Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આપણી જાતને ભુલીને ગુરૂને સાંપી દેવી જોઇએ. આપણી જવાબદારી સ'પૂર્ણ' એટલે સવારથી સાંજ સુધી મારે શુ' કરવું? કેવી રીતે કરવુ? શું વાપરવુ" કેટલુ' વાપરવું ? વિગેરે ગુરૂભગવંતને સેાંપી દેવી.
આપણને જાણતાં કે અજાણતા સ્વચ્છંદ સ્વતંત્રતા વિષય કષાય રાગ-દ્વેષ-મેાહઇર્ષ્યા અશૂરા આદિ જે ભાવ રાગે લાગુ પડેલા છે તેને તેડવા માટેનુ' ગુરૂનુ" આલબન એ રામબાણુ ઔષધ છે. અન્ય બીજા ઔષધો પણ ત્યાર પછી જ ગુણાકારી બની
શકે છે.
એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે વર્તમાનકાળમાં મોક્ષમાર્ગમાં ગુરૂ ઉપ૨ના સભા. સિવાય તરવાનું બીજી કાઇ સાધન જ નથી. માત્ર ગુરૂ પ્રત્યેના સદ્ભાવથી જ તરવાનુ છે એટલે કદી પણ ભૂલે ચૂકે પણુ ગુરૂના અવગુણુ જોવા માટે પ્રયત્ન ન કરવા. શુઝુ જોઈને તેમના પ્રત્યે આદરભાવ સદ્ભાવ વધારતા જવું “જો ભૂલથી પણ ગુરૂ પ્રત્યે અરૂચિને અનુત્ર'ધ ચાલુ રહ્યો તે અન્યભવેામાં ગૌતમ જેવા ગુરૂ મળશે તે પણ બહુમાન નહિ જાગે. એટલે ગુરૂ પ્રત્યેની અરૂચિના અનુબંધ પડે તે પહેલાં જ અત્યંત સજાગ થઈને સમર્પિત થઈ જવા જેવુ છે. છેવટ ગુરૂ પ્રત્યે આદરભાવ ટકી રહે તે માટે મનમાં પરમાત્મા સમક્ષ પ્રાર્થના કરવી કે હે પરમાત્મા
એટલુ આપા કે મને મારા વડીલા પ્રત્યે ગુરૂ મહારાજ પ્રત્યે સદ્ભાવ ટકો રહે !”
બસ મને
ગુરૂ પ્રત્યે સદ્દભાવના અનુબંધ નહિ પડયા હાય અને કદાચ ભવિષ્યમાં ગુરૂ મળશે તા પણ નિશ્રા નકામી જશે કારણ કે આજની વિરાધનાથી બંધાયેલ દુષ્કમના યાગે તેને ગુરૂ ઉપર સદ્ભાવ પ્રગઢી શકવાના નથી તેથી કદાચ ભવિષ્યમાં સયમ મળશે પણ આરાધકભાવ નહિ આવે. ઉલ્ટુ વિરાધક ભાવની પરંપરા ચાલુ રહેશે તે વખતે કરૂણાબુદ્ધિથી ગુરૂ મહારાજ આપણા હિત માટે જે જે ઉપાયા અજમાવશે તે આપણુને અવળા લાગશે. તે વખતે પેાતાના ગુરૂ કરતા બીજી સારા લાગવાના એટલે એ ઝુરૂને વધારે દ્રોહું. બનવાના.
આજે ઘણી વખત આવુ જોવા મળે છે ત્યારે મહાપુરુષાના આ વચના યાદ આવે છે કે ભવાંતરમાં થઇ ગયેલી નાનકડી વિરાધના આપણા આત્માને કેવી ભયંકર પરિસ્થિતિમાં નાંખી દે છે. બીજા સારા લાગે. પેાતાના અરૂચિકર લાગે. પણ એ આત્માનું કમભાગ્ય માનવાનુ છે. ગુરૂની આજ્ઞામાં રહીએ અને તેનાથી ખીન્દ્રને અધિક માનીએ તા તેમાં પણ ગુરૂદ્રોહ છે અને એ ગુરુદ્રોહ ભયંકર છે. કાઈ એવા કટોકટીના પ્રસ`ગ આપી પડે કે આપણુ' સયમ જોખમમાં આવી પડે તેમ હોય અને તેવખતે બીજા બધા ઉપાયા ક વા છતાં બીજો કાઈ માગ નીકળી શકે તેમ ન હાય તેા અન્ય ઉપસ પદા સ્વીકારવી પણ ત્યાં રહેવુ અને દ્રોહ કરવા તે તેના આત્મા માટે યેાગ્ય નથી.
જે ગુરૂપ્રત્યે સદ્ભાવ ન કેળવાયેા તે અન'તભવ સુધી સાચા ગુરૂ નહિ ગુરૂ તે જ ભવમાં મેાક્ષગામી હશે તે પણ આપણા ઉદ્ધાર નહિ થાય.
મળે. ત્યારે એટલે સુગુરૂ