________________
૧૮
આગમ જ્યોત
सुखं प्रेप्सुर्जनः सर्व-स्तन्मतं तेऽच्युते पदे । तस्याध्वा सङ्ग आदिष्टः, सोऽयश्चर्वणवत् परम ॥ ४२९ ।। બધા જ સુખની પ્રબળ ઈચ્છાવાળા હોય છે, તે સુખ શાશ્વતપદ મેક્ષમાં રહેલું છે. તેને માર્ગ સંઘ (પ્રવચન-શાશ્વત મર્યાદાના પાલનરૂપે) રૂપે બતાવ્યું છે, પણ તે માર્ગ લેતું ચાવવાની જેમ કઠણ છે. त्वद्योगपीनसद्भाग्यो, लभे पारं भवाम्बुधेः । न चित्रं तब तुत चित्रं यत् , ते वादी (विरोधी ते) शिवंगतः ॥४३०॥
હે પ્રભે! તમારા યોગથી પુષ્ટ ભાગ્યવાળો હું ભવસમુદ્રથી પાર પામું તે કંઈ આશ્ચર્ય નથી! પણ આશ્ચર્ય તે એ છે કે તમારી સામે વાદ કરનાર વિરોધી) પણ મોક્ષમાં ગયા.
કપાળેલા તે, નિનામા
अथैकं मां समुद्धर्तु, कथं नाऽसि भवात् प्रभुः १ ॥४३१॥ હે પ્રભે! આખા જગતને ઉદ્ધાર કરવાની પ્રબળ ઈચ્છાથી તે તમે તીર્થકર નામકર્મ બાંધ્યું, તે હવે એક મને ઉદ્ધારવા માટે તમે કેમ સમર્થ નથી શું?
मा समुद्धर तीर्थेश! दुःखभारसुदुर्गतम् । ફુવાતિશયમ નાના -મુદ્ધાઃ ચાત્ સતાં મતઃ જરૂરી
હે તીર્થેશ! દુખના ભારથી અત્યંત પીડિત મારે ઉદ્ધાર કરે! અત્યંત દુઃખમાં ડૂબેલાને ઉદ્ધાર સજજન પુરૂષને ઈષ્ટ હોય છે.
जिनेन्द्रशासनं लब्धं, दुःखोद्धारक-प्रत्यलम् । परं सन्मार्गगो नाऽह-महो भाग्यविपर्ययः ! ॥४३३॥ હે ભગવન્! દુખેને દૂર કરવા માટે સમર્થ આપનું શાસન મળ્યું, પણ હું સન્માર્ગગામી ન થે. ખરેખર કેવું વિચિત્ર વિપરીત ભાગ્ય છે.?