________________
શ્રી કા તિ ક : ચૈા મા સીપ વ વારિખિલ્ય મુનિ દહેરી તળીયામાં છે.
૧૫૫
દશ ક્રોડથી મુક્તિ પદને પામ્યા, જેની
મેળા ૨ જો–ફાગણ સુદ ૮—પ્રથમ તિર્થંકર ઋષભસેવ એક પૂર્વમાં પૂર્વ નવાણુ વાર આ દિવસે આવ્યા ને રાયણ પાઉ ધર્યો. ફાગણ સુદ ૧૩–કૃષ્ણ વાસુદેવના સાંખ ને પ્રદ્યુમ્ન પુત્રા સાડીઆઠ ક્રોડ સાથે ‘ભાડવા શિખરે’ મુક્તિ વર્યો. તે મહિમાના મેળેા આદ્યપર સિદ્ધવડમાં ભરાય છે.
મેળા ૩ જો–ચૈત્રી પુનમનેા—પ્રથમ તિર્થ “કરના પૌત્ર પુંડરિક ગણધર પાંચ ક્રોડ મુનિ સાથે માક્ષે ગયા, તે કાળથી પુંડરિગરી નામ પણ પ્રસિદ્ધિમાં છે. પુરિક્ત્રને દહેરે તે દિવસ સારી આંગી રચાય છે.
મેળા ૪ થા-અષાડી ચૌદશના-વર્ષારૂતુમાં એક ઠેકાણે રહેવાનું શાસ્ત્ર ફરમાન હાવાથી ચાર મહીના દર્શનના લાભ ન પામી શકાય તેથી વરસના છેલ્લા મેળા અને ચાતુર્માસ રહેવા આવનારાઓના સમુહ થવાથી મેળે। સારે
ભરાય છે.
વળી આ તીર્થ ઉપર-આસા સુદ ૧૫ ના રાજ પાંચ પાંડવા વીસ ક્રોડ મુનિ સાથે, નિમ અને વીનમિ વિદ્યાધરા એ ક્રોડ મુનિ સાથે, નારદજી એકાણુ લાખ, રામ ભરત ત્રણ ક્રોડ સાથે, વિગેરે અસંખ્યાતા પ્રસિદ્ધ માણસે। મુક્તિ વ છે. તેમજ ગઇ ચાવીસીના અજિતસેન આદી તીર્થંકર માફ઼ે ગયા છે. અને વમાન ત્રેવીસ તીર્થંકરા (તેમનાથ સિવાય) એ યાત્રા કરી છે ને અજિતનાથ તથા શાંતિનાથ ભગવાને