Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ગૃહસ્થ આ ચાર પ્રકારની હિંસામાં પ્રવૃત્ત થવું જ પડે છે. (૧) સંકલ્પીમારવાની ઇચ્છાથી થતી હિંસા. તેમાં અપરાધીની હિંસા તેને માટે ક્ષમ્ય છે. (૨) આરંભી ઃ રસોઈ-વ-કાર્યમાં અજાણપણે થઈ જતી હિંસા.
(૩) ઉદ્યોગી: “આર્થિક પ્રવૃત્તિ-ધંધામાં થતી હિંસા. (૪) વિરોધીઃ આતતાયીને મારવો.
ગાંધીજી કહે છે : “ખેતી એ યજ્ઞ છે અને જે પોતાની આજીવિકા માટે ખેતી કરે છે તેને માટે તે મોક્ષનું દ્વાર છે પરંતુ કરોડપતિ થવા અર્થે જે ખેતી કરે છે તેને માટે તે નર્કનું દ્વાર છે.”
TE
-
-
-
Sાનધારા
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org