપ્રતિક્રમણની રીતે કહેવું, પણ જે ઠેકાણે દેવસિઅં આવે તે ઠેકાણે રાઈય કહેવું ! પછી

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440