Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 275
________________ [ પૂછ આગમારક દયાનસ્થ સ્વાગત સુરિપુંગવ આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સીએ અનેક આમિક તાવિક બાબતેના દેખીતા વિસંવાદી પ્રશ્નોના ગુંચવાડા આગમાનુસારી પ્રજ્ઞાબળે ઉકેલ્યા છે. હજારોની સંખ્યામાં આવા પ્રશ્નોત્તરે પૂ આગમ દ્વારકશ્રીએ આપ્યા છે. તેવા કેટલાક માર્મિક પ્રશ્નોત્તર વગેરે આ વિભાગમાં દર વખતે અપાયા છે. જેમાં ખાસ કરીને સંસ્કૃત ભાષામાં ૭૦૦૦ પ્રશ્નોના ખુલાસારૂપ સંરકતની પ્રૌઢ ભાષામાં રચાયેલ “તારિવં પ્રશ્નોત્તરળિ” ગ્રંથના પ્રશ્ન કમશઃ અપાય છે. ગયા (પાંચમા) વર્ષના ચોથા પુસ્તકમાં ૫૫ પ્રશ્નો થયેલ, હવે બાકીનું અહિં અપાય છે. સં]. Grin Walimith 'I'ના,Nhirth Nirmalai Till TILITIN PrimarILA HIND 8 કail Ullu illno unillioratullairvallium Filiાઇ પાઇling dulu IHITI ntunull utility ill வலைபமானவணை તે તત્વજ્ઞ જિજ્ઞાસુઓ માટે પરમાનના થાળ જેવા છે. तात्त्विक प्रश्नोत्तराणि ગ્રંથને સરળ અનુવાદ પ્રશ્ન ૫૬ : પ્ર. જ્ઞાનાન્તર વગેરે કારણેથી (૧) સમ્યક્ત્વ મલિન થાય (૨) મિથ્યાત્વ થાય કે (૩) સમ્યકત્વ અબાધિત રહે?

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314