Book Title: Dharm Ane Dharm Nayak
Author(s): Shantilal Vanmali Sheth
Publisher: Shantilal Vanmali Sheth

View full book text
Previous | Next

Page 8
________________ શ્રાવક-શ્રાવિકા, સાધુ, સાધ્વી-સંઘ ગણાય છે; સંઘના સંપમાં શાન્તિ; ત્યાગ ને તપનું ફળ. સૂત્રધર્મ-દરે જોડાયેલી સેય, પડી ખવાય ના કદી, તેમ જ્ઞાની જગે છે, “પેલું જ્ઞાન પછી દયા.” ચારિત્રધર્મ-મુક્તિ મંદિરનું દ્વાર માત્ર ચારિત્રધર્મ છે આચારમાં ન આવે તે વિચારો માત્ર શુન્ય છે. વિચારોને પચાવીને, ગ્રહી વિવેકબુદ્ધિથી; ગૃહિધર્મ મુનિધર્મ યથાશક્તિ સમાચાર. જીવનધર્મ-જીવનધર્મનું એય, વિશ્વબંધુત્વસાધના વિશ્વ શાન્તિ જગાવાને; એને જીવનમાં વણે. જીવનમાં વણાશે જે, વિશ્વબંધુત્વભાવના સ સાથે મિત્રતા થાશે; રવૈર શમી જશે. શ્રી. સંતબાલ અs ::

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 248