________________
૨૪.
'આગમ ચેત
કૃતાર્થતાને ઉપકારીપણાનું સ્મરણ થવાથી જગતને જીની ઉપર પડતી અદ્વિતીય છાપથી જુદાં જુદાં ફલે પ્રાપ્ત થાય, તેમાં કાંઇ પણ નવાઈ જેવું લાગશે નહિં.
મંગલનું ફલ માત્ર વિનવંસ છે, અને એ સમાપ્તિ તે બુદ્ધિપ્રતિભા આદિ કારણથી થાય છે. જે વિદ્યાર્વિશ ન થાય તે સમાપ્તિ ન થાય એમ છે. છતાં વિનર્વસવાળાને પણ બુદ્ધિ આદિ ન હોય તે સમાપ્તિ થાય નહિ. આટલા માટેજ ગ્રંથકાર મહારાજાએ નિવિદન સમાપ્તિ રૂપી મંગલનું ફલ કહે છે. અર્થાત તાત્પર્ય તપાસતાં વિનને નાશ કરે એજ ફલ રહે છે. ને તે માટે શાસકારે “સત્યથાવિષપારામબાગ બિરિંટું” (વિસાવય ભાસ ગા. ૧૩) આ વાકયથી વિનવાસ જ ફલ જણાવે છે. જો કે તમામ સ્થાને સમાપિત લેવામાં આવે છે છતાં “વિધિ પ્રતિષધો at વિશેષ પ્રતિ હંમરે” એ ન્યાયથી વિદન વંસરૂપી વિશેષણમાં વિધાન સમજવું. આવી રીતિએ જ્યારે કેટલાકે મંગલનું વિતવંસજ ફલ માને છે. ત્યારે કેટલાક શાસ્ત્રકારો “સમાપ્તિનો મંછ. માત” આ રીતના અનુમાન પ્રમાણથી જણાતી યુતિથી મંગલનું સમાપ્તિલક્ષણ ફલ માને છે. અને જે જે જગ પર નિવિન શબ્દથી વિનર્વસ” લેવામાં આવે છે, તે સર્વસ્થાનકે તેઓ વિધ્રધ્વસને સમાપ્તિ રૂપી કાર્યનું દ્વાર જણાવે છે.
મંગલ એ કારણ છે અને સમાપ્તિ એ કાર્ય છે. મંગલથી. સીધી સમાપ્તિ થતી નથી, પણ મંગલથી વિક્ટ્રધ્વંસ થાય છે ને. તેનાથી સમાપ્તિ થાય છે. તેથી વિશર્વસ એ દ્વારા કહેવાય છે. જો કે બુદ્ધિ-પ્રતિભાદિ કારણેની સમાપ્તિ કરવામાં જરૂર પડે છે, તે પણ તે (બુદ્ધિ આદિ) જ્ઞાનવભાવ આત્માના જ્ઞાનાવરણીય કર્મરૂપી પ્રતિબંધક દૂર થવાથી સવતંત્ર બહાર આવે છે. આ સ્થલે જેઓ “રિલિતનિબંનિધ્રાધાજી મંઢ” કહેતા હતા તેઓને પરંપરાએ પ્રતિબંધકપણું લેવું પડતું હતું, કારણ કે જ્ઞાન, આરોગ્યતા આદિ પ્રાિિસતમાં પરંપરાએ સાધન છે, પણ જેઓ