Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 307
________________ આગમ ના થાયી પ્રકાશન માટે તત્ત્વરૂચિ છે. જ્ઞાનપિપાસુ આગમભક્ત મહાનુભાવો તરફથી શ્રદ્ધા-ભક્તિરૂપે ચાલુ કરાવેલ સ્થાયી કેશની : યોજનામાં ભાગ લેનારા પુણ્યાત્માઓની ના મા વ લી સ્થાયિ ફડની નામાવલી (ગયા વર્ષના ચેથા પુસ્તકમાં યાદી આવેલી ત્યાર પછીના નામની નોંધ અહીં આપી છે. સં.) ૩૫ર) શાસન પ્રભાવક પૂજય આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસાગર– - સૂરિજી મહારાજ સાહેબના સદુપદેશથી ૩૦૯) ઉનાવા ( ઉંઝા) ઉપધાન તપના આરાધકો તરફથી પૂબ સાવીશ્રી સદ્દગુણાશ્રીજી મના ઉપદેશથી અને સુગુણ શ્રીજીની પ્રેરણાથી. ૨૫૧) તપાગચ્છ જૈન સંઘ પેઢી–રાજકોટ ૨૫૧) સાગરગચ્છ જૈન ઉપાશ્રય જ્ઞાન ખાતામાંથી પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના ઉપદેશથી-પાટણ. ૨૫) પ્રતાપગઢ ઉપધાન તપ આરાધક તરફથી–પ્રતાપગઢ. ૫૦ ઉપાધ્યાય મહારાજ શ્રી ધર્મસાગરજી મહારાજશ્રીની નિશ્રામાં પૂ. અશેકસાગરજી મહારાજની પ્રેરણાથી. ૧૫૦) વ્રજલાલ હરિભાઈ જૈન ઉપાશ્રય દલાલવાડા-કપડવંજ હ. કમલાબહેન પૂ. સા. શ્રી વિચક્ષણાશ્રીજી મ. ના ઉપદેશથી ત્યા ૫. સા. શ્રી વિપુલયશાશ્રીજીની પ્રેરણાથી

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314