Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur
Catalog link: https://jainqq.org/explore/004978/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કામગીરી વિના પેદાશો ભાગ-૨ ATT * * EittE શથિી શીળીના Nિ * A G Page #2 -------------------------------------------------------------------------- ________________ णमोऽत्थु णं समणस्स भगवओ महावीरस्स ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ભાગ - ૨ કર્તા : મૂળાકાર શ્રીશિવશર્મસૂરિ મહારાજ ચૂર્ણિકાર : થી .... વૃત્તિકાર : શી મલયગિરિસૂરિ મહારાજ વૃત્તિકાર : શ્રી યશોવિજયજી ઉપાધ્યાય ટીપ્પણકાર : શ્રી મુનિસુરિ મહારાજ પદાર્થ સંગ્રાહક : મુનિરાજ શ્રી અભયશેખરવિજય મહારાજ સંશોધક : પૂજ્યપાદ આ.ભગ. શી જયોપરિ મહારાજ સંપાદક : મુનિરાજ શ્રી અજિતશેખર વિજ્ય મહારાજ પ્રકાશક:શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ જદ જોડભાવી પેટ સોલાપુર ૪૧૩૦૨. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશન : વિ. સં. ૨૦૪૮ - મત : ૧૦૦૦ મૂલ્ય : ૫૦ રૂ. © નોંધ: શ્રી શાણપ્રધાન જનસંઘ આ પુસ્તક વનનિધિમાંથી પ્રકાશિત થયું છે. ગુહસ્થોએ એની માલિક કરવી હોય તો પુસ્તકની કિંમત વાનખાતે ચૂકવવી. પ્રાપ્તિસ્થાન : (૧) પ્રકાશક (૨) દિવ્યદર્શન કર્યાલય, ૩૬ કલિકુંડ સોસાયટી, ધોળકા ૪૪૧૦ (૩) દિવ્યદર્શન કાર્યાલય, કાળુશીની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ 4&5 : Hansa Compugraphics, Bangalore - 560 001 & Trishul Offsets, Bangalore - 560 020. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાશકીય .......... આજે અમારા આનંદની અવધિ નથી. જેનશાસનના કર્મસાહિત્યના શિરમોર અન્યોમાંના એક મહાન શી કમ્મપયડી ગ્રન્થના ગુજરાતી સંક્લન ભાગ- ૨ નું પ્રકાશન કાવતાં અમે ધન્યતા અનુભવીએ છીએ. ચારસાના કારણે વિશ્વપ્રસિદ્ધ બનેલું સોલાપુર દણિ મહારાષ્ટ્રનું એક મહત્વનું ઔદ્યોગિક નગર છે. રાજસ્થાન, ગુજરાત અને કચ્છના જુદાં જુદાં ગામોથી અનેક જૈન કુટુંબો વ્યવસાયાર્થે અહીં સ્થાયી થયેલા છે. પરમકૃપાળુ પરમાત્માશ્રી આદીશ્વરદાદાની છત્રછાયામાં સંઘમાં સુમેળ-સંપ જળવાઇ રહ્યા છે, તેમજ સુખશાંતિ વગેરે દિન-પ્રતિદિન વધી રહ્યા છે. વિહારક્ષેત્ર હોવાથી અનેક મહાત્માઓનો ચાતુર્માસમાં તથા શેષકાળમાં યોગ સાંપડતો રહે છે જેથી શ્રીસંઘમાં ધર્મની લાગણી સંદર રીતે પ્રસરેલી છે. ધાર્મિક સંસ્કરણમાં પાઠશાળાના અધ્યાપક શ્રી કનુભાઇ શાહનો પણ સુંદર ફાળો છે. વિ.સં. ૨૦૪૭ના વૈશાખ મહીનામાં મુમુક્ષુ લતા કુમારી ને પ્રવજ્યા પ્રદાન કરવા માટે શ્રીસૂરિપત્ર પંચપ્રસ્થાનારાધક પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્ વિજય જયશેખર .મ.સા. અમારા નગરમાં પધાર્યા ને લગભગ ઘેa મહિનો રોકાયા. તેઓશ્રીની સરળતા અને પૂજ્યપાદ મુનિરાજ શ્રી અભયશેખર વિજય મ.સા.નાં પ્રવચનો વગેરેથી સંઘ સાથે પ્રભાવિત થયો. તેઓશ્રીની પુનિત પ્રેરણાથી જ, પૂજ્યપાદ ઉપકારી સાધુ-સાધ્વીજીના તથા અન્ય જિજ્ઞાસુઓના ઉપયોગ માટેના આવા અનુપમ ગ્રંથનાં પ્રકાશનનો અમને અમૂલ્ય લાભ સાંપડ્યો છે. અમારા વાનખાતાના દ્રવ્યમાંથી પ્રકાશિત થયેલા આ ગ્રન્થ દ્વારા જે જે મહાત્માઓ તથા જિલ્લાઓ સમ્યકક્ષાનનું અધ્યયન- અધ્યાપન વગેરે કરશે, તેનાથી અમારા શ્રીસંઘનું પુણ્ય વધશે જેના પ્રભાવે શાસનસેવાનાં- શાસનશોભાનાં શાસનપ્રભાવનાનાં અનેકગણાં કાર્યો અમારા શ્રી સંઘદ્વારા ભવિષ્યમાં પણ થયા કરે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે.. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સોલાપુર. Page #5 -------------------------------------------------------------------------- ________________ : દેસાઇUારશUો. કર્યપ્રકૃતિસંગ્રહણી. સર્વત વીતરાગ શી જિનેશ્વરદેવના શાસનમાં વર્તમાનકાળે ઉપલબ્ધ કર્મવિષયક ગ્રન્થોમાનો એક મૂર્ધન્ય ગ્રન્થ આ ગ્રંથમાં પ્રતિપાદિત બંધનકરણ, સંકમકરણ, ઉદ્વર્તનાકરણ અને અપવર્તનાકરણનાં પદાર્થોની સંકલના પ્રથમ ભાગમાં પ્રકાશિત થયા બાદ, અવશિષ્ટ ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિતિકરણ, નિકાચનાકરણ, ઉદય અને સના.... આ પ્રતિપાળ પદાર્થોની સંકલના આ બીજાભાગમાં પ્રકાશિત થઇ રહી છે. તેમજ પરિશિષ્ટ તરીકે અપકણિનું બહુ વિસ્તૃત નહીં ને બહુ સંક્ષિપ્ત નહીં એવું નિરૂપણ મુખ્યતયા કયાયાભુતચૂર્ણિના આધારે લીધું છે. આ સમગ્ર સંક્લનાને સિદ્ધાન્તદિવાકર કર્મમર્મવિદ્ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબે ખુબ જ સુમેમિકાથી તપાસી છે. અનેક ક્ષતિઓને દૂર કરી છે તેમજ અનેક સુંદર સૂચનો સૂચવ્યાં છે, જે, તેઓ શ્રીમદ્ધી મારા ઉપરની ઉપકારશંખલાની એક વધુ મહત્વપૂર્ણ કરી છે. મૂળાકાર શ્રી શિવશર્મસરિ મહારાજ, ચૂર્ણિકાર ભગવત, ટીકાકારો શ્રી મલયગિરિસરિ મહારાજ તથા શ્રી યશોવિજયજી ઉપાધ્યાય તેમજ ટીપ્પણકાર શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજના સિંહફાળા સાથે કર્મ સાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ સિધાન્ત મહોદધિ સ્વ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજ, વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભવનભાનુરીશ્વરજી મહારાજ, Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુરિયન્સપરપ્રસ્થાનારાધક, કર્યસાહિત્યનિષ્ણાત, અધ્યાત્મરસિક સવ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધર્મજિતસૂરીશ્વરજી મહારાજ, તથા શ્રીસૂરિમંત્રપંચપ્રસ્થાનની ચારવાર આરાધના કરનારા આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મહારાજ. આ આખી સુવિહિત ગુરુપરંપરાનો દશ્ય-અદશ્ય અનુગ્રહનો ફાળો પણ, આ પદાર્થસંકલનામાં નાનોસૂનો નથી. આ પ્રકાશનનું સુંદર-સુઘડ સંપાદન કરનાર મુનિરાજશ્રી દિવ્યરત્ન વિજયજી અને મુનિરાજશી અતિશેખર વિજયજી તથા સહાયગુણ સંપન સહવર્તી પ્રત્યેક મહાત્માઓ પણ, અત્ર સ્મરણીય છે. સોલાપુરના શ્રીશ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આ બીજા ભાગનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનનિધિમાંથી લઇ એક અનુમોદનીય અને અનુકરણીય સુક્ત કર્યું છે. પ્રસ્તુત સંકલનના ત્રીજા વિભાગમાં, બે વિભાગમાં આવેલા પદાર્થો સંબંધી અનેક ઊંડાણભર્યા પ્રશ્નો ઉઠાવી એનાં ઉત્તરો આપવાનો પ્રયાસ કર્યો છે જે આ વિષયનાં અનેક રહસ્યો ખોલી આપી જિજ્ઞાસુઓની શ્રુતસંપત્તિમાં સુંદર વૃદ્ધિ કરશે એવી શ્રદ્ધાપૂર્ણ આશા છે. આ મહાન ગ્રન્થના દરેક અધ્યાપકઅધ્યેતાઓને એ ત્રીજો ભાગ પણ ભણવા માટે હું નમ્ર ભલામણ કરું છું. પ્રાને, સર્વજ્ઞકથિત પદાર્થોથી જે કાંઇ વિપરિત નિરૂપણ આ સંકલનમાં, અનાભોગ, પ્રમાદ વગેરે કારણે થઇ ગયું હોય તેનું મિચ્છામિ દુકકડમ. ગીતાર્થ મહાત્માઓને. આમાં જે કાંઇ પદાર્થભૂલ જણાય એનું સંશોધન કરવા તેમજ મને જણાવવા માટે વિનમ્ર વિનંતી છે. તેમજ આ સંકલનાનો વધુમાં વધુ સ્વાધ્યાય કરી મારા પરિશ્રમને સફળતા બતાવામાં પોતાનો ફાળો નોંધાવવા પ્રત્યેક જિવાસુઓને હું હાર્દિક પ્રાર્થના કરું છું. મુનિ અભયશેખરવિજય” ૦૦૦૦૦ બોરીવલી, મુંબઈ, વિ.સં.૨૦૪૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ 6 ale : સકલસંઘહિતેવી અનેકાન્તવાદ મર્મલ પૂજ્યપાદ આ.શ્રીમવિજય ભુવનભાનું સુ.મ.સા.નાં વૈરાગ્યભીનાં પ્રવચનો સાંભળી જે બે મહાત્માઓ લગભગ સમકાળે પ્રજિત બન્યા.. અને અધ્યયનાદિ અનેક સાધના ક્ષેત્રમાં લગભગ હંમેશા સહવર્તી રહ્યા, સિદ્ધાન્ત મહોદધિ, મહાચર્યમૂર્તિ સ્વ.આ.શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના પાવન સાનિધ્યમાં જે બે એ કર્યસાહિત્યનું ઠોસ અધ્યયન-પરિશીલન કર્યું તથા મૂળ-વૃત્તિ ઉભયસમવેત “બંધવિધાન’ મહાન ગ્રન્થના રચયિતા મહાત્માઓને એ મહાન કાર્ય માટે, અધ્યયનાદિ દ્વારા તૈયાર કર્યા તેમજ એ મહાન ગ્રન્થના પદાર્થોના સંગ્રહ, સંશોધન વગેરેમાં પોતાનો સિંહફાળો નોંધાવ્યો, * કર્મસાહિત્ય, આગમગ્રન્થો, છેદગ્રન્થો, પ્રકરણગ્રો વગેરેની ટોચકક્ષાની વિદુતા હોવા છતાં જે બને મહાત્માઓ અત્યંત વિનમ્ર બની રહ્યા, * કર્મગ્રન્ય, કમ્મપયડી, છેદગ્રન્યો વગેરેનું અધ્યયન કરાવીને તેમજ મારા સંયમજીવનનાં અનેકવિધ પાસાંઓમાં સુંદર પ્રેરણા-માર્ગદર્શન આપીને જેઓએ મારા પર અનહદ ઉપકાર કર્યો છે. તે બે મહાત્માઓ, સિમ્બન્નદિવાકર પૂ.આ.શ્રીમદ્ વિજય જયઘોષસ.મ.સા., તથા સહજાનંદી સ્વ.આ.શ્રીમદ્ વિજય ધર્મજિત સુ.મ.સા. ને પ્રસ્તુત પુસ્તક પુષ્પ સમર્પિત કરતાં અનેરી ધન્યતા અનુભવું છું મુનિ અભયશેખર વિજય Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુકમ ... ઉદીરણાકરણ ૫. ૧થી ૨૫ પ્રકૃતિ ઉદીરણા સ્વામિત્વ પ્રરૂપણા પ્રકૃતિસ્થાન ઉદીરણા ગુણઠાણે મોહનીયના ઉદીરણાસ્થાનો નામકર્મના ઉદીરણાસ્થાનો-ભાંગા ગુણઠાણે નામકર્મના ઉદીરણાસ્થાનો સ્થિતિ ઉદીરણા સાદિ-અનાદિ પ્રરૂપણા અલાસ્કેદ–સ્વામિત્વ જસ્થિતિઉદીરણાસ્વામિત્વ અનુભાગ ઉદીરણા સંશા પ્રરૂપણા વિપાક પ્રરૂપણા પ્રત્યય પ્રરૂપણા સાદિ અનાદિ પ્રરૂપણા ઉત્કૃષ્ટ અનુભાગોદરણા સ્વામિત્વ જઘન્ય અનુભાગોદરણા સ્વામિત્વ પ્રદેશોદરણા-સાથાદિ ઉત્કૃષ્ટ પ્રદેશોદરણા સ્વામિત્વ જઘન્ય પ્રદેશોદરણા સ્વામિત્વ | ઉપશમનાકરણ ૫. ૩૬ થી ૮૫ લકણ-ભેદ પ્રથમસોત્પાદના Page #9 -------------------------------------------------------------------------- ________________ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ અસત્કલ્પનાથી અનિ.ની સમજણ થતો અંગે ૮ ભાંગા દેશ-સર્વવિરતિ લાભપ્રરૂપણા અનતા, વિસંયોજના અનંતા, ઉપશમના દર્શન મોહ પણા દર્શન મોહ ઉપશમના ચારિત્ર મોહ ઉપશમના સ્થિતિબંધોનું અલ્પબહુ દેશણાતી બંધ અતરકરણજ્યિા સાત અધિકારો કમશ: વૈોપશમના સંજવત્રિક ઉપશમના અશ્વકર્ણકરણાળા કિઝીકરણાતા કિદિનઅલ (૧૦ મું ગુણઠાણુ) ઉપશમશ્રેણિ પ્રતિપાત સામસંપરાય ગુણઠાણું નવમું ગુણઠાણું અચાન્ય સ્થિતિબંધો અપૂર્વકરણ અન્ય કયાય-૧દાઢ જીવની વિશેષતા ૯૯ોલનું અલ્પાહુલ દેશોપશમના Page #10 -------------------------------------------------------------------------- ________________ નિધતિ-નિકાચનાકરણ ઉદય અધિકાર ૫. ૮૭ – ૯૯ પ્રતિ-સ્થિતિ ઉદય પકેશોદય ૧૧ ગુણશ્રેણિઓ ઉત્કૃષ્ટ પ્રદેશો ય સ્વામિત્વ જન્ય પ્રદેશોદયશ્વામિત્વ સત્તાવિધિ ૫. ૧૦૦ - ૧૨૩ ૧૦ ૧૦૩ ૧૪ ૧૫ શ્વામિત્રદ્વાર પ્રતિસ્થાન સત્તા સ્થિતિ સત્તા ઉ સ્થિતિસત્તા સ્વામિત્વ જાન્ય સ્થિતિસરા વામિત્વ અનુભાગસરા પ્રદેશસત્તા ઉ૦ પ્રદેશસત્તા સ્વામિત્વ જય પ્રદેશસત્તા સ્વામિત્વ પ્રદેશસત્તા સ્થાનવિકલ્પો ૧૦૦ ૧૧૦ ૧૧૨ ૧૧૪ પરિશિષ્ટ: ક્ષપકશ્રેણિ ૧૨૪ - ૧૭૪ Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ श्री अर्ह नमः तस्मै श्री गुरवे नमः | નમઃ श्री कर्मप्रकृति संग्रहणी-पदार्थो - २ 15 III - ઉદીરણાકરણ willer * * * (૬ કારો..) લક્ષણ, ભેદ, સાદિ-અનાદિ પ્રરૂપણા, સ્વામિત્વ, પ્રકૃતિસ્થાન સમુત્કીર્તન અને તેનું સ્વામિત્વ. ૧. ભોજાણી- ઉદયવતી પ્રકૃતિના, ઉદયાવલિકાની બહાર રહેલા નિકોમાંથી દલિકોનો જે સકષાય કે અકષાય (સંકિલષ્ટ કે વિશુદ્ધ) વીર્યવિશેષથી ઉદયસમયમાં નિક્ષેપ થાય છે તે ઉદીરણાકરણ કહેવાય છે. સામાન્યથી, ૪૧ પ્રકૃતિની અમુક અવસ્થા છોડીને, જેનો વિપાકોદય હોય તેની ઉદીરણા હોય છે. ૨. 6- ૪ ભેદ - પ્રકુતિઉદીરણા, સ્થિતિઉદીરણા, રસોદીરણા, પ્રદેશોદરણા... આ ચારેય ભેદે ઉદીરણા એક સાથે જ થાય છે, કારણ કે ઉપર રહેલા દલિકોના પ્રતિ વગેરે ચારે ઉદીરણા કરીને ભોગવાય છે. - - - આ ચારેના બબ્બે ભેદ.. મૂળપ્રકૃતિઉદીરણા અને ઉત્તરપ્રકૃતિ ઉદીરણા. આના અનુક્રમે ૮ અને ૧૫૮ ભેદ જાણી લેવા. Page #13 -------------------------------------------------------------------------- ________________ કર્ષપ્રતિપદાર્થો ભાગ-૨ ( પ્રકૃતિ ઉદીરણા ) સાથનાદિ પ્રરૂપાણા વેદનીય-] ચારેય પ્રકારે છાની ઉપર જઈને પડનારને સાદિ. મ મોહનીય- ચારેય પ્રકારે. ૧૦માની ચરમાવલિકામાં મૂળ પ્રવેશ્યા બાદ પડનારને સાદિ. આયુ-] સાદિ-સાન બે પ્રકારે. દરેક આયુની પ્રકૃતિ ચરમાવલિકામાં તેમજ છાની ઉપર આની ઉદીરણાનો અભાવ હોય છે. જ શેષ ૫-J સાત્રિ સિવાય ૩પ્રકારે. શાના દર્શના અંતરાય.-] ૧૨ માની ચિરમાવલિકા સુધી હોય છે. નામ-ગોત્ર-] ૧૩માના ચરમસમય સુધી હોય છે. ૧૪ મે કરણવીર્યન હોવાથી ઉદીરણા હોતી નથી. ઉત્તર પ્રવૃતિમાં-1 જ ૧૧૦ અધુવોદયીની- | સાદિ-સાન્ત મિથ્યાત્વ- ચારે પ્રકારે. પ્રથમસ્થિતિની હિચરમ : આવલિકા સુધી ૧લે ગુણઠાણે હોય. લાના૧૪, વર્ણાદિ ૨૦, તેજસ-૭, સ્થિરાસ્થિર, ૧૪૭ ધ્રુવોદયીના સાદિ સિવાય ૩ પ્રકાર શુભાશુભ, અગુરુ નિર્માણ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરણ સ્વામિત્વપ્રરૂપણા - મૂળપ્રકૃતિમાં જ્ઞાનદર્શના અંતરાય- ચરમાવલિકા ન્યૂન ૧૨ મા સુધી... છવસ્યો. ચરમાવલિકાન્સૂન ૧૦ મા સુધીના જીવો... સરાગીઓ. છઠ્ઠાગુણ૰ સુધીના પ્રમત્તો. મોહનીય * વેદનીય-આયુ (તે તે આયુની ચરમાવલિકા પણ છોડવી.) ૧૩ ગુણઠાણા સુધીના જીવો- સયોગીઓ - G * નામ-ગોત્ર ઉત્તરપ્રકૃતિમાં * જ્ઞાના૦૧૪- ચરમાવલિકા ન્યૂન ૧૨ મા સુધીના છાસ્યો. * નિદ્રા-પ્રચલા- ઇન્દ્રિયપર્યાપ્તિએ પર્યાપ્તા જીવો અપકશ્રેણિ સિવાય ૧૧ મા ગુણ૦ સુધી.' શરીર પર્યાપ્તિની પૂર્ણતાથી ઇન્દ્રિયપર્યાપ્તિની પૂર્ણતા સુધી આ બે નો ઉદય હોય છે પણ ઉદીરણા હોતી નથી. (શરીરપર્યાપ્તિ પૂર્વે ઉદય- ઉદીરણા બન્ને હોતા નથી.) * થીણિિત્રક- નિદ્રા પ્રમાણે, પણ અપ્રમત્તોને-વૈયિશરીરીઓને આહારકશરીરીને, દેવ-નારકીઓને તેમજ યુગલિકોને પણ આના ઉદય-ઉદીરણા હોતા નથી. * શાતા-અશાતા- સઘળા પ્રમત્તો જેનો ઉદય હોય તેને ઉલ્દી. * નામની ધ્રુવોદયી ૩૩ ... સયોગી જીવો. * ઉપઘાત....- આહારી જીવો. (ઔદા થૈ આહા આ ૩ માંથી કોઇપણ એક શરીરનામકર્મના ઉદયથી તે તે શરીરવર્ગણાના પુદ્ગલોને ગ્રહણકરનાર) શરીરથ જીવો. તેથી વિગ્રહ ગતિમાં કે કેવલી સમુ માં ૩/૪/૫ મા સમયે કાર્યણકાયયોગીને તેમજ ૧૪મે આના ઉદય–ઉદીરણા હોતા નથી. - ૧ કર્મસ્તવ વગેરે માં ાપકને ૧૨ મા સુધી આ બેનો ઉદય માન્યો છે, તેથી માની ચરમાવલિકા શેષ રહે ત્યાં સુધી તેઓના મતે ઉદીરણા જાણવી. ૨ પંચસંગ્રહમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવોને આના ઉદીરક કહ્યા છે. અને તેથી કમ્મપયડીના ટીકાકારોએ શરીરથો તરીકે શરીરપર્યાપ્તિથી પર્યાપ્તા જીવો એવો અર્થ કર્યો છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ–૨ * સક્ષ્મ કિીતલોભ- ચરમાલિકા સિવાયના ૧૦ માના જીવો. * બાદરલોભ- ૯ મા સુધીના જીવો. ત્રસત્રિક–સ્થાવરત્રિક, ૩ વેદ, ૪ આયુ૦, ૪ ગતિ, ૫ જાતિ, મિથ્યાત્વાદિ ૩ દૃષ્ટિ ૨૫ તે તે કર્મના ઉદયવાળા સયોગી જીવો * પ્રત્યેક... પ્રત્યેક નામકર્મના ઉદયવાળા શરીરસ્થ જીવો. (ઉત્પત્તિકાળથી જ જીવ શરીરનો પ્રારંભ કરી દે છે, અને ત્યારથી જ એ શરીરસ્ય કહેવાય છે.) - 0800 વિષ્ણુર્વતા સત્તી ** સાધારણ સાધા૰ નામકર્મના ઉદયવાળા શરીરસ્થ જીવો. ઔદા૦ ૬..... આહાવૈકિય શરીરી સિવાયના દરેક આહારી જીવો. ઔદા૰ઉપાંગ.... એકે સિવાયના ઉપરોક્ત જીવો. *વૈક્રિય ૬.... શરીરસ્થ દેવ-નારકો, ઉત્તરવે મનુષ્ય-તિર્યંચો-બા પર્યાવાઉકાય. * વૈક્રિય ઉપાંગ- વાઉકાય સિવાયના ઉપરોક્ત જીવો. * આહા ૭– આહારક શરીરના વિકર્વક પ્રમત્તસયતો ૬ સંઘ ૬ સંસ્થાન.... તે તેના ઉદયવાળા લબ્ધિપર્યા૰ શરીરસ્થ પંચે તિર્યંચ-મનુષ્યો, દેવો, ઉત્તરવૈવાળા તિર્યંચ-મનુષ્યો, આહારકશરીરી અને યુગલિકો સમચતુની જ ઉદીરણા કરે છે. ાપકશ્રેણિવાળા જીવો પ્રથમ સંઘના જ ઉદીરક હોય છે. એ, વિકલે, નારકી અને લબ્ધિ અપર્ચા પંચે૰તિર્યંચ-મનુષ્યો હુડક સસ્થાનને જ ઉદીરે છે. તેમજ એકે, નારકી સિવાયના આ જીવો સેવાર્નસંઘને જ ઉર છે. ૨ પંચસંગ્રહમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવોને આના ઉદીરક કહ્યા છે. અને તેથી કમ્મપયડીના ટીકાકારોએ શરીરરૂજીવો તરીકે શરીરપર્યાપ્તિથી પર્યાપ્તાજીવો એવો અર્થ કર્યો છે. ૩ ઔદા. શરીરની અપેક્ષાએ લબ્ધિ-કરણ પર્યાપ્તા હોવા છતાં આરબ્ધવેક્સિશરીરની અપેક્ષાએ હજુ કરણઅપર્યા૰ જ હોય અને મૃત્યુ પામી શકે છે. કરણ અપર્યા૰ અવસ્થામાં મૃત્યુ ન જ થાય એવો નિયમ ભવપ્રત્યયિક શરીર સબંધી કરણઅપર્ચા માટે છે. લબ્ધિપ્રત્યયિક શરીર માટે નહીં. ૪ તિર્યંચ-મનુષ્યો ઉત્તરવૈયિકાળે વિશુદ્ધિવાળા હોવાથી, ગમે તેવું શરીર બનાવે તોય સમચતુ નો જ ઉદય-ઉદીરણા કહેવાય છે. આ જ રીતે સુસ્વર-શુભખગતિ માટે જાણવું. Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કિરણ આ આનુપૂર્વી-જ - વસ્વ ગતિ નામના ઉદયવાળા જીવો વિગ્રહગતિમાં. આ પરાઘાત - પર્યાનામકર્મોદયવાળા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવો. શઆત૫ - સૂર્યવિમાનની નીચે રહેલા ખર બાપર્યા. પથ્વીકાયના શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવો. આ ઉદ્યોત - તેઉ. વાઉ, સિવાયના શરીર પર્યાપ્તિએ પર્યાપ્યા બાદર પર્યાપ્તા તિર્યો. ઉત્તરકિયશરીરી દેવ-મુનિ, આહારક શરીરી. આ શુભખગતિ - શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા દેવો, યુગલિકો, ઉત્તરશરીરી, તેમજ કેટલાક પર્યાપંચે. તિર્યચ-મનુષ્યો. સુસ્વર - કેટલાક પર્યા. વિક્લ સહિતના ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા ઉપરોક્ત જીવો. જ કુખગતિ - શરીરપર્યાપ્તિએ પર્યા. નારકો, વિલે. તેમજ કેટલાક પર્યા. પંચે તિર્યચ-મનુષ્યો. જ કુશ્વર - ભાષાપર્યાપ્તિએ પર્યા. નારકો તેમજ કેટલાક પર્યા. વિલે પંચે. તિર્યંચો-મનુષ્યો. જ: ઉચ્છવાસ - શ્વાસોપર્યાપ્તિએ પર્યાજીવો." જ યશકીર્તિ - નારકી, તેઉ. વાઉ, અપર્યા. તેમજ સૂક્ષમ સિવાયના કેટલાક જીવો. જ સુભગ–અદેય - કેટલાક દેવો-સંતી તિર્યચ-મનુષ્યો. જ ઉચ્ચ ગોત્ર - સર્વ દેવો, કેટલાક મનુષ્યો, સર્વ વ્રતધારી મનુષ્યો દેશ સર્વવિરતિધર મનુષ્યો) નીચોત્ર - સર્વ નારકો- સર્વતિર્યંચો. કેટલાક મનુષ્પો દુર્લગ-અનાદેય - સર્વ નારકીઓ સમૂહ (અસંતી) જીવો તેમજ કેટલાક દેવો-મનુષ્યો-પંચે તિર્યો. ૫ જ્યાં સુધી શ્વાસો. અને ભાષાનો વિરોધ કર્યો નથી ત્યાં સુધી કેવળીઓને શ્વાસો સુસ્વચકુવરના ઉદય-ઉદીરણા હોય છે. ૬ નીચકુલોત્પન મનુ પણ જ્યારે દેશ કે સર્વ વિરતિધર બને છે ત્યારથી એને ઉચ્ચગોત્રના જ ઉદય-ઉદીરણા હોય છે. તિર્યંચમાં દેશવિરતિધર હોય તો પણ નીચોત્ર જ હોય. Page #17 -------------------------------------------------------------------------- ________________ કર્મફતિ-પદાર્થો ભાગ-૧ ન અપયશ - સર્વતારકીઓ, સૂકમજીવો, અપર્યાવો . તેઉ. વાઉ, જીવો તેમજ કેટલાક શેષ જીવો. જિનનામ - ૧૩ ગુણઠાણે રહેલા શ્રી તીર્થકર દેવો. અસહ્મલોભ સિવાયના ક્ષાયો - જયાં સુધી બંધોદય હોય ત્યાં સુધીના જીવો. હાસ્યાદિ૬... ૮માના ચરમ સમય સુધીના બધા જીવો. દેવો ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં નિયમા હાય-રતિ અને શાતાના ઉદીરક હોય છે, ત્યારબાદ શોકદિ સાથે પરાવર્તમાનભાવે. નારકીઓ પ્રથમ અંતર્મ માં નિયમા શોક-અરતિ-અશાતાના ઉદીરક હોય છે, ત્યારબાદ પરાવર્તમાનભાવે. કેટલાક તીવ્રપાપી નારકીઓ સંપૂર્ણભવ દરમ્યાન શેકાદિના જ ઉદીરક રહે છે. કૃતિકાળના ઉઠીથાણા સામાન્યથી છા કર્મથમાં જ ઉદયસ્થાનો અને તેના ભાગા કહા છે તે મુજબ પ્રસ્તુતમાં પણ જાણવું જે સમાપમાં નીચે મુજબ છે. ૯)- ભાવની અચરમાવલિકામાં રહેલા સર્વપ્રમતો / (૭)- ભવની ચરમાવલિકામાં રહેલા સર્વ પ્રમો આયુવિના.. (મૂળ પ્રકૃતિમાંK-૬)- ૭થી ૧૦ ગુણઠાણાવાળા જીવો. આયુવેદનીય વિના Y૫ - ૧૦ માની ચરમાવલિકાથી ૧રમાની ચિરમાવલિકા સુધીના જીવો, મોહનીય વિના. ૨)- ૧૨ માની ચરમાવલિકાથી ૧૩માના ચરમસમય સુધીના જીવો. Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરણ તે દ. Peon s | ઉમિકશાના અંતરાય -૫-૫ પ્રવૃતિઓનું ૧ ઉદીરણા સ્થાન... » વેદનીય આયુ ગોત્ર -જે ઉદયવાળી હોય તે પ્રકૃતિ જ ઉદીર... પ્ર D & દર્શનાવરણીય | -બે ઉદી.સ્થાનો ૪-૫. નિદ્રાપંચકમાંથી ૧ ની ઉદીરણા હોય ત્યારે ૫ નું ઉદીરણાસ્થાન ૫ ભાંગા, એ સિવાય નું ઉદી.સ્થાન ૧ભાંગો. માં - મોહનીય - ૯ ઉદીરણાસ્થાનો.... ૧,૨,૪૫,૬૮,૯૧૦. સામાન્યથી કોઇપણ જીવને કોધાદિ જ માથી ૧ કયાય, ૩ વેદમાથી ૧ વેદ અને બે યુગલમાંથી ૧ યુગલનો એકસમયે ઉદય-ઉદીરણા હોય છે. તેથી આ ૩ના કારણે કુલ ૪૩૪૨ = ૨૪ ભાંગા થાય છે જેને ચોવીશી કહે છે. (૧લે ગુણઠાણે)- ૪ ઉદીરણાસ્થાનો - ૧૦૯,૮,૭. અનંતાનુબંધી વગેરે જન્મવેદમિથ્યાત્વનયુગલ (૨) ભયજુગુપ્સા = ૧૦. આમાંથી, અનંતા, વિસંયોજકને પ્રથમાવલિકામાં અનંતા ના ઉદય-ઉદીરણા હોતા નથી. તેમજ ભય-જુગુ. પણ દરેકને ભજનાએ હોય છે. શેષ ૦ દરેક મિથ્યાત્વીને અવશ્ય હોય છે. તેથી નીચે મુજબ ઉદય-ઉદીરણાસ્થાનોની ચોવીશીઓ જાણવી. ૭ - ૧ચોવીશી ૮ - + અનંતા કે ભય કે જુગુટ = ૩ ચોવીશી ૯ - અનતા ભય કે ભયજુગ કે જુગુ અનતા = ૩ચોવીશી. ૧૦ - અનંતા + ભય જુગુ = ૧ચોવીશી કુલ ૮ચોવીશી. (ગુણઠાણે) - ૩ ઉદીરણાસ્થાનો – ૭૮૦ ૭ - અનંતા વગેરે ૪+૧ વેદ +1 યુગલ = ૧ચોવીશી. ૮ - ૭+ ભય કે જુગુ = ૨ ચોવીશી. ૯ - ૭ + ભયજુગુ = ૧ચોવીશી. કુલ ૪ચોવીશી. (૩જે ગુણઠાણે) - ૩ ઉદીરણાસ્થાનો - ૮૯ ૭ - અપ્રત્યક વગેરે ૩+મિશ્ર +૧ વેદ +1 યુગલ = ૧ચોવીશી. Page #19 -------------------------------------------------------------------------- ________________ છી કર્મક્ષતિ-પઠાભાગ-૨ ૮ - ૭+ ભય કે જુગુ = ૨ચોવીશી - ૯ - ૭+ ભય જુગુ =૧ચોવીશી. કુલ જચોવીશી. (જગુણઠાણે) ૬ - અપત્યા વગેરે ૩ + ૧દ +1 યુગલ =૧ચોવીશી ૭ - ૬+ સભ્ય કે ભય કે જુગટ = ૩ચોવીશી ૮ - ૬+ સભ્ય-ભય કે ભય- જુગુકે જગ સચ૦ = ચોવીશી ૯ - ૬+ સભ્ય + ભય + જુગુ = ૧ચોવીશી કુલ ૮ચોવીશી. પ એ ગુણઠાણે) - ૪થા ગુણઠાણાના ચારેય ઉદી.સ્થાનોમાંથી અપ્રત્યા બાદ " કરવાથી ૫૬૭૮, એ જ ઉદીરણાસ્થાનો-૮ચોવીશી. (છે-કમે)- પ્રત્યા બાદ કરીને ૪૫,૬૭ એ જ ઉદીરણાસ્થાનો ચોવીશી. ૮ મે - ૪ - સંજવ ૧+૧ વેદ +1 યુગલ = ૧ચોવીશી ૫ - ૪ ભય કે જુગુ ૨ ચોવીશી ૬ - ૪+ ભય + જુગ = ૧ચોવીશી. કુલ ૪ ચોવીશી. - ૨ ઉદીરણાસ્થાનો. ૨ અને ૧. ૨ - સજજ માથી ૧+૧ વેદ = ૧૨ ભાંગા. - ૧ - સંજય જ માથી ૧=જ ભાંગા. (૧૦ મે - ૧સૂમલોભની ઉદીરણા હોય. આમ, ૧૦,૯૮,૭૬૫ અને ૪ આ ઉદીરણાસ્થાનોમાં કમશ: ૧૬૧૧,૧૦, ૭૪, અને ૧ચોવીશીઓ છે. કુલ ૪૦ ચોવીશીના હ૬૦ ભાંગા. ૮માની ચોવીશીઓ જુદી ગણી નથી.) કુલ ભાંગા ૬૦ + ૧૨ +૫ +૧= ૯૭૭. (સૂમલોભને જો જુદો ન ગણીએ તો હ૭૬ ભાંગા જાણવા). ૭ ઓપશકિકે પાયિક સપત્નીને સભ્ય ના ઉદય-ઉદીરણા હોતા નથી. ૮ છે-એ સભ્ય વિનાની જોવીશીઓ છે તે જ આ જ છે, માત્ર ગણઠાણાનો ફેર છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરણ નામકર્મ- ૪૧,૪૨,૫૦,૫૧,૫૨,૫૩,૫૪,૫૫,૫૬ અને ૨૭ આમ ૧૦ ઉદીરણાસ્થાનો છે. તૈ૦ ૭, વર્ણાદિ ૨૦, અગુરુ, સ્થિર-અસ્થિર-શુભ-અશુભ અને નિર્માણ આ ૩૩ની ધ્રુવોદરણા હોય છે. એકેન્દ્રિયના ઉદીરણાસ્થાનો-ભાંગા- ૨, ૫૦, ૫૧, પર, ૫૩. (૪૨)> ૩૩ + તિર, સ્થા, એકે, દુર્ભગ, અનાદેય, સૂબામાંથી ૧ પર્યાઅપર્યામાંથી ૧ યશાયશમાંથી ૧ બાપર્યાને યશાયશ ૨ ભાંગા, ભાઇઅપર્યાને અયશ ૧ ભાગો, સૂમ પર્યા. અપર્યાને આયશ સાથે ૨ ભાંગા - કુલ ૫ ભાંગા. (૫૦) ૪ર - તિ. આનુ + દા. ૬ (ઉપાંગ વિના) + હુંડક + ઉપઘાત + પ્રત્યેક/સાધા૦માંથી ૧ ઉપરોક્ત ૫-૫ ભાંગા પ્રત્યકાસાધાસાથે ૧૦ ભાંગા. તેમજ બાપર્યા વાઉને ઉ. વેકિયમાં વેદ સાથે અયશનો ૧ જ ભાંગો. કુલ ૧૧ ભાંગા (૫૧)= ૫૦ + પરાઘાત.... ઉપરોક્ત ૧૧માંથી અપર્યાના જ કાઢી નાંખવાથી ૭ ભાંગા. નામકર્મની ૧૦૩ પ્રકૃતિની ગણતરીએ આ સ્થાનને જાણવા ૨૭ ની ગણતરીએ લઈએ તો આ સ્થાનો અનુકમે ૨૦૧૨૪,૨૫,૨૬૨૭૮ ૨૯ ૩૦ અને ૩૧ એમ જાણવા. ૮ અને ૯નું ઉદયથાન ૧મે ગણઠાણે હોવાથી એ બે ઉદીરાણા સ્થાન તરીકે મળતા નથી. આની પ્રક્રિયા આ પ્રમાણે છે. વિગ્રહગતિમાં જર હોય છે. ઉત્પત્તિસ્થાને જીવ શરીરશ્ય થાય છે. તેથી શરીર સંબંધી ઓદા ૭ કે ૧૭, પ્રત્યેક કે સાધા, ઉપણાત, ૧ સંસ્થાન અને ૧ સંઘયણ આમ ૧૧ પ્રકતિઓ વધવાથી તેમજ આનુપૂર્વી જવાથી પર પ્રતિઓ થાય છે. એકને ઉપાંગ અને સંશo ન હોવાથી આ સ્થાને ૫૦ હોય છે અને વિડિયમાં સં૦ ન હોવાથી પ૧ હોય છે. (ઉ.વે. કે આહારક પ્રારંભે પાણ પ૧ હોય છે.) શરીરપર્યાપ્તિએ પર્યા. થવા પર એક પ્રગતિ અને પરાગત ઉમેરાવાથી પજ થાય છે. (એક ને ખગતિ નહીં, તેથી પ૧, વૈઆહાને પ૩) ત્યારબાદ આતપ કે ઉોત નો ઉદય થવાથી કે શ્વાસોશ્વર્યા પૂર્ણ થવાથી ૧ પ્રતિ વધવાથી પ૫ (પર કે પજ) થાય છે. ત્યારબાદ આત૫ કે ઉોતનો ઉદય થવાથી કે ભાષા પર્યાપા થવાથી ૧ પ્રકૃતિ વધવાથી પ૬૫૩ કેપ૫) થાય છે. ત્યારબાદ ઉોતનો ઉદય થવાથી (૫૭ કે પ૬) પ્રતિ થાય છે. (આતપ ઉોતમાંથી ૧જીવને ૧નો જ ઉદય હોય. એ ઉદય શ્વાસો. અને સ્વરનો ઉદય થયા પહેલાં કે પછી પણ થઇ શકે છે, માટે અહીં આ રીતે લખ્યું છે.) Page #21 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિ–પદાર્થો ભાગ-૨ પર – પ૧ + ઉચ્છ. ઉપરોક્ત ૭ભાંગ પ૧ + આતપ. પર્યાબાદર પ્રત્યેકને જ હોવાથી યશાયશના ૨ ભાંગા. ૫૧ + ઉદ્યોત. પર્યાબાને હોવાથી પ્રત્યેકસીધા– યશાયશ....૪ ભાંગા. કુલ ૧૩ ભાંગા. પ૩ – ૫૧+૯૭૦+ આત૫ ૨ ભાંગા. પ૧ + ઉચ્છ ઉદ્યોત જ ભાગા.. કુલ ૬ ભાંગા તેથી એકેને કુલ ૫ + ૧૧ *૭ + ૧૩ + ૬ = જર ભાંગા હોય. બેઇન્દ્રિય – જર, પર, ૫૪, ૫૫, , ૫૭. ૪૨ - ૩૩ + તિર,બેઇ., રસ, બા, દુર્ભગ, અનાય, પર્યા/અપર્યામાંથી ૧, યશાયશમાંથી ૧, પર્યા. સાથે યશાયશ ૨ ભાંગા, અપર્યાને અયશનો ૧ કુલ ૩ ભાંગા. પર – ૪૨-આનુ + ઔદા૭+ હુંડક + છેવ + ઉપઘાત + પ્રત્યેક. ઉપરોક્ત ૩ભાંગા. પર + પરાઘાત + કુખગતિ... પર્યાને યશાયશના ૨ ભાંગા ૫૪ + ઉચ્છ. ઉપરોક્ત ૨ ભાંગા ૫૪ + ઉદ્યોત ઉપરોક્ત ૨ ભાંગા....કુલ ૪ ભાંગા પ૯ – ૫૪ + ઉચ્છ0 + સુસ્વર કે દુર ૪ ભાંગા ૫૪ + ઉચ્છઉદ્યોત ૨ ભાંગા. કુલ ૬ ભાંગા. ૫૭ - ૫૪ ઉચ્છ0 + ઉદ્યોત + સુસ્વર કે દુશ્વર ૪ ભાંગા બેઈઝ ના કુલ રર ભાંગ.. આ પ્રમાણે તેના રર અને ચઉના રર ભાંગા. વિલેજિયના કુલ ૬૬ ભાંગા. તિર્યચપંચેન્દ્રિય - ૪૨, ૫૧, પર, ૫૩, ૫૪, ૫૫, ૫૬ ૫૭. ૪ર ૩૩ + તિર, પંચે, રસ, બા, પર્યા-અપર્યા. માંથી ૧ સુભગાદેય કે દુર્ભગાનાદેયમાંથી ૧ યુગલ, યશાયશમાંથી ૧, પર્યાને ૪ ભાંગા, અપર્યા. ને દુર્ભગાદિ જ હોવાથી ૧ ભાંગો કુલ ૫ ભાંગા." ૧૦ દુર્ભગની સાથે અનાય જ હોય અને સુભગ સાથે આદેય જ હોય એવો ગ્રન્થકારનો મત છે. અન્ય મત એવો છે કે દુર્ભગ સાથે આદેય પણ અને સુભગ સાથે અનાદેય પણ હોઈ શકે છે. તેથી અન્યમતે સુભગ-દુર્ભગ, અદેય-અનાદેય, યશાયશના ૮ ભાંગા થાય છે જ્યારે પ્રત્યકારના મતે ૪ ભાંગા થાય છે. આ જ કારણસર આગળ-આગળ પણ ભાંગાની સંખ્યામાં ફેર જાણવો. Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરાણ 1 પર – જર-આનુ + ઔદા૭ + છમાંથી ૧ સંઘ. ૧ સંસ્થાન + ઉપઘાત + પ્રત્યેક પર્યાના ૬૪૬૪ = ૧૪૪ ભાંગ, અપર્યાને ૧= ૧૪૫ ભાંગા -> પર + પરાઘાત બેમાંથી ૧ખગતિ.... ૧૪૨ = ૨૮૮ ભાંગા. પપ - ૫૪ + ઉચ્છ. ૨૮૮ ભાંગા. ૫૪ + ઉદ્યોત ૨૮૮, કુલ ૫૭૬ ભાંગા. ૫૬ ૫૪ + ઉચ્છ0+ ૧ સ્વર. પ૭૬ ભાંગા. ૫૪ + ઉચ્છ0+ ઉદ્યોત ૨૮૮ ભાંગા, કુલ ૮૬૪ ભાંગા. ૫૭ – ૫૪ + ઉચ્છ0 +૧ સ્વર + ઉદ્યોત ૫૭૬ ભાંગા.. આ સ્વાભાવિક ૨૪૫૪ ભાંગા થયા. હવે ઉત્તરકિચના ભાંગા - પ૧ પ૩, ૨૪, પ, પદ ૫૧ ૪ર-આનુ ૧૦ ૭ + સમચતુ. + ઉપઘાત + પ્રત્યેક. પર્યા. જ હોય. ૧ યુગલ સાથે થશાયશના ૪ ભાંગા. - ૫૧ + પરાઘાત + શુભખગતિ - ૪ ભાંગા ' – ૫૩+ ઉચ્છ, જ ભાંગા ૫૩ + ઉદ્યોત ૪ ભાંગા. કુલ ૮ ભાંગા. પપ - ૫૩ + ઉચ્છ0 + સુવર ૪ ભાંગા. ૫૩+ ઉચ્છ0 + ઉદ્યોત ૪ ભાંગા....કુલ ૮ ભાંગ. ૫૬ - ૫૩+ ઉચ્છ + સુવર + ઉદ્યોત ૪ ભાંગા આમ ઉજિયના કુલ ૨૮ ભાગા.... પરોતિર્યંચના કુલ ૨૪૮૨ ભાંગા થયા. મનુષ્ય - ૪૧, ૪૨, ૫૧, પર, ૫૩, ૨૪, ૨૫, ૨૬, ૫૭. સ્વાભાવિક મનુને જર, પર, પ૪, ૫૫, અને પદ આ પાંચ ઉદીરણા સ્થાનો હોય છે. જેના ભાગ સ્વાભાવિક તિપંચેજેવા (ઉદ્યોત વિનાના-તિના સ્થાને મનુ) તેથી અનુક્રમે ૧, ૧૪૫, ૨૮, ૨૮૮ અને પ૭૬ ભાંગા થવાથી કુલ... ૧૩ ભાંગા. ઉક્રિયમાં પણ તિર્યંચ મુજબ. પાંચ ઉદીરણાસ્થાનો, ભાંગા પણ એ જ મુજબ. પણ ઉથ્થત માત્ર સાધુઓને જ હોવાથી સુભગ અદેય યશનો એક એક જ ભાગો તેની સાથે હોય. કુલભાંગ..૧૯, Page #23 -------------------------------------------------------------------------- ________________ ર જ હોવાથી કુલ ૭ ભાંગા કેવલી- ૪૧, ૪૨, ૫૨, ૫૩, ૫૪, ૫૫, ૫૬, ૫૭. ૪૧ - ૪૨-આનુપૂર્વી સુભગ આઠેય યશનો ૧ ભાંગો – સામાન્યદેવળી ને વલીસમુ.માં કાર્યણકાયયોગમા ૪૨ → ૪૧ + જિનનામ તીર્થંકકૈવલીને ૧ ભાગો પર → ૪૧ + ઓઠા૭ + પ્રથમ સંઘ + છમાંથી ૧ સંસ્થાન + ઉપઘાત પ્રત્યેક, ૬ ભાગા. ઓઠા મિશકાયયોગમાં. ૫૩ → પર + જિનનામ. સમગ્રતુ હોવાથી ૧ ભાંગો. ૫૬ → પર + પાન ઉચ્છ+ ૧ ખગતિના સ્વર... ૨૪ ભાગા સ્વભાવસ્થ કેવળીને ૫૭ → ૫૬ + જિનનામ.. ૧ ભાગો સ્વભાવસ્ય તીર્થંકરને. સ્વર... ૧ ભાગો. વચનયોગ રૂંધ્યું. ૫૬ → ૫૭ ૫૫ → ૫૬ – ઉચ્છ... ૧ ભાગો ઉચ્છ રુષ્ણે. ૫૫ → સામાન્યથળીના ૫૬–૧ર.... ૧૨ ભાગા ૫૪ → સામાન્યકેવળીના ૫૫ ઉચ્છ..... ૧૨ ભાગા ૫૧ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ આહારકમાં ઉત્વે મુજબ ૫ ઉદીરણાસ્થાનો... બધે સુભગ-આઠેય-યશ કેવળીના કુલ ૬૦ ભાગા.... (આમા સામાન્યકેવલીનો ૪૧ ના ઉદીરણાસ્થાનનો ૧ ભાગો તેમજ તીર્થંકરકેવલીના ૪૨, ૫૭, ૫૭, ૫૬, ૫૫ ઉદીરણાસ્થાનોના ૫ ભાગા.... આ ૬ ભાગા નવા છે. શેષ ભાગા સામાન્યમનુષ્યના ભાગામાં આવી ગયા હોવાથી ફરીથી ગણાતા નથી.) તેથી મનુષ્યના કુલ ૧૩૦૨ + ૧૯ + ૭ + ૬ = ૧૩૩૪ ભાંગા જાણવા. દેવ – ૪૨, ૫૧, ૫૩, ૫૪, ૫૫, ૫૬. જ્ય ૫૪ - 000 B CON ૩૩ + દેવદ્ધિક + પંચે, ત્રસ, બાદર, પર્યાં, સુભગાદેય કે દુર્ભાગ-અનાદેયમાંથી ૧, યશાયશમાંથી ૧, કુલ ૪ ભાગા. ૪૨-દેવાનુ - વૈ૦૭, સમચતુ, ઉપઘાત, પ્રત્યેક – ૪ ભાંગા ૫૧ + શુભખતિ + પરાઘાત – ૪ ભાંગા ૫૩ + ઉચ્ચ– ૪ ભાગા ૫૩ + ઉદ્યોત– ૪ ભાગ...... કુલ ૮ ભાંગા. Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કણ પપ - ૫૩ + ઉષ્ણ + સુસ્વર - ૪ ભાંગા. ૫૩+ ઉચ્છ0 + ઉોત - ૪ ભાંગા. કુલ ૮ ભાંગા. ૫૬ - ૫૩ + ઉચ્છ+ સુવર ઉોત- ૪ ભાંગા દેવના કુલ ૩૨ ભાંગ. નરક - ૪૨, ૫૧, ૨૩, ૫૪, ૫૫, ૪૨ - ૩૩ *નરકકિ + પંચે, રસ, બા, પર્યા, દુર્બગ, અનાદેય, અયશ - ૧ભાંગો - ૪૨ – નરકાનુ ૭, હુડક, ઉપથાત. પ્રત્યેક - ૧ભાગો. ૫૩ - ૫૧ + પરાઘાત + કુખગતિ - ૧ ભાગો. ૫૪ - ૫૩ + ઉચ્છ. - ૧ ભાગો. ૫૫ - ૫૪ દુશ્વર – ૧ભાંગો કુલ ૫ ભાંગ. નામકર્મના ઉદીરણાસ્થાનો અને તેના ભાંગા. હઠીર એક વિકટ પતિર્મય. નારી લો |ાન સામા. | વ | સામા છે આહાo સામા તીર કેવલી K - ૪૨ | ૫ | ૯ | ૫ | જ | 1 પ૦ | પા જ | 1 પર પ૬ ૧૩ ( ૧૪૫ ! ૧૫ જ | ૧ ૪ | ૧ | ર૧| ૫૪. ૨૮૮ | ૮ | | ૨૮૮ ૫ | ૨ ૬૦૧ ૫૫ | | ૧૦ | પહe | ૮ | ૨૮૮ | ૫ | ૨ | 2) | ૧ | ૮ | ૧ | હા ૧૮ ! ૮૬૪ | જ | ૫ | ૧ | ૧ (ર) ૧ (૧૪) [૫૭ | | ૧૦ | પ | | | | | | | પ૮e| | કુલ | ૨ | ૬૬ ૨૪૫૪ / ૨૮ ૧૩૦૨૧૯ | ૭ | ૧ | ૫ | | ૫ | ૩૦૧ ૨૪૮૨ : | - ૧૩૩૪ નોધ :- વર્તુળમાં લખેલા સામા. કેવળીના ભાંગાઓ સામા. સન. માં ગાણાઇ ગયા હોવાથી જુઘ ગાયા નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ શી ? શા કર્મપ્રતિપદાર્થો ભાગ-૧ ગુણઠાણે નામકર્મના ઉદીરણાસ્થાનો ૧ લું ગુણઠાણું- એકેન્દ્રિયાદિ બધા જીવોમાં આ ગુણ હોવાથી માત્ર કેવલીને જે ૪૧નું હોય છે તે સિવાયના ૯ ઉદીરણાસ્થાનો આ મિથ્યાત્વીઓને હોય છે.. સાસ્વાદન- જર - નાથ્વી સિવાય વિગ્રહગતિમાં ૫૦ - શરીરસ્થ ભા. એકેને દેશોના છ આવલિકા. ૫૧ - શરીરદેવોને કઈક ન્યૂન ૬ આવલિકા - શરીરસ્થ વિલે. પંચેતિ, મનુને દેશોન ૬ આવલિકા - પર્યાથયેલા દેવ-નારકને ૬ અવલિકા સુધી - પંચેતિ, મનુ, દેવને ૬ આવલિકા. પ૭ - પંચે તિને ૬ આવલિક. મિશ્ન - ૫૫ - નારક, દેવને ૫૬ - પંચે. તિ, મનુદેવને ૫૭ - પચે તિ ને. ' અવિરતસમ્યકત્વી -જર-૫૪-૫૫- ચારેય ગતિના જીવોને. પ૧-૫૩- વેકિયશરીરી સમ્યક્તીઓને. પર પંચે તિ. મનુને ૫૬- દેવ, મનુને, તિ. ૫૭ - તિને દેશવિરતિ - પ૧૫૩,૫૪૫૫ - કિચશરીરી તિ, મનને ૫૬ - સ્વાભાવિકતિ મન તેમજ ઉ. વૈ. તિર્યંચને ૫૭ - તિર્યંચોને. પ્રમનસયત - ૫૧,૫૩,૫૪,૫૫,૫૬ - વેકિય-આહારકશરીરીઓને પ૬ - સ્વાભાવિક પ્રમાયતને આપમત - ૫૬ - સ્વાભાવિક પ૫, ૫૬ - ઉ. વડિય - આહારશરીરીને ચરમક ૮ થી ૧૨ ગુણઠાણાં- ૫૬ ૧૩ મું ગુણઠાણું - કેવલીમાં કહ્યા મુબજ ૪૧, ૪૨, ૧૨, ૧૩, ૫૪ ૧૪ મે ગુણઠાણે - ઉદીરણા હોતી નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરણ સ્થિતિઉદીરણા ૫ દ્વારો- લક્ષણ, ભેદ, સાદિ-અનાદિ, અદ્ધાછેદ, સ્વામિત્વ. (૧) ભાણદ્ગાર – ઉદયાવલિકાની ઉપર રહેલ ઉદયઅપ્રાપ્તસ્થિતિઓને વીર્યવિશેષે ખેંચીને ઉદયપ્રાપ્ત સ્થિતિ સાથે વેઠવી તે સ્થિતિઉદીરણા કહેવાય છે. (૨) ભેઠાર બંધાવલિકા અને ઉદયાવલિકા એમ ૨ આવલિકાન્ચન ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય હોય છે. આના જેટલા સમયો હોય છે એટલા ઉદીરણાના ભેદ પડે છે. જેના વિકલ્પો થઈ શકે એવી સ્થિતિઓને સેચિકા કહે છે. તે બે પ્રકારની હોય છે. ઉદીરણા પ્રાયોગ્ય અને અપ્રાયોગ્ય. ઉદીરણા પ્રાયોગ્ય ઉત્કૃષ્ટસ્થિતિ ઉદયબંધોત્કૃષ્ટ * ઉદયસક્રમોત્કૃષ્ટ ૨ આવલિકાન્સૂન ઉત્ક્રુ સ્થિતિબંધ ૩ આવલિકાન્સૂન ઉત્ક્રુ સ્થિતિબંધ અનુદય બંધોત્કૃષ્ટ - સૂર્ણિકાર- આતપ- અંતર્મુ૰ ન્યૂન ઉત્ક્રુ સ્થિતિબંધ શેષ ૨ આવલિકાન્ચન ઉત્કૃ. સ્થિતિબંધ ટીકાકાર- બધામાં અંતર્મુ૰ ન્યૂન ઉત્ક્રુ સ્થિતિબંધ - અનુદયસક્રમોત્કૃષ્ટ - અંતર્મુ૰ ન્યૂન ઉત્કૃ.સ્થિતિબંધ (૩) સાદિ-અનાદિ પ્રરૂપણા - – મૂળપ્રકૃતિ મોહનીય હોય છે. * ૧૫ અજય ૪ ભેઠે... ૧૦ માની સમાધિક આવલિકા શેષ જથ જ્ઞાના દર્શના અંતરાય સમયાધિક આવલિકાશેષ હોય છે. અજઘ સાદિ સિવાય ૩ ભેઠે જથ.... ૧૨ માની * નામ-ગોત્ર - અજય સાદિ સિવાય ૩ ભેદે... જઘ૦ ૧૩ માના ચરમસમયે. આ ૬ ના અનુક્ત તથા વેદનીય-આયુ ના બધા ભાગા સાદિ સાન્ત હોય. વેદનીયની જઘ૰ સર્વાલ્પસ્થિતિવાળા એકેને અને આયુની જ સમાધિકાવલિકાશેષ હોય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ આયુ સિવાય ૭ - ઉ. સંક્લેશે ઉત્કૃસ્થિતિબંધ કરી બંધાવલિકા બાદ ઉત્કૃસ્થિતિને ઉદાર... ઉત્ક. સંક્લેશનો જેટલો કળ હોય તેટલા કળ માટે ઉપસ્થિતિઉદીરણા ચાલે છે. તેથી અનુક્ટના સાદિ-સાન ભેદ જ મળે છે. ઉત્તરપ્રકૃતિજ મિથ્યા - અજઘ જ ભેદે. પ્રથમસ્થિતિ સમયાધિકાવલિ શે જ શાના ૧૪, વૈ૭ | ૪૭. અજશે. સાદિ સિવાય ૩. પોતપોતાની વર્ણાદિ ૨૦, સ્થિરાસ્થિર, | ચરમોદીરણા જશે. હોય છે. શુભાશુભ, અગુરુ નિર્માણ આ જ૮ ના બાકીના ૩ તેમજ શેષ ૧૧૦ પ્રકૃતિઓના ચારેય પ્રકાર સાદિસાન જ મળે છે. (૪) અ ચ્છેદ (૫) સ્વામિત્વદ્વાર... આ બને સામાન્યથી સ્થિતિસંક્રમ પ્રમાણે જાણવા. ફિર એટલો છે કે સંકમ તે તે પ્રકૃતિના અવેદકને પણ કહ્યો છે જ્યારે ઉદીરણા ફક્ત વિપાકોદયવાળા જીવોને જ હોય છે. ઉદીરણાને અપ્રાયોગ્ય સ્થિતિ અલાચ્છેદ કહેવાય છે. ઉત્ક.સ્થિતિમાંથી અબાચ્છેદ બાદ કરવાથી ઉદીર્યમાણસ્થિતિ આવે છે અને એ ઉદીર્યમણસ્થિતિમાં ઉદયાવલિકા ઉમેરવાથી યસ્થિતિ આવે છે. આવું સર્વત્ર જાણવું ઉદયબંધોત્કૃષ્ટા ૮૬ વાના. ૧૪, સ્થિર-શુભ સિવાયની નામની ધ્રુવોદયી ૩૧, મિથ્યા, ૧૬ કવાય, ત્રસ ચતુ, દુર્ભગ ચતુ, વૈ. ૭, પંચે, હુડક, ઉચ્છ, ઉપઘાત-પરાધ્ધત, ઉદ્યોત, કુખગતિ, નીચગોત્ર, અશાતા. અવાચ્છેદ = બંધાવ. * ઉદયા = ૨ આવલિકા સ્થિતિ = ઉલ્ક સ્થિતિ - બંધાવ આ ઉદયસંક્રમોત્કૃષ્ટા ૨૯. મનુ, ગતિ, શાતા, શુભખગતિ, ઉચ્ચ, હાસ્યાદિ ૬ સ્થિરાદિ ૬ અચરમસંઘ-સંસ્થાન ૧૦, વેદત્રિકા અવાચ્છેદ = બંધાવ. + સંકમાવ૦ + ઉદયાવ૦ = ૩ આવલિકા ચતુસ્થિતિ = ઉપસ્થિતિ - ૨ આવલિકા. Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ સિમ્ય * મિશ્ર આહા ૭ જિનનામ ૪ આયુ મિથ્યાત્વે ૭૦ કો.કો. બાંધ્યા પછી અંતર્મુ.માં ૪થે આવી સંક્રમાવે. સંક્રમાવલિકા પછી ઉદીર... અંતર્યું + સંક્રમાવ૦ + ઉદયાવ સમ્ય૰ પ્રમાણે ૪થે મિશ્રા પણ ઉત્કૃ.સ્થિતિ સંક્રમાવે. ૪થે અંતર્મુ૰ રહી ત્રીજે આવે ત્યારે ઉદીરે. અદ્ધાચ્છેદ = બે અંતર્મુ૰ + ઉદયા૰ = (મોઢું) અંતર્મુ અચ્છેદ અાચ્છેદ અાચ્છેદ = = ૧૭ = ૭મે બંધકાળે સત્તાગત પ્રત્યુત્તરની અધિક સત્તા (અંત: કો.કો.) આ ૭ મા સંક્રમાવે. અંતર્મુ૰ પછી છે આવી આહારક વિભુર્વે ત્યારે પ્રથમ સમયે ઉત્કૃ સ્થિતિદીરક બને. ઉત્કૃ૰સ્થિતિઉદીરણા અંત:કો.કો. મળે. અંતર્મુ૰ + ઉદયા ૧૩મા ગુણઠણે આનો ઉદય થાય છે. ત્યારે એની સત્તા P/a જ હોય છે. એટલે ઉત્કૃ.સ્થિતિઉદીરણા P/a-ઉદયા જેટલી ૧૩માના પ્રથમસમયે થાય છે. અંત: કો.કો. – P/a ઉત્ત્ત. બંધાયા પછી ભાતરપ્રથમસમયે ઉત્કૃ. સ્થિતિઉદીરણા મળે. ઉ. અવાચ્છેદ-૧/૩ પૂર્વકોડ + ઉદયા૰ ઉત્કૃ. સ્થિતિઉદીરણા દેવ- નરકાયુમાં આવલિકા ન્યૂન ૩૩ સાગરો. અને મનુ૰તિમા આવલિકા ન્યૂન ૩ પલ્યોપમ મળે છે. દેવદ્ધિક, મનુ આનુ૦, સ્૦૩, વિકલ ૩. અંતર્મુ૰ + ઉદયા * અનુદય સંક્રમોત્કૃષ્ટા ૯ અાચ્છેદ" = ૧૧ સામાન્યથી મરીને જે ગતિમાં જવાનું હોય તત્વાયોગ્ય બંધ ગરમ અંતર્મુ૰ માં હોય છે. એટલે દેવગતિમાં નારાને ગરમ અંતર્મુ૰ માં દેવપ્રાયોગ્ય બંધ જ હોય છે જે ઉર્દૂ, હોતો નથી. એ પૂર્વે બાંધેલી નરતિ વગેરેની ઉત્કૃ.સ્થિતિને બંધાવલિકા બાદ દેવગતિમાં સમાવે છે અને દેવગતિના પ્રથમસમયે ઉદીરે છે. ત્યાં સુધીમાં નરગતિની ઉત્કૃ. સ્થિતિમાંથી નીચેના અંતર્મુ૰ પ્રમાણ નિષેકો એટલો કાળ પસાર થઇ જવાથી ક્ષીણ થઈ ગયા હોય છે. માટે અંતર્મુ બાદ કરવું પડે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદા ભાગ-૨ અનુદયબંધો ૧૯- ઔદા૦૭, સ્થા, એકે, નરક-૨, તિર, છેવ, નિદ્રાપંચક. અદાચ્છેદ = બંધાવ૦ + ઉદયા, આપ. અદ્વાચ્છેદ = અંતર્મુ, ઉદયા જાન્યસ્થિતિઉદીરણા સ્વામિત્વ અનતા વગેરે ૧૨ કપાય, એક જીવ આકર્મોની સર્વજઘા સ્થિતિસરા ભય-જુગુ-નિદ્રા ૫ - કરીને પછી જ્યારે નવો તુલ્ય કે અધિક બંધ કરે આત૫ - ઉદ્યોત. ૨૧ એની બંધાવ. વીત્યા બાદ (બંધાવના અંતસમયે) જળ સ્થિતિઉદીરક બને." ૧૨ પતિ કે મન, નરદ્ધિક ઉત્ક. બાંધી નરકગતિમાં જાય. એની બંધાવ. વીત્યા બાદ નરકગતિની ૧ આવલિ સુધી અને નરકાનુની વિગ્રહગતિમાં ૩ સમય સુધી ઉ. સ્થિતિઉદીરણા મળે છે. આ ઉત્ક. સ્થિતિના બંધ પ્રાયોગ્ય સંક્લેશ કણસ્થામાં જ હોય છે. અને કલેશ્યાવાળો જીવ છેલ્લી ૩નરકમાં જાય છે. માટે ૫,૬૭ મી નરકના જીવો જ આના ઉત્ક સ્થિત્યુદીરક મળે છે. ટીકાકારોએ આ પ્રકતિઓનો ઉદય, ઉસ્થિતિબંધ થયા બાદ અંતમુહર્ત માન્યો છે. તેથી તેઓએ અચ્છેદ= અંતર્મ + ઉદયાવ કો છે. ૧૩ ઇશાના દેવ ઉત્ક. સંકલેશે આતપનો ૨૦ કો.કે. પ્રમાણ ઉલ્ક સ્થિતિબંધ કરે છે. ત્યાંથી સૂર્યવિમાનમાં બા.પર્યા.પળીકાય તરીકે ઉત્પન્ન થયા બાદ અતર્મુહૂર્ત શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થાય ત્યારે આતપના ઉદય-ઉદીરણા થાય છે. તેથી અનુદાયબંધોષ્ટ હોવામાં ઔદાલ્ક વગેરેને તુલ્ય હોવા છતાં આમાં અચ્છેદ = અંતર્થ ઉદયા જેટલો છોડયો છે. ૧૪ આ ૨૧ માંથી ૧૯ યુવબંધી છે અને આત૫ ઉોતની પ્રતિપક્ષી પ્રવૃતિઓ છે નહીં. તેથી એકેક વગેરેમાં જેમ પ્રતિપકી પ્રકૃતિઓનો બંધ વગેરે દ્વારા વધારે ઓછી સ્થિતિની ઉદીરણા મળે છે તેમ આ પ્રવૃતિઓમાં મળતું નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરણ ૧૯ એકે સ્થાસૂસાધા૪. જઘસ્થિતિસત્તાક એકે પ્રતિપક્ષી પ્રવૃતિઓ બાંધ્યા બાદ આ પ્રવૃતિઓ બાંધે ત્યારે બંધાવલિકાના ચરમસમયે જઇ. ઉદી. વિક્લનિક... ... જ. સ્થિતિસત્તાક એકે જીવ, બેઇવગેરે તે તે જાતિમાં જઇને વભિન જ જાતિઓને બાંધ્યા બાદ સ્વકીય બંધ કરે તેની બંધાવલિકાના ચરમસમયે જઘડ સ્થિત્યુદીરણા.... સ્થાવરની જશે. સ્થિતિઉદીરણા એકેન્દ્રિયજીવે કરેલી સ્થાવરની જ સત્તાનું વ્યસનો બધાળ. પસાર થવાથી એટલા નિકો ખાલી થયા. ઉદયાલિક. સ્થાવરનો] પુનઃબંધ સા . L ( જય સ્થિતિઉટ – સમય ન બંધાવલિક આ નિષોની oધાવ. વીતી વીતાથી એટલા નિકો બંધાવલિકાના નહોવાથી ઉદીરણા પતીનપી. ખાલી થયા.. ચરમસમયે પછીના સમયે વીતી જવાથી જ. સ્થિતિઉદીરણા.. એ પાણ ઉદર... તેથી જ. ન મળે. ૧૫ એકે જીવ જ. સ્થિતિસના કરીને શકય એટલા દીર્ધકાળ સુધી બેઇ. વગેરે પ્રતિપક્ષીપ્રતિઓનો બંધ કરે છે. તેથી એ વગેરે વિવલિત પ્રતિઓની સ્થિતિ ઉપર તરફ વધતી નથી અને જેમ જેમ આ બેઇડ વગેરેનો અંધકાળ પસાર થાય છે તેમ તેમ એકે ની સત્તામાંથી નીચેના નિષેશે મીણ થતા જાય છે. પ્રતિપક્ષી પ્રતિઓનો આ રીતે બંધ થયા બાદ વિવામિત પ્રતિ પુન: બંધાય છે, અને તેથી એની ઉપર તરફની સ્થિતિસરા વધી જાય છે. પણ આ વધારાના નિકોની બંધાવળ વીતી ન હોવાથી ઉદીરણા થઇ શક્તી નથી, એ વીતી ગયા બાદ એ નિષેકોની પણ ઉદીરણા થવાથી જા. સ્થિતિ ઉદીરણા મળે નહીં. તેથી બંધાવલિકાનો ચરમ સમય હતો. ત્યાં સુધીમાં એ આવલિકાના સમયગૂન આવલિકા જેટલા નિષેકો પણ નીચેથી ખપી જવાથી જસ્થિતિ ઉદીરણા મળે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ક્ષ્મતિ-પદાર્થો ભાગ- શાતા-અશાતા, હાસ્યચતુ. એકે માં જઈ સત્તા કરીને સંતી પંચમાં અપ્રથમ સંઘ૦૫, નીચ.. ગયેલો જીવ દીર્ધકાળ માટે પ્રતિપક્ષી બાંધી, અપર્યા, અયશ, દુર્લગ પછી શ્વબંધ કરે એની બંધાવલિકાના અનાદેય. ૧૬ - ચરમસમયે એકેડમાં ઉદય-ઉદીરણા હોવા છતાં સરી પંચે. એટલા માટે લીધો કે એને પ્રતિપક્ષીનો વધુ મોટો બંધકાળ મળવાથી એટલા વધુ નિષેક નીચેથી બીણ થઈ જાય છે. તિન - બા. તેઉકાય કે વાલાયનો જીવ વિશુદ્ધિ વડે હતસમુત્પત્તિક કર્મ કરીને સંની પંચે. તિમાં ઉત્પન થાય. ત્યાં પ્રારંભથી દીર્ધકાળ માટે મનુદ્ધિક બાધી પછી તિગતિ બાંધે તેની બંધાવના ચરમસમયે તિગતિની અને વિરહગતિમાં ત્રીજા સમયે તિઆનુની જા. ઉદીરણા મળે. સ્થિતિસતાને હણી હણીને સ્વાયોગ્ય સર્વ જણ જે કરી છે તેણે હતસમુત્પત્તિક કર્મ કહેવાય છે. દેવનરકગતિ, ઉપાંગ...૩ -જઘા સ્થિતિસરાવાળો જીવ અસલી પરેડમાં સંભવિત જ સ્થિતિબંધ કરી સંભવિત દીર્ધાયુવાળા દેવ-નરક ભવમાં જાય, ત્યાં ભવચરમસમયે. મદેવનરકાનુપૂર્વ- ઉપરોક્ત જીવ વિગ્રહગતિમાં ત્રીજા સમયે. મનુષ્યાનુગ જા. સ્થિતિસરાક કે મનુષ્યગતિમાં જતાં વિરહગતિના ત્રીજા સમયે. મિથ્થા સગા વેદ, પ્રથમસ્થિતિની સમયાયિક આવલિકાશે ૧ જ સંજવ , ૯- | સમયની જ સ્થિત્યુદીરણા. સંજવલોભ અને સભ્યની અવચરમઉદીરણા પણ જય૦ હોય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરણ મિશ્રમોહ Pio..... € આહાહ એકે પ્રાયોગ્ય જથ૰ સ્થિતિસત્તા (૧ સાગરો P/a) વાળો જીવ સત્તીમાં આવીને આના ઉદય-ઉદીરણાવાળો બની શકે છે. વેલના દ્વારા આનાથી પણ ઓછી સત્તાવાળા થયેલા જીવને આના ઉદય-ઉદીરણા થઈ શક્તા નથી. તેથી યોગ્ય જથ. સ્થિતિસત્તાવાળો એકે. જીવ સત્તીમાં આવી મિશ્રગુણઠાણું પામે ત્યારે તેના ચરમસમયે જઇ સ્થિતિ ઉઠીરક બને. મિની વેલના જો ત્રસમાં કરવામાં આવે તો સાગરોપૃથક્ક્સથી હીન થાય ત્યારથી જ એ ઉદય-ઉદીરણાને અયોગ્ય બની જાય છે. તેથી જ ન મળે. માટે એમાં કહ્યું છે. બા. વાઉકાય જીવ વારંવાર વૈક્રિય વિષ્ણુર્વે. એમા ચરમવિકુર્વણાના ચરમ સમયે જઘ.સ્થિતિ ઉદીરક અને. આ વખતે એની સ્થિતિસત્તા સ્વપ્રાયોગ્ય જ. હોય છે. ત્યારબાદ ઉદ્દેલના દ્વારા આનાથી પણ ઓછી સ્થિતિસત્તા મળી શકે છે, પણ એ વખતે એના ઉદય-ઉદીરણા થઇ શકતા નથી. મોહનો ૪ વાર ઉપશમ કર્યા પછી સાયિક સમ્ય૰ પામે. પછી દેવલોકમાં ૩૩ સાગરો પસાર કરી મનુષ્યમાં દેશોનપૂર્વકોડ સંયમ પાળે. અંતે આહારક શરીર વિષુર્વે. તેના ચરમસમયે જઘ.સ્થિત્યુદીરક બને. '' શાના ૧૪ ૧૨ માની સમયાધિકાવલિકા શેષે ૧ સમયની ઉદીરણા. ૧૭ જો કે દેવલોકમાં ૩૩ સાગરો વીતાવે એટલે આહાની જૂની સત્તા તો ઉવેલાઇ જ જાય છે. તેમ છતાં ૪ વાર ઉપશમશ્રેણિ અને ક્ષાયિક સમ્ય૰ પ્રાપ્તિ એટલા માટે કહ્યા છે કે એ કરવામાં શેષ નામકર્મોની સ્થિતિસત્તા પણ ઓછી થઇ જાય છે. તેથી પછીના માનવભવમાં સંયમપ્રાપ્તિએ મે ગુણઠણે આહા∞ જે બાંધે તેની અન્ય નામકર્મોના સંક્રમથી પણ પૂર્વે ઉપશમશ્રેણિ ન માંડનાર સાધુની અપેક્ષાએ ઓછી સ્થિતિસત્તા મળે. સંયમની હાજરીમાં, સત્તાગત સ્થિતિ કરતાં અધિક બંધ તો થવાનો જ ન હોવાથી ઉપર સત્તા વધતી નથી. અને નીચેથી દેશોન પૂર્વોડ જેટલા નિષેકો એટલો કાળ પસાર થયે ક્ષીણ થઇ ગયા. તેથી અંતભાગે આહાની વિષુર્વણા અને તેના ચરમસમયે જા. ઉદીરણા કહ્યા. Page #33 -------------------------------------------------------------------------- ________________ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ ધ્રુવોદથી ૩૩, ઔદા૭ --- ૫. યોગીના ચરમસમયે ૬ સંસ્થાન, ૧લું સંઘ૦ ૨ ખગતિ, અંતમું પ્રમાણ જઘસ્થિતિ ખશેષત્રસાદિ૮, મનગતિ, પંચે, પરા, ઉદીરણા કરે. ઉપ૦, ઉચ્છ જિન, ઉચ્ચ, ગુરુવાર ૪ આયુ સવ-વની સમયાયિકાલિકશે... અનુભાગ ઉદીરણા - ૬ અર્થાધિકાર (૧) સત્તાપ્રરૂપણા (૨) શુભાશુભપ્રરૂપણા (૩) વિપાકરૂપણા (૪) પ્રત્યયપ્રરૂપણા (૫) સાદિ-અનાદિપ્રરૂપણા (૬) સ્વામિત્વ. (૧) સંજ્ઞાપ્રરૂપણા – ઘાતી- સર્વાતી દેશઘાતી, અથાતી સત્તા સ્થાનસંa - એકઠાણીયો, બે કણીયો, ૩ કણીયો અને ૪ ઠણીયો પ્રવૃતિઓ શતીસંતા સ્થાનસા બંધ | ઉદીરણાં | બંધ | ઉદીરણા મિશ્રમોહ | સર્વાતી સભ્ય મોહ દેશણાતી ૨-૧ પ અંતરાય, અવક્ષ...૬ સર્વ દેશ દેશ -૩-૨-૧૨-૧ નપું. વેદ | સર્વ | સર્વ દેસ ૪-ક-૨ | -૩-૨-૧ નીવેદ સર્વ | સર્વદેશ ૪-૩-૨. ૨-૧ પુ.વેદ- ચબુર સર્વદેશ સર્વદેશ ૪-૩-૨-૧ર-૧ જ્જૈશ-ગુરુ...૨ આવતી | સર્વાતીસદશ ૪-૩-૨ માત્ર મનુબતિપ્રાયોગ્ય ૩૦, ૪ આન...૩૪ અણાતી| સર્વાતીસદશ ૪-૩-૨ મતિ-શ્રુત-અવધિફિક-સંજ...૮ સર્વદેશી સર્વદેશ ૪-૩-૨-૧|૪-૩-૨-૧ | મન:પર્યવાવાન | સર્વદેશી સર્વદેશ ૪-૩-૨-૧ ૪-૩-૨ કેવલદ્ધિક-નિદ્રા ૫-મિથ્યા, ૧૨ ક્યાય..૨૦ સર્વ | સર્વ ૪-૭-૨ |૪-૩-૨ હાસ્યાદિ. ૬ સર્વ | સર્વ.દેશ ૪-૩- ૨ ૪ -૩-૨ શેષ ૭૫. અશતી | સર્વજ્ઞાતીસદશ ૪-૩-૨ ૪-૩-૨ ૧૮ સ્થિર શુભ વોદયીમાં ગણાઇ ગયેલ છે. ૧૯ જેને એક અક્ષરનું પણ વિવાન હોય તેને ૧ કાણીયો જ રસ ઉદીરણામાં હોય. અન્ય આચાર્યોના મતે જે અવગત સર્વપર્યાયોથી ૧ અક્ષરને પણ જાણે તેને ૧ પ્રાણીયો જ રસ ઉદીરણામાં હોય. - -- Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરણ * ૨૩ મનુઆયુ, તિઆયુ મનુબૂતિ, તિગતિ. જાતિચતુ, ઔદાચ્છ મધ્ય સંસ્થાન ૪, સંઘ૦ ૬ આતપ, સૂ૦, અપર્યા, સાધા, અને સ્થાવર... આ ૩૦ માત્ર મનુતિ. પ્રાયોગ્ય છે. ૨ વેદનીય, નરકાયુ, દેવાયુ, નરકગતિ, દેવગતિ, પંચે, તે૭, ૧૭, આહા૭, પ્રથમ ચરમસંસ્થાન, કર્કશ-ગુરુ વિના વર્ણાદિ ૧૮, આતષ વિના ૭ પ્રત્યેક ત્રણ-૧૦, અસ્થિર-૬ અને ગોત્ર-૨ આ ૭પ “શેષ ૭૫' તરીક અભિપ્રેત છે. (૨) શુભાશુભપ્રરૂપણા - બંધશતક માં કહ્યા પ્રમાણે જાણી લેવું. સમિશ મોહનો રસ પણ અશુભ હોય છે. (૩) વિપાક પ્રરૂપણા - બંધશતકવત્ પુદ્ગલ, લોટ, ભવ અને જીવવિપાક જાણી લેવો. વિશેષ :- તે તે પ્રકૃતિનો સત્તામાં સ્થાનપતિત રસ ધરાવનારા જીવો પણ ઉષ્ટ અનુભાગને ઉદીરી શકે છે. આવું એટલા માટે છે કે ઉત્કૃષ્ટપણે પણ સાગત રસ કરતાં અનંતમા ભાગનો રસ જ ઉદય-ઉદીરણામાં હોય છે. ૨૮ મોહનીય, ૫ ઘાના, | ૩૫ – સંપૂર્ણ જીવદ્રવ્યમાં પણ અસર્વ કેવલદર્શના, વીર્યંતરાય પર્યાયોમાં વિપાક હોય છે. ચક્ષુદર્શના ગુરુલઘુ સ્પર્શવાળા અનંતપ્રદેશિક સ્કયો વિ વિપાક હોય છે. અવધિદર્શના રૂપી દ્રવ્યો વિશે. ૨૦ ધારો કે સત્તાગત ઉત્ક. રસ ૧ અબજ છે. ૧૦ સુધી સખ્યાતું અને ૧૦૦ સુધી અસંખ્યાતું છે. ૨૫૦૦૦ સુધી ઉદય-ઉદીરણા થઇ શકે છે. તો ૧ અબજ ની અપેક્ષાએ. (૧ અબજ૧અબજWOઅનંત)F) ૯,૫૦,૦૦૦૦૦ ની (અનંતભાગીન) સતાવાળો. (૧ અબજ - ૧અબજક્શ૦૦ (અસં.) =) ૯ કરોડની (અસંભાવહીન) સતાવાળો. (૧અબજ - ૧અબજ૧૦ (સંખ્યાd)F) ૯૦ કરોડની સંખ્યાતભાગહીન) સતાવાળો, અબજ૧૦ = ૧૦કરોડની સંખ્યાતગુણહીન) સતાવાળો, ૧અબજ૧૦૦ = ૧ કરોડની (અસંગરહીન) સત્તાવાળો તેમજ ૧અબજર૦૦ = ૫૦ લાખની (અનંતગારાહીન) સતાવાળો.. આ બધા જીવો સાની અપેક્ષાએ પરસ્પર સ્થાનપતિત હોવા છતાં હજુ પણ ર૫૦૦૦ પ્રમાણ રસને ઉદરી શકે છે. ૨૧ જેમ ગાઢવાદળો સંપૂર્ણ સૂર્યને ઢાંકી દેવા છતાં એની પ્રજાને સપાર્ણતયા આવરી શકતાં નથી. તેમ આ ૩૫ પતિઓ સંપૂર્ણ જીવદ્રવ્યને આવરી લેતી હેવા છતાં એના સંપૂર્ણ પર્યાયને આવરી શકતી નથી. જેમકે અક્ષરના અનંતમા ભાગ જેટલા વાનસ્વરૂપ પર્યાય તે ખુલ્લો જ રહે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪ શેષ જ અંતરાય (૪) પ્રત્યયપ્રરૂપણા:- જેને હેતુ (નિમિત્ત-કારણ) તરીકે પામીને અનુભાગના ઉદય-ઉદીરણા થાય છે તેની વિચારણા એ પ્રત્યયપ્રરૂપણા, સામાન્યથી સક્યાય કે અયાય એવું ચોગસંજ્ઞક વીર્ય એ ઉદીરણામા કારણ છે. છતાં એ વીર્ય ભવત છે કે પરિણામત (ગુણાદિ અવસ્થાવિશેષત) છે તેનો અહીં વિચાર કરવાનો છે. ગ્રહણ-ધારણયોગ્ય થો વિશે... શેષ પ્રકૃતિઓનો જેવો પુદ્ગલવિપાક વગેરે અંધશતકમાં કહ્યો છે એ પ્રમાણે જાણવો. જે પ્રકૃતિઓના ઉદય-ઉદીરણા સામાન્યથી તે તે ભવમા રહેલા સર્વજીવોને હોય છે તેમજ તે તે જીવોને તે ભવમાં અવસ્થા બદલાયે પણ સામાન્યથી બદલાતા નથી. તે પ્રકૃતિઓની અનુભાગઉદીરણા ભવપ્રત્યય કહેવાય છે. શેષની ઉદીરણા પરિણામ પ્રત્યય કહેવાય છે. ૩૫... વૈ૭, તે૭, મૃદુ કર્કશગુરુલઘુ સિવાયના વર્ણાદિ ૧૬, સ્થિરાસ્થિર, શુભાશુભ, અગુરુ.... લઘુ, પરા, સમયનું, ઉદ્યોત, શુભખગતિ, સુસ્વર પ્રત્યેક, આહાજી.... * સુભગ-આઠેય-યશ ઉચ્ચગોત્ર.... કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ ૧૫... જ... તિમ્નુ.ને ગુણપરિણામપ્રત્યય.... અવસ્થાવિશેષમાં તેની મતાના કારણે જઠરાગ્નિ મંદ થાય છે. ઇત્યાદિ જાણવું. ઉત્તર વે કે આહા બનાવે તેમાં તિન્મનુને આ પ્રકૃતિઓ પરિણામપ્રત્યચિક હોય છે. ચાલુ ઓદા શરીરમાં અપ્રથમ સંસ્થાન હોય તો પણ આ બે શરીરમા સમચતુ થાય છે. માટે પરિણામપ્રત્યય.... આ પ્રમાણે રોષ માટે જાણવું.... દુર્ભગાદિના ઉદયવાળા પણ માનવો દેશવિરતિ-સર્વવિરતિ પામે તો સુભગાદિનો ઉદય થઇ જાય છે. માટે એમને આ પ્રકૃતિઓ પરિણામપ્રત્યય.... Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરાર નોકવાય. દેશ- સર્વવિરતિને પ્રારંભના એક અસંગાથ ભાગના સ્પર્ધકોના જજે ઉદય-ઉદીરણા હોય છે તે પરિણામપ્રત્યય. મોહની શેષ ૧૯ ૩૯. મનુતિને પરિણામ પ્રત્યય. મનુ તિર્યંચને શાના. ૧૯ જિન...] જેમ જેમ ઉમરાદિ વધે છે તેમ તેમ બાનાવરણાદિના બાયોપ૦ માં ફેર પડતો જાય છે. એનાથી જણાય છે કે તે કર્મોના ઉદયઉદીરણા અવસ્થા પ્રમાણે બદલાયા કરે છે... બધા મનુષ્યોને કેવલવાના. જિનનામનો ઉદય હોતો નથી. તેથી જેઓને હોય છે તે પરિણામપત્યય. બધાને યથાયોગ્ય ભવપ્રત્યય.... ઉપરોકતમાંથી પણ અનુકત જીવોને દેવનારકાદિને) જે હોય તે બધી ભવપ્રત્યય જાણવી. (૫) સાદિ-અનાદિ પ્રરૂપણા - * મૂળપ્રકૃતિમોહનીય- અજય સાધાકિ ૪પ્રકારે. જપ –ાપકને ચરમઉદી.. ૧૧ મે ઉદીરણા હોતી નથી. પડનારને સાદિ. શેષ ૩ના સાદિ-સાન બન્ને ભાંગા કુલ.... ૧૦ વિદનીય અનુભૂ૦ સાવાદિજ પ્રકારે. ઉત્ક. ઉપશમણિમા ૧૦મા ગણઠાણે બાંધી સર્વાર્થસિદમાં ઉદીરે તે.. પછી પાછી અનુની સાદિ અનાદિકાળથી અસર્વવિરતને અનાદિ, અભવ્યાદિને અનંત. શેષ ૩ના સાદિ-સાન બન્ને ભાંગા. કુલ...૧૦ રર પથસંગ્રહમાં અનંતમો ભાગ કયો છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ કર્મફતિ-પદાર્થો ભાગ-૨ લ્લાના દર્શના, અજપ સાદિ સિવાય ૩. અંતરાય, ૧૨માની સમયાપિકાવલિકા શે જ, શેષ ૩ના બબ્બે..કુલ ૨૭ નામ-ગોત્ર અનુના સાદિ સિવાય ૩. ૧૩માના ચરમસમયે ઉજ્જુ શેષ ૩ના બળે.. કુલ ૮ આયુટ.. ચારેયના બળે, કુલ...૮ મૂળપ્રકૃતિના કુલ ૭૩ ઉત્તરપ્રકૃતિ-(સર્વત્ર અનુક્તના સાદિ-સાન એમ બે ભાંગા જાણવા) મૂઠ-૧૭... અનુ0 જ પ્રકારે... આવા શરીરને ઉર્દૂ હોય છે. કુલ ૨૦ ભાંગા. મિથાત... અજઇ જ પ્રકારે... સસંયમસકત્વ પામનારને મિથ્યાત્વના ચરમસમયે જય૦ હોય છે. કુલ ૧૦ ભાંગા. ગુર-ર્કશ. અજપ ૪ કેવલિયમુના ૫ મા સમયે જ કુલ ૨૦ ભાંગા તે ૭ રોષ શુભ વર્ણાદિ ૯, ૨૦... અનુક્સાદિ સિવાય ૩. અગુરુ, સ્થિર, શુભનિર્માણ સયોગી કેવલીના ચરમસમયે ઉ હોય છે. કુલ ૧૮૦ ભાંગા. વાના. ૧૪, શેષકુવર્ણાદિ ૭ ૨૩. અજય સાદિ સિવાય ૩. અસ્થિર-અશુભ... વાના.૧૪- ૧૨ મે ચરમઉદીરણા જ. હોય. શેષ ૯-૧૩ મે ચરમઉદીરણા જ હોય. કુલ ૨૦૭ શેષ ૧૧૦ના બધા ભાંગા સાદિ-સાન.... તેથી કુલ ૮૮૦ ઉત્તરપ્રકૃતિના કુલ ભાંગા = ૧૩૭. Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરાણ (૬) સ્થાબિદ્ધાર = ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા સ્વામિત્વ પ અંતરાય-અચસુ... સૌથી હનલબ્ધિયુક્ત એકને ભવપ્રથમસમયે. ચક્ષુદર્શના. સર્વપર્યાપ્તિએ પર્યા. તેને પર્યાતિના ચરમસમયે. વિલિત લધિને અપ્રાપ્ત જીવોમાંથી જે લબ્ધિપ્રાપ્તિની વધુ નજદીક હોવા છતાં પામી શક્તો નથી તે મોટા દોષવાળો હોવો જોઈએ એ ન્યાયે આને ઉલ્લુ અનુભાગોદરક કહ્યો છે. નિદ્રાપંચકો.... સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત મધ્યમપરિણામી તપ્રાયો સંશવાળા) જીવોને. અત્યંત વિશુદ્ધ કે સલિષ્ટ અવસ્થામાં આના ઉદય-ઉદીરણા હોતા નથી. અરતિ, શોક, ભય-જુગુ, ૧૫. સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત સર્વસંક્લિષ્ટ નપું, અશાતા. નરકગતિ, ઉત્કૃ સ્થિતિક નારકી... હુંડક ઉપ૦ કુખગતિ, દુર્ભગ-૪, નીચગોત્ર | વસત્રિક પંચે શાતા. ૧૫. સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત સર્વવિશુ સુસ્વર, દેવગતિ, વૈ૭ ઉ સ્થિતિકદેવ. ઉચ્છ.. એ સભ્ય મિશ્ર... તે તેના ઉદયવાળો સર્વસંલિષ્ટ જીવ મિથ્યાત્વ પ્રાપ્તિના પૂર્વસમયે. હાસ્ય-રતિ સર્વપર્યાતિથી પર્યા. સહસ્ત્રારદેવ સંકલેશકાળે. આ બે પ્રકૃતિઓ અશુભ હોવા છતાં આજુબાજુની સામગ્રી પર આના ઉદયનો આધાર છે. તેથી સહઝારદેવ આની ઉત્ક.અનુભાગોદરણાનો સ્વામી મળે છે. એનાથી ઉપરના દેવોને સામગ્રી વધુ હોવા છતાં પ્રમાણમાં સંક્લેશ એકદમ ઓછો હોય છે. નીચેના દેવોને સંક્લેશ વધુ સંભવિત હોવા છતાં સામગ્રી ઓછી હોય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ કર્માણતિ-પદાર્થો ભાગ જ અપર્યા ચરમસમયે રહેલ સર્વસંલિષ્ટ અપર્યા. સતી મનને આને અપર્યા. સની તિર્મય કરતાં પણ અધિક કલેશ હોય છે. કર્કશ ગુરુ, અપ્રથમસંઘ૦૫, ૧૪. સંતી પર્યા. પંચ૦ ૮ વર્ષીય મધ્યમ જ સંસ્થાન, તિર્યવ૮ મા વર્ષે સર્વસંકલેશમાં ત્રી-પુવેદ, તિર્યંચગતિ...., પર ઓઢ૭ મનગતિ, હ... સર્વપર્યાપ્તિએ પર્યા, ૩પલ્યોપમાયણ વજુઅલાભ.. સર્વવિશુદ્ધ મનુષ્ય. નરકાય ઉત્ક સ્થિતિકનારકી સર્વસકલેશમાં આશિષ ૩ આયુ ઉસ્થિતિવાળો વિશુતિમાં સ્થાસાધાએક... જ. આયુદ્ધ બાપ એક સંકલેશમાં સૂમ - જણ૦ આયુષ્ક સૂ ૫૦ સંકલેશમાં વિક્લત્રિક.. જ આયુષ્ય પર્યા. વિકલા સંકલેશમાં સમચતુ, મદુ-લg ૧૩. આહારકશરીરમાં પર્યાપ્ત થયેલ પ્રત્યેક શુભખગતિ. સાધુને સર્વવિલિમાં... પરા, આહા૭... | આ ઉધોત. ઉત્તરકિયમાં પર્યાપ્ત થયેલ સાધુને સર્વવિશુતિમાં ખર બા. પર્યા. પૃથ્વીકાય ઉ.આયુ વાળો સર્વવિશુદ્ધિમાં આનુપૂર્વી જ વિરહગતિમાં ત્રીજા સમયે દેવ-મન- વિશુદ્ધિમાં, તિવના - સંકલેશમાં જ શેષ શુભ ર૫ ૭, સયોગી ચરમસમયે થિર, શુભ, જિન, શુભવર્ણાદિ ૯, અગુરુ નિર્માણ, ઉચ્ચ, સુભગ, આદેય, યશ) આપ.” Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરૂ ૨૯. આ અવધિફિક. અવપિલબ્ધિચ તીવ્રસલિષ્ટ મિથ્યાત્વી સલી જીવો. જ શેષ અશુભ ૩૧(૪ વાના, ચારેયગતિના તીવસંક્લિષ્ટ સલી કેવળદર્શના મિથ્યાત્વ મિથ્યાત્વી જશે. ૧૬ કવાય, અશુભવર્ણાદિ ૭. અસ્થિર, અશુભ....) જાન્થાઓનું ભાળ મોકાશી બિલ્વ - સામાન્યથી, ઘાતકર્મોમાં ઉદીરણાવિચ્છેદે ચરમઉદીરણા એ જળ હોય છે. જ મતિ, તાલુ,અચલસ જ્જ શ્રુતકેવલીને ચરમઉદીરણા. મન:પર્યવ.. સર્વોત્કૃષ્ટ વિપુલમતિમન:પર્યવવાનીને ચરમ ઉદીરણા... જ અવયિતિક. પરમાવધિવાળાને ચરમઉદીરણા.. કેવલહિક, ૫ અંતરાય.. ક્ષીણકપાયને સમયાયિકાવલિકાશે. જ સંવ નો પાય.. પોતપોતાની ચરમઉદીરણાએ હાસ્ય ૫ક. સવિશુદ્ધ કાપકને ૮મે ચરમ ઉદીરણા. નિદ્રા-પ્રચલા. ૧૧ મે સર્વવિશુદ્ધ હોવાથી જા. અનુભાગઉદીરણા. થીણદ્વિત્રિક અપ્રમાભિમુખ અમરને વિલિમાં. ૨૩ ચૂર્ણિકારે સામાન્યથી જ જ સંજવાળ, ૩ વેની ચરમ ઉદીરણા હમા ગાગઠાણે કરી છે. બાકી સંજવલોભની ચરમઉદીરણા ૧૦ મે હોવાથી એ જ જપ અનુભાગોદરાણા તરીકે મળે. તેમ છતાં, ઓણથી ચૂર્ણિકારે કહેલ વચનને પકડીને સજાવ.લોભની જAઉદીરણા પાણ જ લેવી હોય તો ટીપ્યાણકારે ખુલાસો કર્યો છે કે કીડીના રસ એક ઠારીયા કરતાં પણ અત્યંત તુચ્છ હોવાથી અવ્યવવાર્ય ગણીને ૯ મે થતી ચરમ ઉઠીરાણા જાણવી. બાકી ચૂર્ણિકારને પણ ૧૦ મે થતી ચરમઉદીરણા જ અભિપ્રેત છે એ ઉલૂમશેદરણા સ્વામિત્વ અધિકાર પરથી જણાય છે. ત્યાં જ અનુભાગોદરણા થવામીનો તી માટે અતિદેશ કર્યો છે. એના વિશ્લેષણમાં સંજવલોભ માટે ચૂર્ણિકારે સમયાયિક આવલિકાશેવ સમાયને કો છે, ચરમસમયબાદરાયને નહીં. Page #41 -------------------------------------------------------------------------- ________________ 30 સમ્યક્ત્વ મિશ્ર . મિથ્યા, અનંતા ૪ ૪ અપ્રત્યા yuculo... ... * નરકાસુ શેષ ૩ આયુ. કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ–૨ સાયિકસમ્ય૰ પામતાં ચરમદીરણા. ચારે ગતિના જીયોને.. ઔદા અંગો વઅંગો સમ્યક્ત્વાભિમુખને ચરમસમયે,જ સસંયમ સમ્ય૰ પામનારને મિથ્યાના ચરમસમયે. સંચમ પામનારને અવિરતિના ચરમસમયે. સંચમ પામનારને દેશવિરતિના ચરમસમયે. પુદ્દગલવિપાકી પ્રકૃતિઓની જય૦ અનુભાગ ઉદીરણા સામાન્યથી ભવાઇસમયે મળે છે. ૨.૭, શુભવર્ણાદિ ૯, અગુરુ, સ્થિર, શુભ, નિર્માણ... આા૦૭ જઘ. આયુવાળાને વિશુદ્ધિમાં. જ. આયુવાળાને સંક્લેશમા ઔદા ષટ્ક, પ્રત્યેક – અલ્પાયુકયૂ.અપર્યા૰ વાઉકાય ભવપ્રથમસમયે. વૈષટ્ક અલ્પાયુષ્ક બા. પર્યા૰ વાઉકાયને વિધુર્વણાના પ્રથમસમયે... અલ્પાયુષ્ય બેઇ ભવપ્રથમસમયે. વૈ૭ ની ઉવેલના કરીને અસજ્ઞીમાં અલ્પકાળ માટે થૈ બાંધી શક્ય દીર્ઘાયુષ્ય નરકમાં જાય ત્યાં પ્રથમસમયે સક્લિષ્ટને. વિગ્રહગતિમા સક્લિષ્ટ મિથ્યાત્વીને ૨૦... અલ્પકાળમાટે આહારક વિક્રુર્યનાર તત્વાયોગ્ય સંલેશયુક્ત સાધુને આહારકના પ્રથમ સમયે.. ૨૪ મિશ્રગુણઠાણે રહેલો જીવ એટલા વિશુદ્ધ પરિણામવાળો ન હોવાથી સંયમસહિત સમ્ય પામી શકતો નથી. તેથી માત્ર સમ્ય પ્રાપ્તિ કરી છે. ૨૫ પ્રત્યેક માટે ઓઠાની જેમ' એવો અતિદેશ કર્યા બાદ, ચૂર્ણિકારે એમ જણાવ્યું છે કેશીઘ્રપર્યાપ્ત થનાર સૂક્ષ્મ જીવને આહારપ્રથમસમયે..... Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરણ અને પ્રથમ સંઘન્સસ્થાન- શીઘપર્યાપ્ત થનાર અલ્પાયુષ્ક અસંતીને આહાર પ્રથમસમયે સંકલેશમાં... ૪મધ્ય સંસ્થાન - દીર્ધાયુષ્ક અસરીને આહારપ્રયમસમયે વિશુદ્ધિ માં... જ સંથયાણ - પૂર્વકોડ આયુષ્યવાળો આહારી મન ભવપ્રથમસમયે વિશુદ્ધિમાં, પંચે. તિ કરતાં મનુષ્યો અલ્પબળી હોવાથી મનુને લીધા હુંડક ઉપશાત, સાધા- દીર્ધાયુષ્ય પર્યાન્સ એકેને વિશુદ્ધિમાં | છેવE ૧૨ વર્ષીયુષ્ક બેઈડને આહાર-ભવ પ્રથમસમયે. મૂદુ-લg - અનાહારી સદીને તપ્રાયોગ્ય વિશુદ્ધિમાં આ પરાઘાત શીઘપર્યા. થનાર અલ્પાયુષ્ક સૂ એકેને પર્યાપ્ત થવાના પ્રથમ સમયે અંકલેશમાં... આતપ-ઉોત- શીઘપર્યાપ્ત થનાર ઘર જીવ શરીર પર્યાપ્તિ પૂર્ણ થવાના પ્રથમ સમયે અંકલેશમાં આ જિનનામ આયોજિકાકરણ પૂર્વના ચરમસમયે આ કર્કશ-ગુરુ કેવલી સમુદ્ધ માંથી પાછા ફરતાં મળ્યાન સમયે... પમા સમયે... અશુભવર્ણાદિ ૭ સયોગીચરમસમયે. અસ્થિર, અશુભ|ર૬ અંતરકરણબાદ ઘાતકર્મોનો રસ ભપકને %િ આદિ કરતાં અનતમો ભાગ હોય છે, પણ શેષ અશુભનો તો પછી પણ અસતી આદિને જ અનતમો ભાગ હોય છે. તેથી અહીં સયોગીચરમસમય ન આવે. ૨૭ કેવલિદષ્ટ મર્યાદાનુસારે અતિશુભયોગોનો એક વિશિષ્ટ વ્યાપાર એ આયોજિકારણ છે. સવેકેવલી ભગવંતોને આ અવશ્ય કરવાનું હોય છે. એમાંથી જેઓને ૩ કર્મોની સ્થિતિ અલ્પ કરવા માટે કેવલિસમુઠ્ઠાત કરવાનો હોય છે તેઓને જ્યારે એ કરવાનો અવસર હોય એ પૂર્વે જ આ આયોજિકારણનો અવસર હોય છે. કેવલિસમુદ્રકાત નહીં કરનારા કેવલીઓને પણ આ આયોજિકારણ તો હોય જ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ કર્ષણતિ-પદાર્થો ભાગ-૨ શષ- ૪ - પરાવર્તમાન પ્રકૃતિના બયક મધ્યમપરિણામી ચારે ગતિના જીવો. (૪ ગતિ, જઆન ૫ જાતિ. ૨ ખગતિ. ઉચ્છ, ત્રસત્રિક સ્થાવરત્રિક, સુભગચ૦, દુર્ભગચત ગોત્રફિક, શાતા-અસ્પતા - આ જ) સામાન્યથી પરિણામપત્યયાતિની રસોદરણા ઉત્વ હોય છે. ભવપ્રત્યયપ્રકૃતિની આળસમયે જ હોય છે. શુભની સક્લેશમાં જ હોય. વિશુતિમાં હજુ હોય, અશુભમાં આનાથી વિપરીત હોય. પુદ્ગલવિપાકી પ્રવૃતિઓની અનુભાગોદરણા પગલાદિ સામગ્રી ઉત્કૃષ્ટ હોય તો ઉત્કૃષ્ટ, અપકુષ્ટ હોય તો જ હોય, ઈત્યાદિ વિચારીને અનુભાગોદરણા અવામિત્વનો વિચાર કરવો. પ્રદેશેઠીરાણા - ૨ અર્થાધિકાર :- સાથાદિ કવામિત્વ. (૧) સાથાદિ... મૂળ કૃતિવિદનીય - અનુષ્ટ જ પ્રકારે. અપ્રમતાભિમુખ સર્વવિશુળ પ્રધાને ઉ મોહનીય- અનુ. ૪ પ્રકારે. ચરમઉદીરણા ઉત્ન હોય. ૧૧મે થી પડનારને અનુનો સાદિ. આયુ ચારેથ ભાંગા સાદિ-સાન. શેષ પ અનુસાદિ સિવાય ૩ ચરમઉદીરણા ઉ. હોય. અનુક્ત બધા પ્રકારના સાદિ–સાન બને ભાંગા કુલ ૧૦ + ૧૦+૮+ ૫ = ૭૩ ભાંગા. ઉત્તરપ્રકૃતિમિથ્યા અનુલ૦૪ પ્રકારે ૧૦ પ્રથમસ્થિતિની સમયાયિકાવલિશ ઉત્ક Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ઉ ઉદીરણ્ય કરણ પ્રવેદી ૪૭- અન સાદિ સિવાય ૩ કુલ ૯x ૪૭ = જર૩ શિવ ૧૦ સાદિ-સાત્ત બને ભાંગ.... ૮૮૦ ઉત્તરપ્રકૃતિના કુલ ૧૩૧૩ ભાંગા.... (૨) સ્વામિત્વદ્વાર - દીરણાશ્વામિત્વ - સામાન્યથી જે જે જીવો વિવાદિત પ્રકૃતિના ઉદીરક હોય તેમાંથી સર્વવિશુદ્ધ ગુણિતકર્માશજીવ ઉત્કૃષ્ટપકેશોદરણાનો ૨વામી હોય.... ૪૭ થતીકર્મની જ અનુભાગ ઉદીરણાનો જે સ્વામી હોય તે જ અહીં ઉ૦ પ્રદેશોદરણાના સ્વામી જાણવા. એમાં શ્રુતકેવલી વગેરે વિરોષણોની પણ જરૂર નહીં. અવયિદ્ધિકની ઉત્કૃ૦ પ્રદેશોદરણા અવવિલધિ રહિત જીવને જાણવી. સભ્ય મોહ- બાયિક પામતી વખતે સમયાવિક આવલિકા શેરે શાતા, આશાતા- અપ્રમત્તાભિમુખ પ્રમાને. અપ્રથમસઘ૦ ૫, ૨૦ સર્વવિશુદ્ધ અપ્રમત્ત (પાચ સંઘયાણ માટે ૧૭, આહા૭, ઉોત તાયોગ્ય વિશુદ્ધિવાળો.) જ દેવાયુ ૧૦૦૦૦ વર્ષાયુક તીવ્ર અશાતાવાળો દેવા જ નકાણુ - ૩૩ સાગરો આયુષ્યવાળો તીવ્રઅશાતાવાળો નારકી. તીઠુ:ખ વખતે ઘણા મુદ્દગલો વેદાય માટે.... તિમ આયુ - ૮ વર્ષાયુવાળા ૮મા વર્ષે તીવ્ર અશાતાવાળા તિ મનુષ્યો આ અકસ્યા - વિશુદ્ધ ભા. પર્યા. જીવ જ આત૫ - સર્વવિશુદ્ધ ખર બા. ૫થ્વી સમ પ્રત્યેક સ્પ ર્યા. સર્વવિશુ. આ સાધા વિકલત્રિક- તે તેના સર્વવિશુદ્ધ પર્યા. જીવ. ૪ અપર્યા - સમૂહ મનુ ચરમસમયે સર્વવિશુતિમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ કર્મફતિ-પદા ભાગ-૨ તિર્યંચગતિ- દેશવિરત સર્વવિશુદ્ધ પર્યા, પંચે તિ નરકા, તિર્યંચાનુ - કાયિકસમ્યકત્વી વિગ્રહગતિમાં ૩જા સમયે. જ દેવાનું મન આન- સભ્યત્વી વિગ્રહગતિમાં ૩જા સમયે. દેવગતિ-નરગતિ- સર્વવિશુદ્ધ સમ્યકત્રી. સંચમાભિમુખ સર્વવિશ સમ્યફવી અયશ-નીરગોત્ર. જ સ્વરતિક-ઉચ્છ- વ-નિરોધ કેવળીને.. જ શેવ - સયોગી કેવલીને ચરમઉદીરણા... નામની ધ્રુવોદયી ૩૩, ઔદા ૭ ૬ સંસ્થાન, મનુ ગતિ, પંચે. જાતિ, પ્રથમ સંઘ ઉપ૦, પરા, ૨ ખગતિ. ત્રણચતુર્ક, સુભગ, આદેય, યશ, જિન, ઉચ્ચ આ પ્રવૃતિઓ શેષ દ૨ છે. જાન્થ કેnકીશanamધિત્વ તwાયોગ્ય સંક્લિષ્ટપરિણામી પિતકર્માશ જીવો સામાન્યથી જા. પ્રદેશોથીરક હોય છે. અવવિકિક અવલિબ્ધિયુક્ત સર્વસંક્લિષ્ટ જીવો. જ નિકાપચક તાયોગ્યસંક્લિષ્ટ સળી પર્યા. મિથ્યાદષ્ટિ. સ, મિશ્ર - અનંતરસમયે મિથ્યાત્વે જનાર સંલિષ્ટ જીવ. ના આહાળ ૭ ત~ાયોગ્યસંક્લેશવાળો આહારકશરીરી. એ આ૦૪ તwાયોગ્યસંક્લેશયુક્ત તે તેના ઉદયવાળો જીવ આતષ - અતિસંશ્લિષ્ટ ખર બા. પથ્વીકાય. આ એકેડ સ્થા. સાધા- અતિસંલિષ્ટ બાપર્યાએકે * સન્મ - અતિસંશ્લિષ્ટ સૂ. પર્યાએક અ અપર્યા - અતિસંશ્લિષ્ટ અસરી મનુ ચરમસમયે. વિક્લત્રિક અતિસંક્લિષ્ટ પર્યાવિલે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કર્ણ જ નિ - નરાયું - જ શેષ ૩ આય - જ શેષ ૨૪ કેવલજ્ઞાનોત્પત્તિથી માંડીને આયોજિકકણ ન કરે ત્યાં સુધીના થી તીર્થકર દેવો. અલ્પાયુષ્ય સુખી નરક દીર્ધાયુષ્ય સુખી જીવો. સર્વસક્લિષ્ટ પર્યા. સની મિથ્યાદૃષ્ટિઓ. ઉદીરણાકરણ સમાપ્ત Page #47 -------------------------------------------------------------------------- ________________ કર્યપ્રકૃતિ-પદા ભાગ-૨ श्री अर्हनमः तस्मै श्री गुखे नमः ऐं नमः (ઉપશમનાકરણ સત્તામાં રહેલા કર્મલિકોને એવી અવસ્થાવાળા કરવા કે જેથી એના ઉદય-ઉદીરણા -નિતિ-નિકાચના થઇ ન શકે. આને ઉપશમના કહે છે. જે કરણવીર્યથી આવી ઉપશમના થાય છે એને ઉપશમનાકરણ કહે છે. ઉપશમના બે રીતે થાય છે. કરણકતા અને અકરણત. અહીં કરણ એટલે યથાપ્રવૃત્તકરણ વગેરે સમજવા, પણ કરણવીર્ય નહીં. એટલે કે અકરણક્ત ઉપશમના યથાપ્રવૃત્તકરણ વગેરે કારણો વિના થઈ જાય છે. એવો અર્થ સમજવો. બાકી વીર્ય તો એમાં પણ કરણવીર્ય જ હોય છે, અકરણવીર્ય નહીં. ગિરિનદીપાષાણ જાયે સંસાર જીવને વેદના વગેરે કારણે દલિકોની જે ઉપશાંતતા થાય છે. એને અણઉપશમના કહે છે. આને અનુદાણપશમના પણ કહે છે. આ અકરણકત ઉપશમના માત્ર દેશોપશમના જ હોય છે. સર્વોપશમના તો કરણક્ત જ હોય છે. ન્યકારના કાળે પણ અકરણઉપશમનાના વાતાઓનો અભાવ હોવાથી અનુયોગ વિચ્છિન્ન હતો. તેથી એના જાણકાર ૧૪ પૂર્વી વગેરેને થકારે નમસ્કાર કર્યા છે. ઉપશમનાના બે પ્રકાર છે - (૧) દેશોપશમના - સતાગત સર્વદલિકો ઉપરાંત થતા નથી, કિન્તુ તેનો એક દેશ = એક ભાગ ઉપશાંત થાય છે, માટે દેશોપશમના કહેવાય છે. આના બીજા બે નામો - અગુણોપશમના અને અપશોપશમના છે. આ સર્વકર્મની થાય છે. (૨) સર્વોપશમના - સતાગત સઘળાં દલિકો ઉપશાંત થાય છે. આમાં ઉત્તરોતર સમયે અસં ગુણ-અસંગણ દલિકો ઉપશાંત થતા હોવાથી આને ગુણોપશમના પણ કહે છે, તેમ જ તે તે કર્મથી છાયેલ આત્મગુણ, આ ઉપશમના થવાથી સંપૂર્ણતયા પ્રકટ થાય છે, માટે આને પ્રોપશમના Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના કરણ પણ કહે છે, દેશોપશમનામાં આવું ન હોવાથી એના બે નામો આનાથી વિપરીત છે. સર્વોપશમના માત્ર મોહનીયકર્મની જ હોય છે. ઉપશમનાણમાં ૮ અધિકારો છે. પ્રથમસમ્યકત્વ ઉત્પાદના, દેશવિરતિલાભ, સર્વવિરતિલાભ, અનંતાનુબંધીવિસંયોજના, દર્શનમોહાપણા. દર્શનમોહઉપશમના ચારિત્રમોહ ઉપશમના. સભેદ દેશોપશમના. (૧) પ્રથમસમ્યકત્વોત્યાના આની પ્રાપ્તિ દર્શનમોહનીયના સર્વઉપશમથી જ થાય છે. દર્શનમોહની સર્વોપશમના યોગ્ય કોણ? આ સર્વપર્યાપ્તિઓથી પર્યાપ્ત સતી પંચે ચતુર્ગતિક જીવ ૩ લબ્ધિથી યુક્ત.. પંપણું, સતીપણું અને પર્યાપ્તપણું. આ ૩ લબ્ધિઓથી યુક્ત અથવા, ઉપશમલબ્ધિ- ઉપશમાવવાની યોગ્યતા ઉપશલબ્ધિ-ગુરુઉપદેશ પામવાની યોગ્યતા પ્રાયોચલબ્ધિ- અંતરંગકારણભૂત અનુકંપા- અકામનિર્જરા વગેરેની પ્રાપ્તિ. જ કરણકાળપૂર્વેના અંતર્ગથી અનંતગણ-અનંતગણ વિશુધ્ધમાન હોય, તેમજ રસ્થિદેશે રહેલા અભથથી અનંતગુણવિશુદ્ધ હોય. * મતિવાન, થતઆશાનકે વિભગવાન. આ ૩ માંથી એક સાકાર ઉપયોગમાં હોય. ગણમાંથી એક યોગમાં હોય. ત્રણમાંથી એક વિશુલ્લેશ્યામાં હોય. જ ૭ કર્મોની સ્થિતિ અંત: કો.ક. સાગરો હોય જ સાગત અશુભરસના ૪ .નો ૨ ઠા કરતો જાય શુભરસના ૨ ઠા. નો જ ઠા. કરતો જાય. ૧ પ્રતિસતા - સભ્ય મિશ્રઆહા૭ અને જિન... આ ૧૦ વિના જ હોય. ૪ આયુ, માંથી યથાસંભવ હોય. પ્રદેશના અજ, અનુષ્ટ હોય. ઉદય થાસંભવ હોય પણ ૫ નિદ્રા જાતિગતુ જ આન, સ્થાવર ચતુજ આતપ, આધારક, જિના સભ્ય અને મિશ્ર અટલાનો ઉદય તો હતો જ નથી. Page #49 -------------------------------------------------------------------------- ________________ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ જ પ્રતિબંધ-યુવતિઓનો બંધ હોય. પરાવર્તમાનમાંથી ભવપ્રાયોગ્ય શુભ બધ. આયુષ્ય ન બાંધે. મનુષ્યતિર્યંચો દેવપ્રાયોગ્ય બાંધે. દેવનારકો મનુષ્ય પ્રાયોગ્ય બાંધ. ૭મી નારકીનો જીવ તિર્યંચપ્રાયોગ્ય છે. ઉોત વિકલ્પ બંધ. સ્થિતિબંધ- અંત:કો.કો. નવા નવા સ્થિતિબંધકાળે સ્થિતિબંધ P/s જૂન થાય. જ રસબંધ- અશુભ ૨ કાણિયો સમયે સમયે અનંતગુણહીન-અનંતગુણહીને શુભ જ ઠા. સમયે સમયે અનંતગણ અનંતગણ. પ્રદેશબંધ- યોગાનુસારે જ મધ્યમ કે ઉ હોય. આ કમે અંતર્મ પસાર કર્યા બાદ યથાપ્રવૃત્તિકરણ પામે. થnneણ નિકાણા- આને પૂર્વપ્રવૃત્તકરણ પણ કહે છે. આ ત્રણે કરણો તેમજ ચોથી ઉપશાંત અા અંત અંત કાળના હોય છે. ચારેયનો ભેગો કાળ પણ મોટું અંતર્ણ હોય છે. જ આ કરણના તે તે વિવણિત સમયે રહેલા જીવો એકસરખા અધ્યવસાયવાળા જ હોય એવું હોતું નથી. પણ પરસ્પર સ્થાનપતિત હોય શકે છે, કારણ કે આના પ્રત્યેક સમયે અસં.લોક જેટલા અધ્યવસાયસ્થાનોમાંથી કોઇપણ સ્થાન હોવું શકય છે. આ અધ્યવસાયસ્થાનોની સંખ્યા ઉત્તરોત્તરસમયે વિશેષાધિક-વિશેષાધિક હોય છે. પૂર્વ-પૂર્વસમયભાવી સ્થાનોમાંથી ઉત્તરસમયે નીચે તરફના કેટલાક સ્થાનો છૂટી જાય છે અને ઉપર તરફ એના કરતાં વધુ સ્થાનોનો એક ખંડ ઉમેરાય છે. તેથી સ્થાનોની તાન્ય અનુકષ્ટિ મળે છે. આ અનુકષ્ટિ કંડક પ્રમાણ સ્થાનોમાં ચાલે છે. A યથાપ્રવૃત્તિકરણકાલ કડક = – – = ધારો કે) તો, તીવ્રતામંદતા - ૧૧૦ ૨ જa૦ ૩ જય૦, ૪ જણ૦, ૧૧, ૫ જય૦, ૨ ઉ૦, ૬ ૦ ... આ પ્રમાણે જાણવું. છેવટે છેલ્લા કંડક પ્રમાણ સમયોનું ઉલ્લુ કહેવું. આ બધું ઉત્તરોત્તર અનંતગણ અનંતગણ આવશે. * સ્થિતિઘાત, રસાત, ગણશોણિ હોતા નથી. નો નવો સ્થિતિબંધ PVs ન્યૂન હોય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કર સામાન્યથી જે અવસ્થા એવી વિશિષ્ટ હોય છે જેથી પૂર્વે નહીં પ્રવર્તેલ એવી પાંચ ચીજો - અપર્વસ્થિતિશાત, અપૂર્વરસથાત, સ્થિતિબધેક આબા, ગુણશ્રેણિ અને ગુણસંકમ. આ પાંચ અપૂર્વ પ્રક્રિયાઓ પ્રવર્તવા માડ તેને અપૂર્વકરણ કહે છે. પ્રસ્તુત અપૂર્વકરણમાં પ્રથમસમયથી જ ગુણસંક્રમ સિવાયના જ અપૂર્વો હોય છે. આ અપૂર્વકરણના પણ પ્રત્યેક સમયે અસંતોક જેટલા અધ્યવસાયો સંભવિત હોય છે, પરંતુ ઉત્તરોત્તર સમયે અધ્યવસાયોની અનુકષ્ટિ હોતી નથી. એટલે કે દરેક સમયે નવા નવા જ અધ્યવસાએ હોય છે. તેથી તીવ્રતામંદતા નીચે મુજબ હોય છે - ૧ જળ, ૧૯, ૨ જuo, ૨૯. આમ યાવત્ ચરમસમયના જપ૦ કરતાં એનું ઉલ્લં ઉત્તરોત્તર અનતગુણ અનંતગુણ જાણવું યથાપ્રવૃતકરણના ચરમસમયભાવી અધ્યસ્થાન કરતાં અપૂર્વકરણના પ્રથમ સમયભાવી જાઅધ્યસ્થાન પણ અનંતગુણ હોય છે. જ અપૂર્વસ્થિતિવાત- સાગત સ્થિતિઓને ઉપરથી પાડવાનો પ્રારંભ કરે છે. શાત્યમાન પ્રથમ ખંડ જયજી P/s જેટલો હોય છે અને ઉ. થી અનેક સાગરો પ્રમાણ (સાગરો શત પથ પ્રમાણ) હોય છે. પછીના ખંડો P/s જેટલા હોય છે. તે તે ખંડનો શત કરતાં અંતર્યુ કાળ લાગે છે. તે તે ખંડને ખાલી કરવા માટે પ્રથમસમયે જેટલું દલિક ઉપાડે તેના કરતાં બીજા સમયે અસં ગુણ ઉપાડે છે. આમ ચરમસમય સુધી જાણવું. અપૂર્વકરણના કાળ દરમ્યાન આવા હજારો સ્થિતિશત થઈ જાય છે જેના પરિણામે અપૂર્વકરણના પ્રારંભે જે સ્થિતિસતા હતી તેના કરતાં અંતે સંખ્યાતગુણહીન સ્થિતિસતા રહે છે. શલ્યમાનનિકોનું દલિક એ શાત્યમાન ખંડની નીચેના નિકોમાં નાંખવામાં આવે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ જ અપૂર્વ રસાત - સવાગત ઉજ્જ તરફના અનંતબહુભાગ રસના ખંડનો અંતર્મુ કાળમાં વાત કરી નાંખે છે. તેથી એક એક રસઘાતને અંતે ઉત્તરોત્તર અનંતમો અનંતમો ભાગ રસ શેષ રહે છે. આ ૧-૧ રસથાનું અંત” એટલું નાનું હોય છે કે જેથી ૧-૧ સ્થિતિશાત થાય ત્યાં સુધીમાં હજારો રસઘાત થઇ જાય છે. જ અપૂર્વસ્થિતિબંધ - અપૂર્વકરણના પ્રથમ સમયથી નવો સ્થિતિબંધ શરુ થાય છે. એટલો સ્થિતિબંધ સ્થિતિઘાતના કાળ જેટલા અંતર્મુ સુધી ચાલે છે. પછીના સમયથી નવે સ્થિતિબંધ P/s ન્યૂન થાય છે. સ્થિતિશાત, સ્થિતિબંધ અને રસથાત આ ત્રણે ય એકીસાથે શરુ થાય છે. હજારો રસથામાનો ચરમરસથાત જ્યારે પૂર્ણ થાય એ જ સમયે શેષ ૨ પણ પર્ણ થાય છે. પછીના સમયથી પાછા એ ત્રણેયનો પ્રારંભ થાય છે. આ અપૂર્વકરણે અને આગળ પણ સર્વત્ર જ્યાં જ્યાં કોઈ નવું કરણ-નવી પ્રક્રિયા શરુ થતી હોય ત્યાં ત્યાં આ ગણ પણ નવા શરુ થાય છે એ ખ્યાલમાં રાખવું. આ ગુણશ્રેણિ - ઉપરની સ્થિતિઓમાંથી ઉપાડેલા દલિકને ઉદયસમયથી અંતર્મુ. સુધીના નિકોમાં અસગુણ-અસંહગુણ નાંખે છે. આ અંતર્મુનો કાળ કે જે ગણણિનો આયામ કહેવાય છે તે એટલો હોય છે કે જેથી એ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણને ઓળંગી ઉપર વિશેષાધિક હોય છે. આ અંતર્મુ. કાળનો ચરમનિષેક એ ગુણણિનું શીર્ષ કહેવાય છે. એ સ્થિર હોય છે, તેથી જેટલા નિકમાં આ અસગુણની શેણિથી દલિકો નંખાય છે તે નિકાળ (આયામ) ઉત્તરોત્તર સમય વીતતાં વીતતાં નીચેથી એક એક સમય કપાતો જાય છે. અપૂર્વકરણના પ્રથમ સમયે ગુણોણિરૂપે જેટલું દલિક ગોઠવાય છે એના કરતાં બીજા સમયે અસં ગુણ ગોઠવાય છે. આમ ઉત્તરોત્તર જાણવું. જ્યાં સુધી Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કણ સ્થિતિઘાત-રસઘાત ચાલુ હોય છે ત્યાં સુધી આ ગુણશ્રેણિરૂપે દલિકોને ગોઠવવાનું પણ ચાલુ રહે છે.* * અનિવૃત્તિકરણ આના પ્રત્યેક સમયે એક-એક જ અધ્ય.સ્થાન હોય છે. તેથી તુલ્યકાળ સર્વજીવોને સમાન વિશુદ્ધિ હોય છે. માટે આની જો સ્થાપના કરવામાં આવે તો એ સીધી માળા-મુક્તાવલિ જેવો આકાર ગ્રહણ કરે છે. સમાનકાળે રહેલા જીવોની વિશુદ્ધિમાં નિવૃત્તિ વિકલ્પ ન હોવાના કારણે આને અનિવૃત્તિકરણ કહે છે. તેથી આના જેટલા સમય હોય છે એટલા જ વિશુદિસ્થાનો હોય છે. જે ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધ હોય છે. અપૂર્વકરણની જેમ અહીં પણ સ્થિતિઘાત વગેરે ૪ ચાલે છે. (૧) અનિવૃત્તિકરણનો સખ્યાતબહુભાગકાળ અને હજારો સ્થિતિઘાત પસાર થઈ ગયા છે, ૧ સંખ્યાતમો ભાગ કાળ બાકી છે ત્યારે... (૨) નવો સ્થિતિઘાત શરુ થવાની સાથે મિથ્યાત્વની સ્થિતિમાં અંતર (ગાડું) પાડવાની શરુઆત કરે. આને અંતરકરણકિયા કહે છે. (૩) આમાં, ઉદયસમયથી માંડીને અંતર્મ. જેટલા કાળમાં જે ઉદયમાં આવવાના હોય તેવા નિકોને છોડી પછીના અંતર્મુ-કાળભાવી નિષેકોને સર્વથા ખાલી કરી નાંખવાનો પ્રારંભ કરે છે. (૪) ઉમેરાતા નિકોમાં ગુણશ્રેણિનો શીર્ષતરફનો ઉપરનો સંખ્યાતમો ભાગ પણ ભેગો ખાલી થવા માંડે છે. (૫) ઉદયસમયથી માંડીને અંતર્મ પ્રમાણ જે નિષેકો ખાલી થતાં નથી એને પ્રથમ સ્થિતિ કહે છે, ખાલી થતાં નિકોને અંતર કે અંતરકરણ) કહે છે, અને એની ઉપર શેષ રહેલી મિથ્યાત્વની સ્થિતિને બીજી સ્થિતિ કહે છે. ૨ ધારોકે અપૂર્વકરણનો પ્રથમસમય એ ૧૯૦૦૧ મો સમય છે. ૧૯૦૦૧ થી ૨૦૦૦૦ સુધી અપૂર્વકરણ ચાલવાનું છે, ર૦૦૦૧ થી રર૦૦૦ સુધી અનિવનિકરણ ચાલવાનું છે. તો પ્રથમ (૧૬૦૦૧મા) સમયે ૧૬૦૦૧ થી ૨૨૦૫૦ સમય સુધીમાં રહેલા નિકોમાં અસંગર-અસગુણ લિક નાંખશે. રર૦૫૦ મો નિષેક ગણણિ શીર્ષ બનશે. બીજા (૧૯૦૨ મા) સમયે ૧૯૦૦૧ મો નિષેક તો મીણ થઈ ગયો છે, એટલે ૧૬૦૦ થી ર૦૫૦ મા નિકમાં લિક પ્રક્ષેપ કરશે જે પ્રથમસમય પ્રક્ષિપ્ત લિક કરતાં અસંગાણ હોય છે. ત્રીજ સમયે એના કરતાં પણ અસંગણ દલિક ૧૯૦૦૩ થી ૨૨૦૫૦ મા નિકોમાં નાંખશે. આમ ઉત્તરોતર સમયે નીચેથી નિકની સંખ્યા ૧-૧ કપાતી જાય છે. અને તેથી ગુણશ્રેણિનો આયામ પ્રથમસમયે ૬૦૫૦ સમય, બીજાસમયે ૬૦૪૯ સમય, ત્રીજા સમયે ૬૦૪૮ સમય.. એમ ઉત્તરોત્તર ઘટતો જાય છે. આયુષ્ય સિવાયના સાગત દરેક કર્મોમાં આ ગુણોણિ થાય છે. એમાં ઉદયવતી પ્રવૃતિઓની ઉદયસમયથી અને અનુદયવતી પ્રવૃતિઓની ઉદયાવલિકા બહાર ગણણિ થાય છે. (માંતરે બનેની ઉદયાવલિકા બહાર જ થાય છે.) Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨ કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨ પ્રથમસ્થિતિ કરતાં અંતર સંખ્યાતગુણ મોટું હોય છે. (૭) અંતરકરણ કિયાના પ્રથમસમયે ઉકેરાતાં નિકોમાંથી અસંમા ભાગનાં દલિકોને ઉપાડી મિથ્યાત્વની પ્રથમ તેમજ દ્વિતીય સ્થિતિમાં નાંખે છે. બીજા સમયે એના કરતાં અસં ગુણ દલિક ઉપાડી ઉપર નીચે નાંખે છે. આ રીતે અંતર્ખ જેટલા કાળમાં એ નિકો સંપૂર્ણતયા ખાલી થઈ જવાથી મિથ્યાત્વની સ્થિતિ વચલા અંતરના કારણે બે વિભાગમાં પ્રથમ-દ્વિતીય સ્થિતિમા) વહેંચાઈ જાય છે. ૮) આ અંતરકરણક્રિયા પૂર્ણ થવા સાથે જ, ચાલુ સ્થિતિઘાત પૂર્ણ થાય છે. એટલે કે અંતરકરણકિયાકાળ આ એક સ્થિતિઘાતના કાળ જેટલો હોય છે. (૯) આ વખતે પણ પ્રથમસ્થિતિ અંતર્મુ, જેટલી શેષ હોય છે. એને કમશ: ભોગવતો જાય છે અને બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વના દલિકોને અસંખ્યગુણ અસંખ્યગુણ કમે ઉપશમાવતો જાય છે. (૧૦) પ્રથમ સ્થિતિમાંથી જે ઉદીરણા થાય છે એને ઉદીરણા જ કહે છે અને બીજી સ્થિતિમાંથી દલિકોનું આવવું એ આગાલ કહેવાય છે. (૧૧) આ પ્રથમ સ્થિતિની ૨ આવલિકા શેષ હોય ત્યારથી આગાલવિચ્છેદ થાય છે તેમજ મિથ્યાત્વની ગુણશ્રેણિ રચના અટકી જાય છે. શેષકર્મોની ગુણશ્રેણિ ચાલુ હોય છે. (૧૨) પ્રથમસ્થિતિની ૧ આવલિકા શેષ રહે ત્યારથી મિથ્યાત્વના સ્થિતિઘાત, રસાત તેમજ ઉદીરણા બંધ પડે છે. (૧૩) શેષ ૧ આલિકાને કમશ: ઉદયથી ભોગવે છે. એમાં એના ચરમસમયે કે જેના પછીના સમયે હવે ઉપ.સભ્ય પામવાનો છે) બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના અનુભાગને ત્રણ વિભાગમાં વિભાજિત કરી દે છે. (૧૪) શુદ્ધ થયેલા પુજને સમત્વમોહનીય કહે છે જે દેશઘાતી હોય છે, અર્ધશુદ્ધ પુંજને મિશ્રમોહનીય કહે છે, આ સર્વઘાતી હોય છે અને અવિશુદ્ધ રહેલા પુજને મિથ્યાત્વમોહનીય કહે છે. આ પણ સર્વઘાતી હોય છે. (૧૫) પ્રથમસ્થિતિના ચરમસમયસુધીમાં દ્વિતીયસ્થિતિગત દલિક પણ બધું ઉપશાંત થઈ ગયું હોય છે. પણ ચરમસમયગૂન બે આવલિકામાં બંધાયેલું દલિક હજુ અનુપાત હોય છે. જેને ઉપશમસખ્યત્વના એટલા જ કાળમાં ઉપશમાવશે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ A (૧૬) પછીના સમયે અંતરમાં પ્રવેશ કરે છે. ત્યાં મિથ્યાત્વના દલિો ન હોવાથી ઉદય હોતો નથી. તેથી અલબ્ધપૂર્વ આત્મહિત અવરૂપ સમત્વની પ્રાપ્તિ થાય છે. (૧૭) એના પ્રથમસમયથી જ ૭ કર્મોમાં નવા સ્થિતિઘાત-રસથાત-ગુણશ્રેણિ ચાલુ થાય છે, તેમજ પૂર્વસમયે જ સમ્ય. મિશ્ર સ્વરૂપ બે પતશ્રહો ઊભા કર્યા છે તેમાં મિથ્યાત્વના દલિકોનો ગુણસંક્રમ શરુ કરે છે. દલિwોપ - પ્રથમ સમયે સ.માં અલ્પ મિશ્રમાં A બીજા સમયે સમ્યમાં મિશ્નમાં A આમ ઉત્તરોત્તર અસંગુણ-અસં ગુણ દલિક અંતર્મુ. સુધી નાંખે છે. (૮) ત્યારબાદ વિધ્યાતસકમ પ્રવર્તે છે. (૧૯) જ્યાં સુધી ગુણસંહમ પ્રવર્તે છે ત્યાં સુધી આયુ સિવાયના ૭ કર્મોમાં સ્થિતિશત-રસાત અને ગુણશ્રેણિ ચાલે છે, પછી અટકી જાય છે. (૨૦) કોક જીવ પ્રબળવિશુક્લિા પ્રભાવે પ્રથમસની સાથે જ દેશવિરતિ કે સર્વવિરતિ પણ પામે છે. (૨૧) અંતર્યુ કાળ સુધી જીવ ઉપશમસમ્યકત્વી રહે છે. આ અંતર્મ પ્રથમસ્થિતિ કરતાં ઘણું મોટું હોય છે. (૨૨) અંતરમાં આગળ વધતાં વધતાં જીવ જ્યારે ઉપશાંતઅલ સાધિકઆવલિકા શેષ રહે તેવા સ્થાને પહોંચે છે ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલા ૩ પુંજમાંથી દલિક ઉઠાવી અંતરની ઉપલી શેષ આવલિકામાં ગોઠવે છે. એમાં એ આવલિકાના પ્રથમ સમયના નિષેકમાં ઘણું કલિક નાંખે છે, બીજા સમયમાં અલ્પ. આમ યાવત્ એના ચરમ સમય સુધી અલ્પ-અલ્પ. આ રીતે દલિો નાંખવાને ગોપુચ્છાકાર કહે છે. (૨૩) જ્યારે એ આવલિકાનો પ્રથમસમય આવે છે ત્યારે જીવના અધ્યવસાયને અનુરૂપ એક પુંજનો ઉદય થાય છે, વિશુદ્ધ અધ્ય હોય તો સમ્ય. પુજનો,મધ્યમ અધ્ય હોય તો મિશપુજનો અને અવિશુદ્ધ અર્થ હોય તો મિથ્યાત્વનો ઉદય થાય છે, અને એને અનુસરીને જીવ અનુક્રમે Page #55 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ માયોપથમિક સપત્ની, મિશદષ્ટિ કે મિથ્યાત્વી બને છે. આના પૂર્વના સમય સુધી એ ઔપશમિક સખ્યત્વી હતો. (૨૪) આ ઉપશમ સ ત્ત્વના કાળ દરમ્યાન જ (એટલે કે બીજી સ્થિતિમાં રહેલા ૩ પુંજને અંતરમાં પ્રવેશાવે અને એનો ઉદય થાય એ પહેલાં જ) જઘ૦ થી ૧ સમય અને ઉત્કૃ૦ થી ૬ આવલિકા જેટલો કાળ શેષ હોય ત્યારે કોક જીવો અનંતાનુબંધીનો ઉદય થવાથી સાસ્વાદનસત્વ પામે છે. એ શેષકાળ પૂર્ણ થયા બાદ એ જીવ અવશ્ય મિથ્યા જાય છે. (૨૫) સાષ્ટિજીવ ઉપદિષ્ટ પ્રવચનની અવશ્ય શબા કરે છે. કયારેક ગુરુનિયોગાદિ કારણે અજાણપણે અસત્યપદાર્થોની પણ ચલા કરે છે. (૨૬) મિથ્યાત્વી જીવ ઉપદિષ્ટપ્રવચનની શ્રદ્ધા અવશ્ય કરતો નથી. અસદ્ભૂતપદાર્થ ઉપદિષ્ટ હો યા ન હોય તો પણ શ્રદ્ધા કરે છે. (૨) મિશ્ર જીવ સાકાર કે અનાકાર ઉપયોગમાં હોય છે. જો સાકાર ઉપયોગમાં હોય તો એને વ્યંજનાવગ્રહ હોય છે. અર્થાવગ્રહ હોતો નથી, કેમકે સંશયજ્ઞાની પણ અવ્યક્ત શાની હોય છે. ૩ ટીપ્પણકારે આવી સમજણ આપી છે. કર્મચચિકી પરિભાષા આવી છે જે આ સાકારોપયોગ હોય છે તે બે પ્રકારે હોય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. સંધ્યાવેળા વગેરેના કારણે, જેમાં સંદેહ પડી શકે છે તેવા સ્થાણ-પુરુષાદિ પદાર્થો વિશે તે પદાર્થોના ઊંચાઇ વગેરે રૂપ સમાનધર્મ માત્રની જાણકારી મળી હોવાથી બેમાંથી એકે થના નિવયરૂપે ન પરિણમતો એવો જ બોધવિશેષ હોય છે તે વ્યંજનાવગ્રહ છે. અર્થમાત્રનું પ્રકટીકરણ (બે) ના હેતુભૂત ઊંચાઇ વગેરે માત્ર રૂપ વ્યંજનનું અવગહાણ = અવબોધન એ વ્યંજનાવગ્રહ આવી અહીં વ્યુત્પત્તિ જાણવી. સંશય-વિપર્યયનો વિષય ન બનેલ અને તેથી જ વિવિક્ત (અન્ય પદાર્થથી ભિન) સ્વરૂપવાળા સ્થાણુ વગેરે અર્થનો આ સ્થાણુ છે એવો અથવા “આ પુરુષ છે એવો ઉલ્લેખપૂર્વક જે અવગ્રહ થાય છે તે અર્થાવગ્રહ. શંકા- સિલનમાં તો વ્યંજનાવગ્રહની સાવ જુદી જ વ્યાખ્યા આવે છે, એ વ્યાખ્યા મુજબના વ્યંજનાવગ્રહમાં તો ઊર્ધ્વતાકાર વગેરેનું પણ રહાણ હોતું નથી, તો તમે આવી વ્યાખ્યા કયાંથી શોધી લાવ્યા? સમાધાન- ચૂર્ણિકારના વચનથી આવી વ્યાખ્યા જણાય છે, કેમકે તેઓએ કહ્યું છે કે લગ્ન સિંચના અધ્યત્તના પુણ્યતિ અર્થાત કેમકે સંશયવાની અવ્યકતાની કહેવાય છે. આમ કહીને ચર્ણિકારે મિશ્ન દૃષ્ટિનો ઉલ્લેખ કર્યો છે જે મિશમહોદયના કારણે સંશયાની Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ ૫ ચારિત્રમોહોપશમના પ્રારંભક- આયોપશમિક સમ્યક્ત્વયુક્ત અવિરત, દેશવિરત કે સર્વવિરત. આ જીવોની બે અા હોય છે. વિશોધિઅા, સંક્લેશઅા. વિશોધિઅાવાળો પ્રારંભ કરે. - જેવો હોય છે. વળી એ જ મિશ્રર્દષ્ટિને સાકાર ઉપયોગમાં વ્યંજનાવગ્રહ હોય છે એવું કહ્યું છે. માટે જણાય છે કે સંશય વ્યંજનાવગ્રહરૂપ હોય છે. ઇન્દ્રિય અને અર્થનો સંબંધ થવા માત્રથી સ્વરૂપ-નામ- વગેરેની કલ્પના શૂન્ય સામાન્યમાત્રવિષયક જે બોધવિશેષ થાય છે તે અનાકારોપયોગ છે. અસલ્પનાથી અનિવૃત્તિકરણાદિની સમજણ- ધારોકે ૧૦૦૦૧ સમયથી ૧૯૦૦૦ સમય સુધી યથાપ્રવૃત્તકરણ છે, ૧૬૦૦૧ થી ૨૦૦૦૦ સુધી અપૂર્વકરણ છે, ૨૦૦૦૧ થી ૨૨૦૦૦ સુધી અનિવૃત્તિણ છે. ૨૨૦૫૦ મો નિષેક એ ગુણશ્રેણિશીર્ષ છે. ૨૦૦૧ થી ૨૩૦૦૦ એ ઉપરાંત અણ્ણ છે. ૮ સમયની આવલિકા છે. ગમે તે કાળે ૨૦૦૦૧ મા સમયે રહેલા કોઇપણ જીવનો અધ્ય૦ એક સરખો જ હોય છે. એમ ગમે તે કાળે ૨૦૦૦૨ મા સમયે (અનિવૃત્તિના બીજા સમયે) રહેલા જીવનો અધ્યવસાય તુલ્ય જ હોય છે પણ ૨૦૦૦૧ મા સમયે રહેલા જીવ કરતાં અનંતગુણ વિશુદ્ધ હોય છે. આમ ૨૨૦૦૦ મા સમય સુધી જાણવું. તેથી અનિવૃત્તિકરણના જેટલા (૨૦૦૦) સમયો છે એટલા જ અધ્યવસાયસ્થાનો મળશે. આ રીતે સ્થિતિજ્ઞાત વગેરે કરતાં કરતાં માની લ્યો કે જીવ ૨૧૮૦૦ મા સમયે પહોંચ્યો. જે સ્થિતિઘાત વગેરે ચાલુ હતા તે આ જ સમયે પૂરા થયા છે. ૨૧૮૦૧ મા સમયે એ નવો સ્થિતિાત વગેરે ચાલુ કરે છે. તેમજ ૨૨૦૦૧ મા નિષેથી માંડીને ૨૩૦૦૦ સુધીના નિષેકોમાં રહેલા દલિકોને ખાલી કરવાનો પ્રારંભ કરે છે. આ ૨૧૮૦૧ મા સમયે, આ ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષેકોમાંથી શેડ દલિક ઉપાડે છે અને એને ૨૧૮૦૧ થી ૨૨૦૦૦ સુધીના નિષેકોમાં (પ્રથમસ્થિતિમાં) અને ૨૩૦૦૧ થી ઉપરના નિષેકોમાં (બીજી સ્થિતિમા) નાંખે છે. ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષકોમાંથી દલિકો ઉપાડતી વેળા, ૨૨૦૦૧ થી ૨૨૦૫૦ સુધીના નિષેકો, કે જેમાં ગુણશ્રેણિ નો શીર્ષભાગ આવ્યો છે, એમાંથી પણ દલિકો ઉપડવાથી એ પણ ખાલી થવા માંડે છે. એટલે કે ગુણશ્રેણિના ઉપરના ૫૦ નિષેકો પણ ખાલી થવા માંડે છે. એટલે હવે ૨૨૦૦૦ મો સમય ગુણશ્રેણિશીર્ખ બનશે, તેમજ ત્યાં સુધી જ ગુણશ્રેણિથી નવું દલિક ગોઠવાશે. ૨૮૦૨ મો સમય- કેરાતા ૧૦૦૦ નિષેકોમાંથી પ્રથમસમય કરતા અસગુણ દલિક ઉપાડી એને ૨૧૮૦૨ થી ૨૨૦૦૦ મા નિષેકોમાં અને ૨૩૦૦૧ થી ઉપર નાંખશે. ગુણશ્રેણિ રચના ૨૧૮૦૨ થી ૨૨૦૦૦ સુધી કરશે.... આમ ઉત્તરોત્તર જાણવું. એમ કરતાં કરતાં ધારો કે ૨૧૮૨૫ મો સમય આવ્યો. આ સમયે ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષેકોમાં રહેલ શેષ સઘળું દલિક ઉપાડીને નીચે ૨૧૮૨૫ થી ૨૨૦૦૦ માં અને ૨૩૦૦૧ થી ઉપર નાંખી દેશે. આ જ સમયે, ૨૧૮૦૧ મા સમયે જે સ્થિતિપ્રત શરુ થયેલ એ પૂરો થાય છે. અંતરકરણકિયા પણ પૂર્ણ થાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ ગ્રહણ = = બ વ્રતો અને ૮ ભાંગાનંબર | વિશેષ જ્ઞાન મિથ્યાત્વી | મિથ્યાત્વી મિથ્યાત્વી મિથ્યાત્વી સમ્યક્ટ્રી સમક્લી સમ્યક્ટ્રી સર્વી પાલન વિશેષ અવતી, સર્વલોક અતી. પાસત્યો અવતી બાળ તપસ્વી | અતી, અગીતાર્થ અવતી, શ્રેણિકદિ અતી, સંવિમ પાક્ષિક અવતી, અનુત્તર દેવ વ્રતધર ૨ ૨ << << * * <> <> * ૦ ૧ ર૧૮ર૬ મો સમય- રર૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિકોમાં એકેય દલિક રહ્યું નથી. અંતર પડી ગયું છે. ર૦૦ર૬ થી રર૦૦૦ પ્રથમ સ્થિતિ છે, ૨૩૦૦૧ થી ઉપરની દ્વિતીય સ્થિતિ... ર૦૦ર૬ થી ૨૮૩૩ નિષેક સુધીની ઉદયાવલિકા છે. ૨૦૦૩૪ થી રર૦૦૦ સુધીના નિકોમાથી જે દલિક ર૦૦ર૬ મા સમયમાં આવી ઉદય પામે છે તેને ઉદીરણા કહે છે, ૨૩૦ વગેરે નિલેમાંથી જે આવે છે અને આગાલ કહે છે. ૨૩૦૦૧ વગેરે નિકમાં રહેલ મિથ્યાત્વના દલિકને ઉપશમાવવા ચાલુ કરે છે... ર૧૮૫ મો સમય- આ સમયથી મિથ્યાત્વની ગુણશ્રેણિ તેમજ આગાલ હવે થતા નથી.. ૨૧૯૯૩ મો સમય- હવે સ્થિતિઘાત-સઘાત કે ઉદીરણા પણ થતા નથી. રર૦૦૦ મો સમય- આ મિથ્યાત્વનો ચરમસમય છે (અનિવૃત્તિકણનો પાણ). ૨૩૦૧ વગેરે નિકોમાં રહેલ મિથ્યાત્વના પુજના ૩ ભાગ કરે છે. રર૦ મો સમય- અંતરમાં પ્રવેશ, સમ્યકત્વપ્રાપ્તિ, ૭ કર્મોના સ્થિતિઘાતાદિ, મિથ્યાત્વનો-સભ્ય મિશમાં અસં ગુણ-અસં ગુણ ગુણસંકમ. ર૨૦૩૧ મો સમય- મિથ્યાત્વનો હવેથી વિધ્યાતસંક્રમ.... ૭ કર્મોના સ્થિતિવાતાદિ બંધ... રર૯૯૦ મો સમય- ૨૩૦૦૧ વગેરે નિષેકમાં રહેલા ૩ પુજના દલિકોને રર૯૯૩, રર૯૯૪- યાવત્ ર૩૦૦૦ મા નિષેકમાં ગોપુચ્છાકારે ગોઠવે છે. એટલે કે રર૯૯૩ મા નિષેકમાં વધારે, રર૯૪ મા નિકમાં વિશેષહીન... એમ યાવત ૨૩૦૦૦ મા નિકમાં વિશેષહીન. એટલે હવે રર૯૯૦, ૨૨૯૧, રચલર આ ૩નિક જ ખાલી રહ્યા છે. રર૯૯૩ મો સમય- જીવના અધ્યવસાયને અનુસરીને ત્રણમાંથી ૧ પુજનો ઉદય થવાથી જીવ લાયોપ, સમ્યક સ્વી, મિશ્ર કે મિશ્રાદષ્ટિ બને છે. રર૯૫૩ થી ૨૩૦૦૦ (ચરમ દ આવલિકા) સુધીમાંના કોઈપણ સમયે અનતાનો ઉદય થવાથી જીવ સાસ્વાદને જઇ શકે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ વ્રતોને જાણતો નથી, સ્વીકારતો નથી અને પાળતો નથી- આ પ્રથમ ભાગો. વ્રતોને જાણે છે, સ્વીકારે છે અને પાળે છે.. આ છેલ્લો ભાગો.. શેષ આના પરથી જાણી લેવા ૪૭ અવઘ એટલે પાપ, એનાથી વિરત હોય તે વ્રતી. ૫ અણુવ્રતમાથી કોઇપણ એક ને છ માંથી કોઇપણ એક ભાગે સ્વીકારે તે એકન્નતી. ત્યારથી માડી બે વ્રતી વગેરેના ભાંગા કરવા યાવત્ છેલ્લે અનુમતિ આવે. અનુમતિ ૩ પ્રકારે... *પ્રતિસેવનાનુમતિ... કૃત કે પરત પાપને પ્રશંસે, અથવા તો સાવ આરંભથી બનેલ અશનાદિને આરોગે તે. * પ્રતિશ્રવણાનુમતિ... પુત્રાદિ પાપોને સાભળે, સાંભળીને અનુર્મોઠે, પણ નિષેધ ન કરે. * સંવાસાનુમતિ... પુત્રાદિની સાથે રહેવા માત્ર રૂપ.. આમાં પણ સાથ-સક્લિષ્ટ પુત્રાદિ પર મમત્વભાવ છે એ આ અનુમત્તિ છે. ઉત્કૃષ્ટ શ્રાવક સંવાસાનુમતિને છોડીને શેષપાપોથી વિરત હોય છે. આ બધા દેશિવરતના ભેદો છે. જીવ જ્યારે આ ચરમ સંવાસાનુમતિથી પણ વિરત થાય ત્યારે તે સર્વવિરત બને છે. દેશવિરતિલાભપ્રરૂપણા (૧) દેશવિરતિની પ્રાપ્તિની પ્રક્રિયામાં યથાપ્રવૃત્તિ અને અપૂર્વકરણ આ બે હોય છે. અનિવૃત્તિકરણ હોતું નથી. અપૂર્વકરણમાં પણ ગુણશ્રેણિ હોતી નથી. (૨) અપૂર્વકરણ પૂર્ણ થયા પછીના સમયે દેશવિરતિનો લાભ થઈ જાય છે. ત્યારે અપૂર્વ સ્થિતિઘાત–રસઘાત-સ્થિતિબંધ હોય છે. (૩) તેમજ એ જ સમયથી ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે. જ્યા સુધી આ ગુણ ટકાવી રાખે છે ત્યા સુધી પ્રત્યેકસમયે ઉદયાવલિકાની ઉપરના સમયથી અંતર્મુ૰ સુધીના નિષકોમાં ગુણશ્રેણિ રચના ચાલુ રહે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ જ. કર્યપ્રકતિ-પદાર્થો ભાગ-૨ (૪) એમાં પ્રથમ સમયે ગુણશ્રેણિનિષેકકાળ (આયામ) જેટલો હોય એટલો જ સર્વત્ર રહે છે. એટલે કે સમયે સમયે ગુણશ્રેણિશીર્ષ ઉપર ઉપર જતું જાય છે. તેથી ગુણશ્રેણિ કાળની અપેક્ષાએ અવસ્થિત હોય છે. (૫) વિશુદ્ધિ વધે તેમ દલિકનિલેપ વધે છે અને ઘટે તેમ ઘટે છે, અવસ્થિત પરિણામમાં અવસ્થિત રહે છે. આમ દલિકની અપેક્ષાએ ગુણશ્રેણિ પરિણામાનુસારે ચતુઃસ્થાનપતિત કે અવસ્થિત રહે છે. પણ દેશવિરતિગુણ પ્રાપ્તિ સમયથી અંતર્મુ. સુધી ઉત્તરોત્તર અનંતગુણ વિશુધ્ધમાન હોય છે. અને તેથી ત્યાં સુધી ઉત્તરોત્તર સમયે અસં ગુણ-અસં.ગુણ દલિકોથી ગુણશ્રેણિ કરે છે. તેમજ ત્યાં સુધી સ્થિતિઘાત વગેરે ચાલુ રહે છે. (૬) ત્યારબાદ એ સ્વભાવસ્થ દેશવિરત કે સર્વવિરત બને છે, પછી તેણે પરિણામપ્રત્યયિક સ્થિતિઘાત-રસઘાત હોતા નથી. (૭) પરિણામ હ્રાસ થવાથી આભોગશૂન્ય બનીને જેઓ દેશ-સર્વવિરતિથી પડે છે તેઓ બે કરણ કર્યા વગર જ પાછા દેશ-સર્વવિરતિ પામી શકે છે. પણ આભોગપૂર્વક પડીને મિથ્યાત્વે જઈને જે પાછો આવે છે તે પુન: બે કારણો કરીને જ દેશ-સર્વવિરતિ પામી શકે છે. પછી ભલે ને એ અંતર્મુ કાળમાં જ પાછો પામી રહ્યો હોય કે લાંબા કાળે. અનાભોગથી પડનારો પણ જો અંતર્મમાં પાછો ફરે તો જ બે કરણની આવશ્યકતા રહેતી નથી, અન્યથા બે કરણો કરવા જ પડે. ૩) સર્વવિરતિલાભ... દેશવિરતિની જેમ બે કરણ વગેરે જાણી લેવું. (૪) અનંતાનુબંધી વિસંયોજના(૧) ચારિત્રમોહને ઉપશમાવવાને ઇચ્છુક જીવ જો લાયોપથમિક સમસ્ત્રી હોય તે પહેલાં અનતા ની અવશ્ય વિસંયોજના કરે છે. જ ધારો કે ૯૭ મા સમયે દેશવિરતિ લાભ થયો. (૪ સમયની આવલિકા છે) એ વખતે જે ૧૦૧ થી ૨૦૦ સમય સુધી ગુણોણિ થી દલિો ગોઠવશે.. તો હમેશ માટે ગુણોણિ નિક કાળ (આયામ) ૧૦૦ સમય થશે. ૮ મા સમયે ૧ થી ર૦૧ નિષેકમાં, ઉલમા સમયે ૧૦૩ થી ર૦ નિવેક સુધીમાં. આમ ઉત્તરોત્તર ગુણશ્રેણિશીર્ષ ઉપર ઉપર જતું જાણવું. દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિમાં અપ્રત્યા કે પ્રત્યાનો સર્વથા ઉપશમ કે ક્ષય કરવાનો હોતો નથી. માટે અનિવૃત્તિકરણ હોતું નથી. સર્વથા ભય કે ઉપશમ કરવાનો હોય તો જ અનિવૃત્તિ કરવું પડે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ ૪૯ (૨) શ્રેણિ ન માંડવાના હોય તો પણ કેટલાક ચારે ગતિના માયોપથમિક સમ્યકત્વી જીવો પણ આ વિસંયોજના કરે છે. તેથી વિસંયોજક જીવ - ચતુતિક સંજ્ઞી. પર્યાપંચે. જીવ. દેવ-નારક - અવિરતસમ્પલ્લી તિર્યંચ - અવિરતસમ્ય કે દેશવિરત મનુષ્ય - અવિરતસમ્ય, દેશ કે સર્વવિરત. (૩) આ વિસંયોજના માટે કમશ: ત્રણેય કરણ કરે છે, પણ અંતરકરણ કે ઉપશમ હોતો નથી. (૪) અપૂર્વકરણના પ્રથમસમયથી અનંતાનુ નો ગુણસંક્રમ પણ ચાલુ થઇ જાય છે. તેમજ એની ગુણશ્રેણિ ઉદયાવલિકાની ઉપર રચાય છે. (૫) અનિવૃત્તિકરણે અનંતાનો ઉદ્ગલનાસકમ પણ પ્રવર્તે છે, એના દ્વારા સંપૂર્ણ ઉકેલાઈ જાય છે. (૬) અનિવૃત્તિકરણ બાદ ૨૪ ની સત્તાવાળો બને છે. ત્યારપછી પણ ૭ કર્મોમાં સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ અંતર્મુ. સુધી ચાલે છે. ત્યારબાદ સ્વભાવસ્થ બને છે. (માતર) અનંતાનુબંધી ઉપશમના કેટલાક આચાર્યો એવું માને છે કે, અનંતાને ઉપશમાવીને પણ ઉપશમશ્રેણિ માંડી શકાય છે. એટલે તેઓના મતે આ ઉપશમના વિધિ જાણવો. ૩ કરણ કરે. અનિવૃત્તિકરણના સંખ્યાતબહુભાગ વીત્યા બાદ અનંતાનું અંતરકરણ કરે. પ્રથમસ્થિતિમાત્ર ૧ આવલિકા છોડે, અંતર્મુ પ્રમાણ અંતર, સ્થિતિબંધકાળને સમાન અંતર્મમાં કરે. ઉકેરાતા દલિકને ચારિત્રમોહની બધ્યમાન અન્ય પ્રવૃતિઓમાં નાંખે. અંતરકરણકિયા પૂર્ણ થવાની સાથે જ બીજી સ્થિતિમાં રહેલ અનંતાને ઉત્તરોત્તર અસં ગુણ-અસં ગુણ. ઉપશમાવવાનું ચાલુ કરે. અંતર્મુડમાં સંપૂર્ણતયા ઉપશમી જાય છે. (૫) દર્શનાથોના તાણી(૧) ૪ થી ૭ માંના કોઇપણ ગુણઠાણે રહેલો, ૮ વર્ષથી અધિક ઉંમરવાળો પ્રથમસંઘયણી શુક્લલેશ્યાવાળો (મતાંતરે ૩ શુભલેશ્યાવાળો) માયોપથમિક સખ્યત્વી જિનકાલીન મનુષ્ય આ કાપણાનો પ્રારંભક હોય છે. સમાપ્તિ ચારે ગતિમાં થઇ શકે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ (૨) ૩ કરણ કરે.. અંતરકરણ હોતું નથી. (૩) અપૂર્વકરણથી દર્શનદ્ધિકનો ગુણસક્રમ ચાલુ થાય છે. તેમજ ઉદ્દલના પણ ચાલુ થાય છે. એનો પ્રથમખંડ સૌથી મોટો હોય છે. પછી ઉત્તરોત્તર વિશેષહીન-વિશેષહીન.. એમ યાવત્ અપૂર્વકરણના અંત સુધી. (૪) અપૂર્વકરણના પ્રારંભે જે સ્થિતિસત્તા હોય તે અંતે સંખ્યાતગુણહીન હોય છે. આ જ રીત સ્થિતિબધ માટે જાણવું. (૫) અનિવૃત્તિકરણ પ્રવેશે... અપૂર્વ સ્થિતિખંડ સ્થિતિઘાત- રસઘાતગુણશ્રેણિ ચાલુ થાય છે. પ્રથમ સમયથી દર્શનમોહની દેશોપશમના નિત્તિ અને નિકાચના સ્થગિત થાય છે. (૬) હજારો સ્થિતિઘાત પછી દર્શનમોહની સ્થિતિસત્તા અસંજ્ઞી પંચે તુલ્ય થાય છે. (૭) એમ ક્રમશ: હજારો હજારો સ્થિતિઘાત પછી ચઉ તેઇ બેઇ અને એકે પ્રાયોગ્ય સ્થિતિસત્તા થાય છે. (૮) પછી હજારો સ્થિતિઘાત બાદ સ્થિતિ ૧ પલ્યોપમ થાય છે. (પંચસંગ્રહના મતે P/s થાય છે.) અત્યાર સુધી ઘાત્યમાન સ્થિતિખંડો P/s ના હતા. હવેથી દર્શનમોહના નવા-નવા સ્થિતિખંડ એવા હોય કે જેથી સંખ્યાતબહુભાગસત્તાને ખાડી નાંખે, એક સંખ્યાતમો ભાગ બાકી રહે. એટલે કે સખ્યાત ગુણહીન સંખ્યાતગુણહીન સત્તા ઉત્તરોત્તર થાય છે. પછી દર્શનમોહની સ્થિતિસત્તા P/s રહે છે. (૯) એ બહુ જ નાનો P/s સત્તા બાકી રહે, ત્યારબાદ હજારો ગયા પછી એક સ્થિતિઘાત એવો આવે છે જેમા મિથ્યાત્વના અસ૰ બહુભાગ ખંડાઇ જાય છે. શેષ ૨ ના સંખ્યાતબહુભાગ જ ખંડાય છે. (૧૦) આવા હજારો ગયા બાદ મિથ્યાત્વની ૧ આવલિકા સ્થિતિશેષ રહે છે જેને પછી સ્તિબુસક્રમથી ખપાવી દે છે. જA સામાન્યથી સર્વત્ર અનિવૃત્તિકરણે ઉદ્દલના હોય છે. પણ દર્શનમોહ ક્ષપણાના અધિકારમાં કમ્મપયડી અને પંચસંગ્રહમાં બન્નેમાં અપૂર્વકરણે પણ ઉલના હી છે એટલી વિશેષતા જાણવી. Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ ૫૧ (૧૧) આ વખતે શેષ ૨ની સત્તા P/a હોય છે. તેમજ હવેથી તે તે સ્થિતિવાતે અસં.બહુભાગને ખાડે છે. આ પ્રક્રિયા દરમ્યાન ઘાલ્યમાન મિથ્યાત્વ શેષ ૨ માં પડે છે. મિશ્રા મોહનીય સભ્યોમાં પડે છે અને સખ્ય વસ્થાનમાં નીચે પડે છે. (૧૨) સંખ્યાતા સ્થિતિઘાતો બાદ મિશ્રની પણ ૧ આલિક શેષ રહે છે. અને એ વખતે સમયની સત્તા ૮ વર્ષ હોય છે. (૧૩) હવેથી એ દર્શનમોહનો નિશ્ચયથી સપક કહેવાય છે. (૧૪) હવેથી સમ્યના અંતર્મુ-અંતર્મુ પ્રમાણ સ્થિતિઘાત કરે છે. (૧૫) એ ઘાત્યમાન સ્થિતિઓના દલિકને ઉદયસમયથી ગુણશ્રેણિશીર્ષ સુધી અસં ગુણ-અસં૦ ગુણ નાંખે અને પછી વિશેષહીન-વિશેષહીન ગોપુચ્છાકારે નાંખે છે. આ રીતે સમયના ખંડોનો ઘાત થાય છે. એમાં દ્વિચરમખંડ કરતાં ચરમખંડ સંખ્યાતગુણ મોટો હોય છે. (૧૬) આ ચરમખંડમાં ગુણશ્રેણિનો ઉપલો સંખ્યાતમો ભાગ અને એના કરતાં પણ ઉપરની અન્ય સંખ્યાતગુણસ્થિતિઓ ખંડાઇ જાય છે. આ ખંડિત થતું દલિક ઉદયસમયથી ચરમખંડની પૂર્વના ચરમનિષેક સુધી અસં ગુણ-અસગુણ નાખે છે. એ ચરમનિષેક હવે ગુણશ્રેણિ શીર્ષ બને છે. (૧૭) આ ચરમખંડ ખંડાઇ જાય એટલે જીવ કુતકરણ કહેવાય છે. કારણ કે બધા કરણો સમાપ્ત થઇ ગયા છે. આ પછી નો કાળ કુક્તકરણકાળ કહેવાય છે. એમાં મૃત્યુ પામીને જીવ ચારે ગતિમાં જઈ શકે છે. અત્યાર સુધી શુક્લ લેશ્યા હતી, હવે કોઇપણ હોય શકે છે. (૮) સગની શેષસ્થિતિને ભોગવીને ખપાવે છે. ત્યારબાદ ભાયિક સખ્યત્વી બને છે. જો પરભવાયુ કે જિનનામ નિકાચિત કર્યું ન હોય તો એ પછી અંતર્મય બાદ અવશ્ય પકશ્રેણિ માંડે છે. કોક બદ્ધદેવાયુ જીવ ઉપશમશ્રેણિ માંડે છે... (૬) દર્શનમોહઉપશમના ઉપશમશ્રેણિ માંડનાર જીવ જો લાયોપથમિક સમ્યકત્વી હોય તો પૂર્વે અવશ્ય દર્શનમોહને ઉપશમાવે છે. ૬/૭ મે ગુણઠાણે વર્તમાન જીવ Page #63 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ પ્રથમસમ્યક્ત્વોત્પાઠવત્ ૩ કરણ કરે છે. અપૂર્વકરણે મિથ્યા મિશ્રનો ગુણસંક્રમ પણ હોય છે. અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ શેષ હોય ત્યારે દર્શનત્રિકની અંતરકરણક્રિયા કરે છે. મિથ્યામિશ્રની પ્રથમસ્થિતિ ૧ આવૃલિકા કરે છે અને સમ્યની અંતર્મુ૰પ્રમાણ કરે છે. ઉકેરાતા દલિકને સમ્યની પ્રથમસ્થિતિમાં નાંખે છે. અંતરકરણક્રિયા પૂર્ણ થયા પછીના સમયથી દર્શનમોહને ઉપશમાવવાનું ચાલુ કરે છે. પ્રથમસ્થિતિના ચરમસમય સુધીમાં બીજી સ્થિતિનું બધું દલિક ઉપશાંત થઈ જાય છે. અંતરમા પ્રવેશે ત્યારથી ઉપશમસમ્યક્ત્વ હોય. અને ત્યારબાદ અંતર્મુ૰ સુધી ૭ કર્મોમાં સ્થિતિઘાતાદિ અને મિથ્યા-મિશ્રનો ગુણસંક્રમ ચાલે છે. ત્યારબાદ વિધ્યાતસક્રમ જાણવો. ત્યારબાદ સંક્લેશ-વિશોધિ આવી શકે છે. હજારોવાર હું–સાતમું પરાવર્તને પામી પછી ઉપશમશ્રેણિ માંડે. પ્રથમ ઉપશમ સમ્યમાં અનતાનો મયોપ૰ હોય છે. આમાં = શ્રેણિના ઉપશમ સમ્યમાં વિસયોજના હોય છે. (મતાતરે ઉપશમ પણ ચાલે) પણ થયોપ૰ હોતો નથી. તે જાણવું. ચારિત્રમોહ ઉપશમના (૧) આના માટે ૩ કરણો કરે........ ર ૭ મે ગુણઠણે યથાપ્રવૃત્તકરણ હોય ૮ મે ગુણઠાણે અપૂર્વકરણ હોય અને ૯ મે ગુણઠાણે અનિવૃત્તિકરણ હોય છે. (૨) અપૂર્વકરણથી સાતેય કર્મોમાં સ્થિતિઘાતાદિ પાંચેય ચાલુ થઈ જાય છે. એમા ગુણસંક્રમ અશુભ અબધ્યમાનનો થાય છે. અનિવૃત્તિકરણ (૩) પ્રથમ સમય– સ્થિતિસત્તા અંત: કો.કો. સ્થિતિબંધ .. અંત: ક્રોડ સાગરો (સાગરો લક્ષ પ્રથ) નવા નવા બંધ (હ્રાસ.. P/s પંચસંગ્રહમાં બંધ પણ અંત: કો.કો. કહ્યો છે.) થાત્યમાન સ્થિતિખંડ-જયo P/s, ઉત્કૃષ્ટ P/s (૪) અલ્પબહુત્વ- નામગોત્ર શીના ૪ ચારિત્રમોહ - અલ્પ V V (૫) અનિવૃત્તિના પ્રથમ સમયથી ૭ કર્મોમા દેશોપશમના -નિત્તિ-નિકાચના અટકે છે. અનાદિકાળથી સ્થિતિબંધમાં આ જ અલ્પબહુત્વ અહીં સુધી હોય છે. D Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણે હજારો સ્થિતિઘાત પછી, સ્થિતિબંધ સાગરો સહસ્રથ થાય છે. અલ્પબહુત્વ પૂર્વવત્ હોય છે. (૬) અનિવૃત્તિના સંખ્યાત બહુભાગ વીત્યા પછી, સ્થિતિબંધ અસત્તી પ્રાયોગ્ય થાય છે. ત્યારબાદ હજારો હજારો સ્થિતિઘાત ના આંતરે ક્રમશ: ચઉ તેઇ બેઇ અને એકેન્દ્રિય પ્રાયોગ્ય સ્થિતિબંધ થાય છે. (૭) એ પછી હજારો સ્થિતિબંધ પછી, નામ-ગોત્ર ૧ પલ્યો. દોઢ પલ્યો જ્ઞાના૪ મોહ - - Ons ૨ પલ્યો (૮) જેનો સ્થિતિબંધ ૧ પલ્યો થાય, એટલે પછીથી નવા સ્થિતિબંધો સખ્યાતગુણહીન–સંખ્યાતગુણહીન થવા માંડે છે. એટલે એ નવા સ્થિતિબંધ અલ્પબહુત્વ – નામ-ગોત્ર અલ્પ જ્ઞાનાજ S મોહનીય V (૯) હજારો બાદ, જ્ઞાના૦૪નો સ્થિતિબંધ ૧ પલ્યો થાય છે, એ વખતે મોહનીયનો ૩/૨ પલ્યો હોય છે (ક્યાય પ્રાભૂતસૂર્ણિ મતે ૪/૭ પલ્યો). પછી જ્ઞાના૦ નો સંખ્યાતગુણહીન –સંખ્યાતગુણહીન થવા માંડે છે. (૧૦) પછી, અલ્પબહુત્વ- નામગોત્ર ીના ૪ મોહ - અલ્પ S S (૧૧) હજારો બાદ, મોહનીયનો પણ ૧ પલ્યો થાય છે... નવો નવો બંધ સંખ્યાતગુણહીન થાય... જ્ઞાના૪ મોહનીય " સત્તા સાતેની અંત:કો.કો. હોય છે. (૧૨) ત્યારબાદ નામ-ગોત્રમાં નવો નવો બંધ અસ.ગુણહીન થવા માંડે છે. એટલે કે નામ-ગોત્રનો સ્થિતિબંધ P/a થાય છે, શેષનો P/s અલ્પબહુત્વનામ-ગોત્ર અલ્પ www - a S Page #65 -------------------------------------------------------------------------- ________________ કર્મલ-પદાર્થો ભાગ-૨ (૧૩) હજાર પછી, વાનાજમાં પણ નવન બંધ અસગુણહીન... અલ્પાહત્વ- નામ ગોત્ર - અલ્પ ALL167 - a મોહનીય - a (૧) હજારો બાદ એકી સાથે એવો ફેરફાર થઇ જાય છે કે મોહનીયનો નવો બંધ પૂર્વ કરતાં અસગુણહીન થવા માંડે છે, તેમજ વાનાજ કરતાં પણ અસંમા ભાગે થવા માંડે છે. અલ્પબાહ૧ નામ ગોત્ર - અલ્પ મોહ - 2 શાનાજ - a મોહનીયનો બંધ ઘાનાવરણાદિને તુલ્ય કે સંખ્યાતગુણહીન કે એવો કોઇ વિકલ્પ મળતો નથી. (૧૫) હજારો પછી નામ-ગોત્રની પણ નીચે મેહનીય આવી જાય છે. અલ્પાહત્વ-મોહનીય - અલ્પ નામગોત્ર - 2 વાનાજ - a (૧૬) હજારો પછી વેદનીય, વાનાવરણાદિથી અલગ પડી જાય છે. અલ્પબહ૦ મો. - અલ્પ નામ ગોત્ર - a શાના ૩ - વદનીય - a (૧૭) હજાશે પછી, નામ-ગોત્ર, વનાની ઉપર આવી જાય છે, તેમજ વેદનીય એ બેથી V રહે છે. અલ્પલાહમોહ - અલ્પ હાના ૩ - 2 નામ ગોત્ર - વેદનીય - ૪ આ વખતે બધાની સત્તા અંતઃ કોકો હોય છે, પણ યથાક્રમ હીન-હીન જાણવી. (વર્તમાન સ્થિતિબંધના કરે નહીં, પણ સામાન્ય સ્થિતિબંધના કામે સ્થિતિસતા જાણવી. એટલે કે નામ-ગોત્ર અલ્પ... ઈત્યાદિ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કણ ૫૫ (૧૮) વળી જ્યારથી સ્થિતિબંધ માં આવું અલ્પબદુત્વ થાય છે, ત્યારથી અસં.સમયબદ્ધ દલિકોની ઉદીરણા હોય છે, અર્થાત્ મધ્યમાનસ્થિતિ (P/a) કરતાં ઉપરના નિકોમાંથી ઉદીરણા થતી નથી. (૧૯) હજારો બાદ દેશઘાતીબંધ શરુ થાય છે. તે આ કમે સૌ પ્રથમ- દાનાંતરાય, મન:પર્યવનો હજારો બાદ- લાભાંતરાય, અવયિદ્દિકનો હજાશે બાદ- ભોળાંતરાય, ચુત અચલુનો હજાશે બાદ- ચક્ષુદર્શનાથનો હજાશે બાદ- ઉપભોગતરાણ, મહિલાના નો હજારો બાદ- વીર્યંતરાયનો... આ સ્થાન પ્રાપ્ત જીવો આ પ્રવૃતિઓનો સર્વશતી રસબાંધે છે. (૨૦) હજારો બાદ ૨૧ પ્રકૃતિઓનું અંતર કરે છે. ઉદયપ્રાપ્ત ૧ વેદ અને ૧ સજવ ની પ્રથમ સ્થિતિ અંતર્ણ કરે છે, શેષ ૧૯ ની ૧ આવલિકા. ઉદયવતીની પ્રથમ સ્થિતિ વોદયકાળને અનુસરીને કરે છે. (૨૧) ઉદયકાળનું અલ્પબદુત્વ સ્ત્રી-નપું. વેદ અલ્પ (તુલ્ય5) પુ.વદ... v (સંખ્યાતભાગ ૧) સંવરોધ.... સંવમાન.” સંવ માયા.. સંજુવ લોભ. #B અથવા અસં. સમયબદ્ધ ઉદીરણાનો આવે પણ અર્થ થાય છે કે વિવણિત એક સમયે ઇલિનો જે જો બંધાય છે તે સમયપ્રબળ કહેવાય છે. આવા અસં. સમયોમાં બંધાયેલાં દલિકનો જો એ અસં. સમયપ્રદલિક કહેવાય. પ્રતિસમય આટલા જથ્થામાં દલિકોની ઉદીરણા થવી એ અસં. સમયપબઉદીરણા કહેવાય છે. ૫ ની નપું. તેનો ઉદયકાળ તુલ્ય શી રીતે? જે કે “ મનસ્થિી વેચછાં જ ફરિયે જ લિ. આ ભાષ્ય ગા૧૨૮) મુજબ નપુંસક ત્રીવેદ, સામાન્યથી કમશ: ઉપશાંત થતા હોવાથી પ્રથમ સ્થિતિનું અલ્પાહુલ પણ મળવું જોઇએ, છતાં એક વિશેષતાના કારણે તુલ્યકાળ મળે છે. તે આ રીત Page #67 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ (૨૨) કોધોદયારણ્યને અપ્રત્યા પ્રત્યા-ધની ઉપશમનાલ જ્યાં સુધી હોય તેના કરતાં એક આવલિકા અધિક સુધીની પ્રથમ સ્થિતિ હોય છે. આ જ પ્રમાણે માનોદયાશ્ય વગેરેમાં જાણવું. લોભાસ્કને બે લોભની ઉપશમનાબાથી એક આવલિકા અધિક સુધી પ્રથમસ્થિતિ હોય, ત્યારબાદ સૂમસપરાયા હોય છે. (૨૩) આ પ્રથમથિતિની ભિન્નતાના કારણે અંતર નીચેથી વિષમ અને ઉપરથી સમસ્થિતિક હોય છે. પ્રથમ સ્થિતિ કરતાં સંખ્યાતગુણ સ્થિતિઓ ઉકેરાઈને અંતર બને છે. અંતરકરણકિયા પ્રારંભે જે નવો સ્થિતિઘાત શરુ થયો હોય તે સ્થિતિઘાત અને અંતરકરણકિયા એકી સાથે પૂર્ણ થાય છે. - પાવેદાર૩જીવ- આ બનેની પ્રથમ સ્થિતિ આવલિકા કરે છે. * ત્રીવેદાર૩ જીવ- ત્રીવેદની ૧ અંતર્મ. શેષ બેની ૧ આવલિકા કરે. નપુંવેદાઢ જીવ - નપું. વેદની ૧ અંતિમ શેષ બેની આવલિક કરે. શરીવેદોદયાઢ જીવ નીવેદની જેટલી પ્રથમ સ્થિતિ કરે છે, એટલી જ નપું. વોદયાજીવ નપું. વેદની કરે છે. અંતરકણકિયા પૂર્ણ થયે નપું. વેકને ઉપશમાવવાનું શરુ કરે છે. જેમકે અન્યવેદાર૩ જીવ કરે છે તેમ) પણ અન્યદાસજીવ ક્યાં નપું. વેદને સર્વથા ઉપશાંત કરી લીવેબે ઉપશમાવવાનું ચાલુ કરે છે, ત્યાં પહોંચવા છતાં આ જીવ નપું. વેદનો ઉદય હોવાના કારણે, એનો નપુંવિદ શેષ બેને સત્તામાં રહેલ નપું. વેદ કરતાં નિબિડ હોવાથી, નપુંવેદને સર્વથા ઉપશાંત કરી શકયો હોતો નથી. વળી તેમ છતાં એ સ્થાને પહોંચીને એ નીવેદને પણ ઉપશમાવવાનું ચાલુ તો કરી જ દે છે, એટલે કે હવેથી એ બનેને ભેગા ઉપશમાવે છે. અને અન્ય દાઢ જીવો જ્યાં રવીવેકને ઉપશાંત કરી દે છે, ત્યાં આ જીવ નપું. અને રાત્રી અને વેદને એકસાથે ઉપશાંત કરી દે છે. તેથી બનેનો ઉદયકાળ સમાન કો છે. ટૂંકમાં વિ.આ.ભાથમાં પુવેદ કે વીવેદ થી આ૩ જીવને લક્ષમાં રાખી કમ કહે છે, નપુંવેદારણ્યની આ વિશેષતાના કારણે અહીં -નપું. નો ઉદયકાળ તુલ્ય કો છે એમ જાણવું ૬ ધારો કે ૧૦૦૧૧ મા સમયે અંતરકરણકિયા પૂર્ણ થાય છે અને જે સમયની આવલિકા છે. તો અનુદયવાળી ૧૯ પ્રકૃતિની પ્રથમ સ્થિતિ ૧૦૧૧ થી ૧૯૧૪ સમય રૂપ ૧ આવલિકા જેટલી થશે. હવે જીવે યુવેદ અને સંધિના ઉદયે ઉપશમણિ માંડી છે, એ જીવ ધારો કે, નપુંવેદને બ૪૦ મા સમયે, ત્રીવેકને ૧૦૩૦૦ મા સમયે ૫.વેકને ૧૦૭૪૭ મા સમયે, સંધને ૧૦૮ર મા સમયે, સંમાનને ૧૦૧ર મા સમયે, સં.માયાને ૧૦૪૩૭ મા સમયે સંપૂર્ણતયા ઉપશમાવી દે છે અને ૧૦૪૫૫ મો સમય ૯ મા ગુણઠાણાનો ગરમ સમય છે. તો નપું. કે સ્ત્રી વેદોદયાઢ જીવ, વસ્વવેદની પ્રથમ સ્થિતિ ૧૦૭૦૦ મા સમય સુધીની રાખી ૧૦૩૦ થી ૧૨૫૦૦ સુધીના નિવેકેને ખાલી કરી અંતર પાડશે. એમ, Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ (૨) ઉત્કીર્યમાાણ લિકનિક્ષેપવિધિપ્રકૃતિના બંધ ઉઠય બને તોય... અને સ્થિતિમાં નાંખે પદાએ પુ. વેદ) પ્રથમસ્થિતિમાં નાંખે (ત્રીવેદારૂટને ત્રીવેદ) દ્વિતીય સ્થિતિમાં નાંખે (ગીદારીને પુવેદ) x x અન્યપ્રતિમાં નાંખે એવેદારએ ત્રીવેદ) - પુ.વેદાર૩ - ૧૦૩૦ સુધી પ્રથમસ્થિતિ, ૧૦ થી ૧૨૫૦૦ નું અંતર સં. કોય - ૧૦૩૭૯ સુધી પ્રથમ સ્થિતિ, ૧૦૮૦ થી ૧૨૫૦ નું અંતર સં માન - ૧૯૪૯ સુધી પ્રથમ સ્થિતિ, ૧૦૧૦ થી ૧રપ૦૦ નું અંતર સંગમાયા - ૧૯૪૪ સુધી પ્રથમ સ્થિતિ, ૧૫ થી ર૫૦૦ નું અંતર સં.લોભ-૧૦૫૯ સુધી પ્રથમથિતિ, ૧૦૪૦ થી ૧૨૫૦૦ નું અંતર (સમયજૂન ૨ આલિકા = ૭ સમય છે. પુ.વેદના બંધ, ઉદય તથા પ્રથમ સ્થિતિનો વિચ્છેદ એકીસાથે થાય છે, અને ત્યાર પછી એ ૭ સમયે ઉપશમે છે. તેથી ૧૦૩૭ મા સમય સુધી પ્રથમસ્થિતિ ન લેતાં ૧૦૩૪૦ સુધી લીધી. સંજોધાદિમાં બંધઉદયવિદ uદ ૧ આવલિકાએ પ્રથમ સ્થિતિ વિચ્છેદ થાય છે જે આવલિક તિકસંકમથી ભોગવાય છેઅને ત્યારબાદ સમયગૂન આવલિકાએ (સમય) એ સર્વથા ઉપરાંત પય છે. તેથી એની પ્રથમ સ્થિતિ સર્વથા ઉપશમ થવાના સમય કરતાં ૩ સમય ઓછી લીધી છે. ૯ માના અંતસમય બાદ ભાર લોભની ૧ આવલિક પ્રથમ સ્થિતિ શેષ હોય છે. માટે એની પ્રથમસ્થિતિ સમય અધિક લીધી) આમ નપું વેદ-ભત્રીવેદ પુવેદ સોધ, માન, માયા, બાટલોભની પ્રથમ સ્થિતિ અનુકશે (૧૦૦૧ થી ૧૦૩૦૦ વગેરે) ૨૯૦, ૩૩૦, ૩૧૯ ૩૯૯ જરજ, જલ સમયની છે એના પરથી એનું અલ્પબહુ જાણી શકાય છે. વળી આ બધાનું અંતર ઉપરના ભાગે ૧૨૫૦૦, મા નિષેક સધી હોવાથી સમ છે જ્યારે નીચે તરફ અનુક્રમે ૧૦૭ ૧૦૩ ૧૦૮૦ ૧૦૪૧૦, ૧૪૫ અને ૧૦૦૦ મા નિષેક થી પ્રારંભ થતો હોવાથી વિષમ છે. ૧૦મર મા સમયથી નપું. વેદને ઉપશમાવવાનું ચાલુ થઇ જાય છે, અને ૧૨૪૦ મા સમય સુધીમાં એ સંપૂર્ણ ઉપશાંત થઇ જાય છે. પાણી નપું. વડોદયાપરજીવને નપુંબો ઉદય હોવાના કારણે ૧બ૪૦ મો સમય આવવા છતાં એ ઉપuત થઈ ગયું હોતું નથી, એટલે એને ઉપશમાવવાની પ્રક્રિયા હજુ ચાલુ જ હોય છે, અને ૧૯૦૧ મા સમયથી સાથે સાથે ત્રીવેદ ઉપશમાવવાનું પણ ચાલુ થઇ જાય છે. ૧૦૩૦૦ મા સમયે બને એક સાથે ઉપશાંત થઈ જાય છે, અને ત્યાં સુધી જ નjનો ઉદય પણ હોય છે. થવીવેદોદયાપરને પણ ત્યાં સુધી જ સ્ત્રીવેદનો ઉદય હોય છે (નીવેડોદયારૂને નપું. વેદ પુવેદારજીવની જેમ ૧૪૦ મા સમયે જ ઉપશાંત થઇ જાય છે, તેથી નપુંસરીવેદની પ્રથમ સ્થિતિ તુલ્ય હોય છે. આ બે વેદ અને ૧૦૦૦૦ મા સમયે 40 વોદય Page #69 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ પહેલા ત્રણ વિલ્પોમાં પણ સંજવલોભ સિવાયની પ્રવૃતિઓનું દલિક બધ્ધમાન પર પ્રકૃતિની ઉત્કીર્યમાણ સિવાયની સ્થિતિઓમાં યથાસંભવ નાંખે છે.. (૨૫) અંતર પડી ગયા પછીના સમયથી યુગપ૭ અધિકારો પ્રવર્તે છે૧) મોહનીયનો આનુપૂર્વી સંક્રમ (૨) સંજવલોભનો અસંકમ (૩) ૭ કર્મોમાં બધાયા બાદ ૬ આવલિક પછી ઉદીરણા થાય. (એટલે કે ઉદીરણા માટે ભાવલિકા ૧ના બદલે ૯ છોડવાની) (૪) મોહનીયનો ૧ઠાણીયો બધ અને ઉદય. (૫) નપું. વેદ ઉપશમના પ્રારંભ. (૬) મોહનીયનો સંખ્યાતવર્ષ બહે, એટલી ઉદીરણા. (૭) મોહનીયનો નવો નવો બધ સંખ્યાતગુણહીન અને શેષકર્મોમાં અસં ગુણહીન. | વિચ્છેદ થયા પછી પુ.વેદનો ઉદય થતો નથી, તેથી એ ૧૦૭ળ મા સમયથી જ અવેદી બની જાય છે, તેમજ આ જીવોને પુ.વેદનો બંધવિચ્છેદ પાણ ૧૦૭૦૦ મા સમયે ચરમબદ્ધ થવા સાથે) થઈ જાય છે, કારણ કે અવેદીને વેનો અંધ હોતો નથી. જ્યારે પુરુષવેદોદયાપ્ત જીવને ૧૦ના સમય સુધી ૫.વેદનો ઉદય હોવાથી યુવેદનો ચરમબંધ ૧૯૩૦ મા સમયે થાય છે. ૧૦૩૦ મા સમયે જે વિશુદ્ધિ હોય એના કરતાં ૧૦૦ મા સમયે અનંતગણ વિશુતિ હોવાથી આ ચરમiધ વધુ ઓછો હોય છે. તેથી પ.વેદનો ગરમબંધ શેષદાઢ જીવ કરતાં પુ. વેદોદયાઢ જીવને ઓછું હોય છે એ જાણવું નપું. વેબા ઉદયવિચ્છેદ બાદ વી.કેપુ. વેરનો ઉદય થતો નથી, પણ કયાયની બાબતમાં એવું નથી. સંજય.જેનો ઉદયવિચ્છેદ થયે જીવ અકાયી બની જતો નથી. સાધનો ૧૦૩૫ મા સમયે ચરમ ઉદય છે તો, ૧૦૩૭ મા સમયે બીજી સ્થિતિમાંથી ૧૦૩૭ થી ૧૦૦ સુધીના નિકોમાં ગુણણિકમે સંમાનની પ્રથમ સ્થિતિ કરી એનો ઉદય થાય છે જે ૧૦૪૦૫ સમય સુધી ટકે છે. પછી એ રીતે ઉત્તરોત્તર સંમાયા-લોભની પ્રથમસ્થિતિ થઇ એ કયાયોના પણ ઉદય થાય છે. આમ લેધાક જીવને ક્રમશઃ ચારેયનો ઉદય થાય છે. પણ માનારૂઢને તો પહેલે થી જ સંગમાનની ૧૦૪૦૯ સુધી પ્રથમસ્થિતિ હોવાથી ૧૦૦૫ સુધી એનો ઉદય રહે છે અને પછી કમશ: માયા-લોભનો ઉદય થાય છે. એટલે એને લેધનો ઉદય તો થતો જ નથી. એમ માયાફ્ટને માત્ર માયા-લોભનો ઉદય થાય છે જ્યારે લોભાસ્કને માત્ર સંલોભનો ઉદય જ રહે છે. પણ આ બધા જીવોને સંવેધાદિનો ઉપશમ તો તે તે ૧૦૮૨ વગેરે ચોક્કસ સમયે જ થાય છે, નપુ.વેની જેમ ભિન્ન ભિન્ન સમયે નહીં. Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કચરા (૨૬) નપુંવેદ ઉપશમન પ્રક્રિયાકોઇપણ પ્રકૃતિને વિશેષ પ્રકારે ઉપશમાવવાનો પ્રારંભ થાય ત્યારથી, ઉત્તરોત્તર અસં. ગુણ-અસં. ગુણ ઉપશમાવે છે. તેમાં દલિકોની અપેક્ષાએ ઉદીરણા વગેરે નીચે મુજબ હોય છે. ઉદીરણા - અલ્પ - a ઉપશમે અન્યમાં સંક્રમ - a આ પ્રમાણે ઉપશમનાના ચિરમસમય સુધી જાણવું. ચરમસમયે, સંકગમાણ કરતાં ઉપશમ્યમાન દલિક અસંગુણ હોય છે. (૨) સંખ્યાતા હજારો સ્થિતિસ્થાત થાય ત્યાં સુધીમાં નપુ. વેદ ઉપશાન થઈ જાય છે, એટલે કે જેમ પાણી છાંટીને રોલર ફેરવીને દબાવી દીધેલી ધૂળ ઉડી Sઠ-દો ૧ - નવું. બી. કોમ. માયાણ. ૯પનો અંત જા જા ર૦ ૭ નજર ૧૨૫૦ ૫ ૫. ૧૭૮૨ રન જ ૫ Voo અનુભવતી નું અતર... *-નળીનું આંતર. ૫૦. ન પંચકર પ્રથમ સ્થિતિ... ૧૦૭૭૪ 1. મિનું અંતર | | | | | | | દ્વિતીય સ્થિતિ.. ન ખાનનું અંતર કાજ 18. માયાનું અંતર ame, –ા . લોભનું અંતર. કન્યા : અંતર ઉપરથી સમ- નીચેથી વિષમ Page #71 -------------------------------------------------------------------------- ________________ કર્મપતિ-પદાર્થી ભાગશકતી નથી અને હેરાન કરતી નથી એમ કર્મરજકણો હવે ઉદયમાં આવીને હેરાન કરી શકતી નથી. ' (૨૮) સ્ત્રીવેદોપશમના- નપું, વેદ ઉપશમી ગયા પછીના સમયથી બીવેદની ઉપશમના નપુંવેદની જેમ હજારો સ્થિતિશતના કાળમાં કરે છે. (૨૯) આ સ્ત્રીવેદોપશમનાવાનો સખ્યાતમો ભાગ પસાર થયો હોય છે ત્યારથી શાના. ૩ નો સંખ્યાતવર્ષનો શિતિબંધ થાય છે તેમજ નવો નવો બંધ સંખ્યાતગુણહીન થાય છે. વળી કેવલબ્લિક સિવાયની ૧૨ દેસાતીનો ૧ ઠાણીયો રસબંધ થાય છે. એ વખતે સ્થિતિબંધનું અલ્પબદુત્વ મોહનીય - અલ્પ શાના ૩ - s નામ-ગોત્ર - 2 વેદનીય - ૪ (૩૦) હજાશે સ્થિતિશાતે બીવેદ સર્વથા ઉપશાંત થયા પછીના સમયથી હાસ્યષટ્રક અને પુ.વેદ આ ૭ને ઉપશમાવવાનું ચાલુ કરે છે. (૩૧) એની ઉપશમનાવાનો સંખ્યાતમો ભાગ ગયે. નામ-ગોત્રનો સખ્યાતવર્ષનો બધ કરે છે. ઉત્તરોત્તર સંખ્યાતગુણહીન કરે છે અને વેદનીયનો અસંવર્ષનો બંધ હોય છે. એ પછીના જ બંધ વેદનીયનો પણ સંખ્યાતવર્ષનો બધ હોય છે, એટલે કે સર્વકર્મોની સંખ્યાના વર્ષોનો બંધ હોય છે. ઉત્તરોતર બંધ સંખ્યાતગુણહીન થાય છે. (૩૨) ૫. વેદની પ્રથમ સ્થિતિની ૨ આવલિક રોષે આગાલવિચ્છેદ થાય છે. ત્યારપછીથી હાસ્યષક પુ.વેદમાં સંમિતું નથી. કિન્તુ સંજયકોમાં સંમે છે. પ્રથમ સ્થિતિની ૧આવલિકાશે ઉદીરણાવિચ્છેદ થાય છે. (૩૩) હજારો સ્થિતિશત બાદ હાસ્યક સંપૂર્ણ ઉપશાંત બને છે. અને પુવેદમાં ઉદયસ્થિતિ સમયજૂન ૨ આવલિકા ભદલિક અનુપશાંત હોય છે. શેષ સઘળું ઉપશાંત હોય છે. આ વખતે, પુવેદ બંધ - ૧૬ વર્ષ સંજીવ કપાય બંધ - ૩ર વર્ષ શષ કર્મો - સંખ્યાતા હજાર વર્ષો Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કણ વિષહીન (૩૪) સમયગૂન ૨ આવલિકા બલ લતાઓને પણ તેટલા બીજા કાળમાં અવેદક જીવ પ્રતિસમય અસં ગુણ - અસંહગુણ ક્રમે ઉપશમાવે છે. તેમજ પરપ્રકૃતિમાં યથાપ્રવૃતસંક્રમ વડે સંકમાવે છે. (૩૫) અવેદીને પ્રથમ સમયે પુવેદનો સંકમ ઘણો બીજા સમયે વિશેષહીન ત્રીજા સમયે થાવત્ ચરમસમયે વિશેષહીન (૩૬) પ્રથમસમય અદકને સંજવબંધ..અંતર્મ ન્યૂન ૩ર વર્ષ શેષ કર્મોનો - સંખ્યાતા હજાર વર્ષો (૩૭) અદકના પ્રથમસમયથી ૩ ફોધને ઉપશમાવવાનો પ્રારંભ કરે. આ વખતે ઉત્તરોત્તર સ્થિતિબંધ સંજવ માં સંખ્યાતભાગહીન, શેષમાં સંખ્યાતગુણહીન જાણવા. (૩૮) જ્યારે સંજીવ.કોધની પ્રથમ સ્થિતિ સમયજૂન ૩ આવલિકા શેષ હોય છે ત્યારથી બે કોય સંજવ.કોધમાં સંકમતા નથી પણ સંજવ. માનાદિમાં સંક્રમે છે. જ્યારે પ્રથમ સ્થિતિ ૨ આવલિકા શેષ રહે છે. (ઉદયા + પ્રતિઆવલિકા. ઉદયાવલિકાની પછીની આવલિકા પ્રતિઆવલિકા કહેવાય છે.) ત્યારે આગાલવિચ્છેદ થાય છે. અને જ્યારે પ્રતિઆવલિકાનો ૧ સમય બાકી હોય છે (એટલે કે પ્રથમ સ્થિતિ = ઉદયા + ૧ સમય = સમયાધિક આવલિકા શેષ હોય છે, ત્યારે ચરમ ૧ સમયની જ સ્થિતિ ઉદીરણા થાય છે, પછી ઉદીરણાવિચ્છેદ થાય છે. આ ચરમ ઉદીરણા વખતે.... સંજવબંધ... ૪ મહિના શેષકર્મોનો.. સંખ્યાતા હજાર વર્ષો (૩૯) પછીના સમયે. એટલે કે પ્રતિઆવલિકા વિચ્છેદ થાય ત્યારે, સંવધનો બધોદયવિચ્છેદ, બે કોલ સર્વથા ઉપશાંત.સંવધની પ્રથમ સ્થિતિની ૧ આવલિકા + બીજી સ્થિતિમાં સમયપૂન બે આવલિકા બહ કલિક અનુપશાંત હોય છે. શેષ સથળે ઉપશાંત.... આ અનુપાતને સમયચૂન કવાયખાતચણિના મતે.... પ્રથમસ્થિતિની સમયગૂન આવલિકા+બીજી સ્થિતિમાં બે સમયપૂન બે આવલિકામાં બળ દલિક અનુપક્ષાંત હોય છે. આ પ્રમાણે અન્યત્ર પણ જાણવું Page #73 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ ૨ આવલિકા જેટલા કાળમાં અસં ગુણ અસં ગુણ કમે ઉપશમાવે છે તેમજ યથાપ્રવૃત્તસકમ વડે સંજવલમાનાદિમાં સંક્રમાવે છે. પ્રથમ સ્થિતિની ૧ આવલિકાને તિબુકસંક્રમ વડે ખપાવે છે. - સંજોધના બંધોદયવિચ્છેદકાળે જ સંજવમાનની બીજી સ્થિતિમાંથી દલિકો લઇ આવોદયાળ કરતાં ૧આવલિકા વધુ પ્રથમ સ્થિતિ બનાવે છે. એમાં ઉદયનિષેકમાં દલિકો અલ્પ પછીના નિકમાં દલિકો a પછીના નિષેકમાં દલિકો a... એમ પ્રથમ સ્થિતિના ચરમનિષેક સુધી જાણવું. (૧) વળી ત્યારથી જ ત્રણે ય માનને ઉપશમાવવાના ચાલુ કરે છે. એ વખતે સંજવબંધ- અંતર્યું ન્યૂન ૪ માસ X શેષ કર્મોનો - સખ્યાતા હજાર વર્ષો પ્રથમ સ્થિતિ સમયજૂન ૩ આવલિકા શેષ હોય ત્યારથી બે માન સંજવામાનમાં સંડમતા નથી, માયાદિમાં સંક્રમે છે. ઈત્યાદિ સંવ.કોધની જેમ જાણવું (૪૨) સંવમાન બંધોદયવિચ્છેદે... સજુવાનો બંધ ૨ માસ શેષ સંખ્યાના વર્ષો (૪૩) સંવ. માયાની પ્રથમ સ્થિતિ કરે છે ઈત્યાદિ પૂર્વવત્ સંવમાયાના બધોદયવિદે, સર્વ માયા-લોભનો બંધ... ૧ માસ સંખ્યાતા વર્ષ (જ) પછીના સમયે સંજવલોભના ઉદયકાળના ૨૩ ભાગ જેટલી (બાદર લોભના ઉદયકાળ કરતાંઆવલિકા અયિક) સંજય૦ લોભની પ્રથમ સ્થિતિ કરે છે. એટલે કે આપણી અસલ્પનામાં ૧૦૪૫૯ મા નિષેક સુધીની પ્રથમસ્થિતિ કરે.) એમાં પ્રથમ ભાગ અશ્વકર્ણકરણઅા હોય છે. બીજો ભાગ કિરણ અળા હોય છે. A વૃત્તિકારોએ અહીં પણ ૪માસ બંધ કરી છે. શષ.. Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ (૪૫) અશ્વકર્ણકરણા-જેમ અશ્વકર્ણ મૂળમાં વિસ્તૃત હોય છે અને પછી પછી ઘટતો જાય છે, તેમ આમાં રચાતા અપૂર્વસ્પર્ધકોના અનુભાગની જે સ્થાપના કરવામાં આવે તો એવો આકાર બને છે, માટે આને અશ્વકર્ણકરણકાળ કહે છે. આના પ્રારંભકાળે બધ સંજય - અંતર્મુ. ન્યૂન ૧ મહિનો શષ કર્મો- સંખ્યાતા વર્ષ... (૪૬) ૩ લોભની ઉપશમના પણ સાથે જ ચાલુ થઇ જાય છે. સાથે સાથે સંજવલોભના પૂર્વ સ્પર્ધકોમાંથી સમયે સમયે અપૂર્વ સ્પર્ધકો બનાવે છે. જે સ્પર્ધકો બધ દ્વારા ચારેય બાધી શકાતા નથી એટલા હીન રસવાળા આ નવા સ્પર્ધકોને વિશુક્નિા બળે કરે છે, માટે એ અપૂર્વસ્પર્ધક કહેવાય છે. હજારો સ્થિતિઘાતે આ અશ્વકર્ણકરણકાળ પૂર્ણ થાય છે. (૪) ક્રિીકરણાદ્ધ- પ્રથમસમયે સંજવધિ - દિવસપુત્વ શષ કર્મો - વર્ષસહસાથત્ત્વ આ સ્થાન પૂર્વે બધો અનુભાગ સ્પર્મક (પૂર્વ કે અપૂર્વ) રૂપે હતો. હવે એમાંથી કિઓિ કરે છે. અનુભાગબંધોક્ત રૂપથી વિપરીતસવરૂપવાળો અનુભાગ બનાવવો તે કિનીકરણ કહેવાય છે. તાત્પર્ય- જઘન્ય કે અજઘન્ય જે કાઇ અનુભાગ બધાય છે તે બધો બંધનકરણમાં કહેલ સ્પર્ધક સ્વરૂપે જ બધાય છે. હવે એમાથી કિઓિ કરે છે. સ્પર્ધકમાં એકોત્તરદ્ધિવાળી અનંતી વર્ગણાઓ હોય છે. આ વણાઓમાં રહેલા રસને એવો અપવર્તિત કરે છે કે જેથી નવા રસમાં એકોત્તરદ્ધિવાળી વર્ગણા જવું તો રહેતું નથી કે જેથી સ્પક બની શકે) પણ એક એક વર્ગણાઓ અનંતગુણ-અનંતગુણ રસવાળી હોય છે અને તેમ છતાં આ બધી વર્ગણાઓમાંની ઉત્કૃષ્ટનો રસ પણ જશે. અપૂર્વ સ્પર્ધકના જથ૦ રસ કરતાં પણ અનંતમા ભાગે હોય છે. આ સ્વતંત્ર છૂટીછવાયેલી વર્ગણાઓને કિષિ કહે છે. (૪૮) એક સ્પર્ધકમાં જેટલી વર્ગણાઓ હોય તેના અનંતમા ભાગ પ્રમાણ કિઓિ પ્રથમસમયે કરે છે, અને પછી ઉત્તરોત્તર સમયે અસં.ગુણહીન અસંખ્ય ગુણહીન કિઓિ કરે છે, થાવ ચરમસમય સુધી. Page #75 -------------------------------------------------------------------------- ________________ કતિ-પદા ભાગ-૨ (૪૯) અશ્વકર્ણકરણાલમાં કરેલ જથબસસ્પીકમાં જે જ રસ હોય તેના કરતાં પણ અનંતમા ભાગના રસવાળી આ કિઓિ હોય છે. પ્રથમસમયે શ્ચિીત દલિક - અલ્પ બીજા સમયે કીક્ત દલિક - a ત્રીજા સમયે ધિત દલિક - a થાવત્ ચરમસમયે કિકીત લિક - a (૫૦) પ્રથમસમયાકિઓિમાં કિત રસ દલિક A ચિરમ જાહ રિચરમ જા. થાવત્ ઉ૧૦ સર્વબહુ વિશેષહીન વિશેષહીન વિશેષહીન આ જ પ્રમાણે દ્વિતીયાદિ સમયકુત કિઓિ અને જાણવું (૫૧) પ્રથમ સમયક્ત જ0 કિીમાં દલિક અલ્પ દ્વિતીય સમયક્ત જથ૦ કિીમાં દલિક a તૃતીય સમયક્ત જણ કિમિાં લિક . એમ ચરમસમય સુધી. (૫૨) પ્રથમસમયકત ઉત્ક. ક્રિી માં રસ સર્વબહુ પ્રથમસમયકત જથ૦ કિ0 માં રસ અનમો ભાગ દ્વિતીયસમયકત ઉત્ક. કિી માં રસ અનંતમો ભાગ દ્વિતીયસમયકત જા કિક માં રસ અનંતમો ભાગ એમ થાવત્ ચરમસમયક્ત ઉત્ક કિી માં રસ અનમો ભાગ ચરમસમયકૃતજથ૦ કિ માં રસ અનંતમો ભાગ (૫૩) ક્રિીકરણ અલાના સંખ્યાતા બહુભાગ વી. સ્થિતિબંધ- સંજવલોભ - અંતર્મુ. નાના૩ - દિવસપથર્વ નામ-ગોત્ર-વેદનીય - સંખ્યાતા હજાર વર્ષો આ પ્રમાણે ક્રિીકરણઆતના દ્વિચરમ સુધી... Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ (૫) ચમબંધ- સંજવલોભ - અંતર્મુ. ૩ થાતી - દેશોન અહોરાત્ર નામ-ગોત્ર-વનીય - દેશોન ૨ વર્ષ (૫૫) સંજવલોભ માટેની કરેલી પ્રથમ સ્થિતિની સમયજૂન ૩ આવલિકા શેષ ૨ લોભસંજવલોભમાં સંકમતા નથી, કિન્તુ અવસ્થાને જ ઉપશાંત થાય છે. આવલિકા શેરે (ઉદયા પ્રતિઆવલિકા શે) આગાલવિચ્છેદ... પડિઆવલિનો સમય શેષે જ સમયની સ્થિતિઉદીરણા. (૫૬) પછીના સમયે એટલે કે ૧ ઉદયાવલિકા શેરે, સંજવલોભ બંધવિચ્છેદ, બાળલોભ ઉદયવિચ્છેદ તથા ૯ મા ગુણઠાણાનો અંત થાય છે. સં.લોભનું, સમયજૂન ૨ આવલિકાબ દલિક, પ્રથમસ્થિતિની ૧ ઉદયાવલિકા + કિકતદલિક આટલું અનુપશાંત હોય છે, શેષ સઘળું ઉપશાંત થઇ ગયું હોય છે. (૫૭) લોભદક અળાનો જે ત્રીજો ભાગ બાકી હતો. તે સૂમસરાગ સૂમસપરાય ગુણઠાણારૂપ હોય છે. કિતિદલિકોમાંથી એ અલ જેટલી પ્રથમ સ્થિતિ કરે છે. એને ભોગવતાં ભોગવતાં બાદરલોભની શેષ ૧ આલિકાને નિબુકસંકમથી ભોગવે છે તેમજ સમયજૂન ૨ આવલિકાબન દલિકને તેટલા જ કાળમાં ઉપશમાવે છે. તેમજ બીજી સ્થિતિમાં રહેલ કિરીત દલિકને ઉપશમાવવા પણ શરુ કરે છે. આ કાળને કિવેિદનઅળા કહે છે. (૫૮) આના પ્રથમસમયે (અ) અપ્રથમ-અચરમસમયક્ત દરેક કિઓિમાંથી તેમજ (બ) પ્રથમ સમયકત તિઓમાથી ઉ ૨સ તરફની અને ચરમ સમયકત કિતિઓમાંથી જ રસ તરફની અસંમાભાગની કિઓિને છોડીને શકિઓિમાંથી, કેટલુંક દલિક ઉદયમાં આવે છે. પ્રથમ સમયે અસંમાભાગની કિઓિને વૈદે છે (કયાયખાતચર્ણિમાં અસંબહુભાગનું વેમ કહ્યું છે.) (૫૯) બીજા સમયે, પ્રથમ સમયે ઉઠયપ્રાપ્તનો ઉપરનો (ઉ તરફનો) અસંમો ભાગ ઉદયમાંથી છૂટી જાય છે, અને જઘo તરફ એક નવો અસંમો ભાગ ઉદયમાં ઉમેરાય છે. આ રીતે ૧૦માના ચરમસમય સુધી અસંમા ભાગની ઘટ-વધ જાણવી. આ કાળ દરમ્યાન અનુપશાંત દલિકોને ઉત્તરોત્તર સમયે અસગુણ – અસંગાણ ઉપશમાવે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ કર્ષપ્રતિપદાર્થો ભાગ– (૬૦) ચરમસમયે સ્થિતિબંધ - વાના.૩- અંતર્મુ. નામગોત્ર- ૧૬ મહૂર્ત વેદનીય - ૨૪ મુહૂર્ત... (૧૧) પછીના સમયે સઘળું દલિક ઉપશાન હોય છે. એ ૧૧ મા ગુણઠાણાના કાળને ઉપશાંતઅહા કહે છે. એ અંતમુહૂર્તકાલીન હોય છે તેના સંખ્યામાભાગ જેટલા નિકોમાં ગુણશ્રેણિ રચના પ્રતિસમય કરે છે. આખા ૧૧મા ગુણઠાણાના કાળ દરમ્યાન આ ગુણશ્રેણિરચના કળ અને દલિકની અપેક્ષાએ તુલ્ય જ રહે છે, કારણ કે અવસ્થિત પરિણામ હોય છે. (૨) ઉપશાતમોહની પ્રવૃતિઓને સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા, નિતિ, નિકાચના કરણ લાગતા નથી. માત્ર દર્શનમોહમાં સંક્રમ અને અપવર્તના હોય છે. ઉખાણા શોણિાતિપાતી ભવાયે. આયુષ્ય પૂર્ણ થવાથી.. ઉપશમઅલાયે... જેમ પાણીથી ધૂળને દબાવેલી હોય તે અમુક કળ બાદ પાછી ઊડવા માંડે છે એ રીતે ઉક્ત ૩ કરણાદિ રૂપ શુદ્ધ અધ્યવસાયોથી ઉપશાંત થયેલ કર્મજ અમુક કાળ સુધી જ દબાયેલી રહી શકે છે. આ કાળને ઉપશમાળા કહે છે. એ કાળ પૂર્ણ થયે, બાઈને રહેલી સંજવલોભાદિની કર્મજ પાછી ઉદયાદિ પામવા માંડે છે. એટલે જીવ ગુણઠણામાં નીચે ઉતરે છે. આ ઉપશમ અન્નક્ષયે થયેલ પ્રતિપાત કહેવાય છે. ભવક્ષયે પડનાર સીધો જ થા ગુણઠાણે પહોંચી જાય છે કેમ કે દેવલોકમાં જાય છે. એને એક જ સમયમાં બધા કરણ ચાલુ થઇ જાય છેજે કર્મો ઉદયમાં આવે તે ઉદયસમય સુધી પડે છે. શેષ કર્મો ઉદયાલિકાની બહાર ગોઠવાય. છે. આ દલિકો ગોપુચ્છાકારે (ઉત્તરોત્તર નિષેકમાં વિશેષહીન-વિશેષહીન કમે) ગોઠવાય છે. ઉપશમઅાથે પડનાર જે વિધિએ ચડયો હતો તે જ વિધિએ પશ્ચાનુપૂર્વી કમે છા ગુણઠાણા સુધી અવશ્ય પડે છે. એમાં બીજસ્થિતિમાંથી લોભાદિ ઉદયપ્રાપ્ત કર્મોના દલિકોને લઇ પ્રથમ સ્થિતિ બનાવે છે. ઉદયાવલિકામાં Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ ગોપુચ્છાકારે ગોઠવે છે, એની બહાર ગુણશ્રેણિ શીર્ષ સુધી ગુણશ્રેણિક અને પછી ગોપુચ્છાકારે ગોઠવે છે. અનુદયવાળી પ્રકૃતિઓની ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિથી પ્રથમ સ્થિતિ ગુણશ્રેણિશીર્ષ સુધી બનાવે છે, પછી વિશેષ-વિશેષહીન ક ગોપુચ્છાકારે. ચડતી વખતે જે જે સ્થળથી જે કાઇ બંધ-ઉદય-કરણ વગેરે બંધ પડેલા તે તે સ્થળથી, પડતી વખતે તે તે દેશોપશમના , નિદ્ધતિ, નિકાચના, બંધન, ઉદીરણા, ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ એ આઠેય કાણો તેમજ ઉદય વગેરે શરુ થાય છે. માત્ર “આનુપૂર્વી સંક્રમ જ થાય એવું હોતું નથી. તેમજ ૬ આવલિકા બાદ ઉદીરણા થાય એવું પણ હોતું નથી. બધાવલિકા બાદ થઇ શકે છે. કોઇપણ કષાયોદયારૂઢ જીવ પડતી વખતે જ્યારે ૧૦ મે આવે છે ત્યારે સૂમલોભનો ઉદય થાય છે. ૯ મે ગુણઠાણે કમશ: લોભ, માયા, માન, કોધનો ઉદય કાંધારૂઢ જીવને થાય છે. એમાં લોભ વગેરેનો ઉદય થાય ત્યારે સવ-૨૧ ઉદયકાળ કરતા કંઇક અયિક આયામવાળી ગણશ્રેણિ ૩ લોભ વગેરેની થાય છે. અને જ્ઞાનાવરણીયાદિ શેષકર્મોની ગુણશ્રેણિ અનિવૃત્તિ અને અપૂર્વકરણ કરતાં વિશેષાધિક થાય છે. એનું શીર્ષ સ્થિર હોય છે. જે કષાયોદયથી આરૂઢ થયો હોય તે કવાયોદય થાય ત્યારથી તે કયાયની ગુણશ્રેણિ પણ શેષકર્મોની ગુણશ્રેણિ જેટલી થાય છે. શ્રેણિથી પડેલો જીવ કમશ: છા ગુણઠણે આવે છે. પછી છેસાતમે ગુણઠાણે હજારો વાર પરાવર્તિત થઇ કોઇ જીવ ૫, ૪, ૨ કે ૧લે ગુણકપણે પણ જાય છે. ઉપશમાતમાં કાળ કરેલો જીવ અવશ્ય દેવ બને છે, કેમકે શેષ ૩ આયુ બાંધ્યા હોય તો ઉપશમણિ માંડી શકાતી નથી, માટે સાવાદનસુધી પડેલો જીવ પણ દેવલોકમાં જાય છે. શ્રેણિના પુરુષવેદનો બવિચ્છેદ વગેરે સ્વરૂપ તે તે સ્થાને, કાપકને જે સ્થિતિમાં હોય છે (૮ વર્ષ) તેના કરતાં, ઉપશમશ્રેણિમાં ચડનારને દ્વિગુણ (૧૬ વર્ષ) સ્થિતિમાં હોય છે, અને ઉપશમશ્રેણિથી પડનારને એના કરતાં પણ દ્વિગુણ (૩ર વર્ષ) સ્થિતિબંધ હોય છે. આ જ કમે અનુભાગ બધે અશુભમાં અનંતગણઅનંતગણ અને શુભમાં અનંતમો ભાગ અનંતમો ભાગ જાણવો. Page #79 -------------------------------------------------------------------------- ________________ કર્મપતિ-પદાર્થો ભાગ એક ભવમાં ઉપશમોણિ વધુમાં વધુ ૨ વાર માંડી શકાય છે, અને આખા ભવચકમાં જ વાર માંડી શકાય છે. પિકણિ તો જ વાર માંડવાની હોય છે. ૧ ભવમાં ૧ઉપશમોણિ અને અપકણિ પણ માંડી શકાય છે. સિદ્ધાન્તાભિપ્રાય મુજબ ૧ભવમાં કોઇપણ એક જ શોણિ માંડી શકાય છે.) ઉપશમણિની આ પ્રરૂપણા પુરુષવેદોદયારૂઢ જીવ માટે કરી.. સ્ત્રીવેદોદયાઢ જીવ નીવેદની પ્રથમ સ્થિતિ અંતર્મ કરે. એના ચરમસમયે ત્રીવેદની ૧ ઉદયસ્થિતિ સિવાયનું સઘળું દલિક ઉપશાંત હોય. ત્યારબાદ અદક બનીને પુરુષવેદ + ૬ હાસ્યાદિને એક સાથે તુલ્યકાળમાં ઉપશમાવે છે. શેષ પ્રક્રિયા પુરુષવેદવત નપુંસકઠોદયાઢ જીવ નપું. વેદની પ્રથમ સ્થિતિ અંતર્મુ (નીવેદોદયારૂઢ જીવ લીવેદની કરે એટલી) કરે. આંતરકરણક્રિયા પૂર્ણ થયા બાદ તૂર્ત નપુ. વિને ઉપશમાવવાનું શરુ કરે. અન્યદાઢ જીવ જ્યાં તેને સંપૂર્ણ ઉપશમાવી દે છે ત્યાં પણ આ જીવ અને સંપૂર્ણ ઉપશાંત કરી શક્યો હોતો નથી. એટલે ત્યાં આવ્યા પછી પણ આની ઉપશમના તો ચાલુ જ હોય છે અને ત્રીવેદને પણ ઉપશમાવવાનું ચાલુ કરી દે છે. વેદોદયના ચરમસમયે ત્રીવેદ સંપૂર્ણ ઉપશાંત હોય છે, અને નપુંવેદનો ૧ ઉદયસમય સિવાય શેષ સઘળું દલિક ઉપશાંત થઈ ગયું હોય છે. એ પછી અવેદકજીવ ૭નોકવાયોને ઉપશમાવવા ચાલુ કરે છે. શેષ પુરુષવેદવ... ઉપાશાથીૌશિ તિાણીતી આ કર્મપ્રતિચૂર્ણિને આશ્રીને ઉપશામકોણિનો પ્રતિપાત વિધિ વગેરે સંક્ષેપમાં કહા. કવાયકાતચૂર્ણિમાં કંઈક વિસ્તારથી આપેલ એ પ્રતિપાતવિધિ આવો છે. સામાન્યથી તે તે પ્રત્યેક પ્રક્રિયાનો ઉપશામકને જેટલો કાળ હોય છે તેના કરતાં પ્રતિપાતમાં કંઈક ન્યૂન હોય છે. (૧) સૂ સંપાયના પ્રથમ સમયે ત્રણ લોભની અપવર્તન કરી ગુણશોણિ રચે છે. એમાં સંજવલોભની ગુણશ્રેણિ ઉદયસમયથી કરે છે જ્યારે શેષ બે લોભની ગુણશ્રેણિ ઉદયાવલિકાબહાર કરે છે. કિલિોભવેદનાળ જેટલો હોય તેના કરતાં કંઈક અધિક આયામવાળી એ ગુણશ્રેણિ હોય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ (૨) આયુષ્ય સિવાયના શેષ કર્મોની ગુણશ્રેણિનો આયામ અનિવનિકરણ અને અપૂર્વ કરણઅદા કરતાં પણ કંઈક અધિક કરે છે. એનું શીર્ષ સ્થિર હોય છે. એટલે ઉત્તરોત્તર સમયે નીચ-નીચેથી એક-એક નિષેક ક્ષીણ થતાં શેષ-શેષ માં ગુણશ્રેણિ નિપ થાય છે. અર્થાત્ જેમ-જેમ સમય પસાર થાય છે તેમ-તેમ એનો આયામ એક-એક સમય હતો જાય છે. ૩) પણ ત્રિવિધ લોભની ગુણશ્રેણિનો આયામ તો એટલો જ રહે છે. તેથી ઉત્તરોત્તર સમયે શીર્ષ ઉપર ઉપર જાય છે. (૪) ચડતી વખતે ત્રિવિધ લોભમાં જ સર્વઉપશાંતતા પરિણામ પેદા કરેલો તે, પડતી વખતે સૂ સંપાયના પ્રથમ સમયે એક જ સમયમાં નાબુદ થઈ જાય છે. અને ત્રિવિધલોભ અનુપાત થઈ જાય છે. (૫) એ વખતે સ્થિતિબંધ – શાના- અંતર્મ નામ-ગોત્ર- ૩૨ મુહૂર્ત વેદનીય - ૪૮ મુહૂર્ત (૬) પછીના સમયે (૧૦ માના બીજા સમયે) દલિકોની અપેક્ષાએ ગુણોણિ અસ ગુણહીન હોય છે. (એટલે કે પ્રથમસમયે જેટલું દલિક ગણશોણિ રચનાથી ગોઠવાયેલું હોય તેના અસમા ભાગનું જ દલિક બીજા સમયે ગોઠવાય છે. એમ ઉત્તરોત્તર જાણવું) એ સમયે સ્થિતિબંધ પૂર્વસમય જેટલો જ હોય છે, રસબંધ અશુભમાં અનંતગણ અને શુભમાં અનંતમો ભાગ હોય છે. (૭) સંજય લોભના ઉદયકાળના ત્રીજાભાગમાં સૂમલોભનો ઉદય હોય છે. એમાં અસંબહુભાગ કિઓિ ઉદય પામે છે. એમાં પણ ૧૦ માના પ્રથમ સમયે ઉદય પામેલી કિઓિ અલ્પ હોય છે. ઉત્તરોત્તર સમયે વિશેષાધિક હોય છે. સૂમ કિવેિદનઅળા પૂર્ણ થાય એટલે ૧૦ મું ગુણઠાણું પૂર્ણ થાય છે. બાદરલોભનો ઉદય થાય છે. નવમા ગુણઠાણાના આ પ્રથમ સમયથી જ મોહનીયકર્મનો અનાનુપૂર્વી સંક્રમ શરુ થાય છે. બે લોભનો સંજવલોભમાં સંકેમ થાય છે. ૯) ઉદયાવલિકાની બહાર રહેલ સર્વ કિઓિ નાશ પામે છે. ઉદયાવલિકામાં રહેલી કિઓિ નિબુક સંકમથી ભોગવાઈ જાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ કર્યપ્રકૃતિ-પદાર્થો ભાગ - Do (૧) સ્પર્ધસ્વરૂપ લોભનો ઉદય અને સંજવલોભનો બંધ શરુ થાય છે. (૧૧) આ વખતે સ્થિતિબંધ આ પ્રમાણે હોય છે સંજવલોભ - અંતર્મ શાના૦૩ - દેશોન બે અહોરાત્ર વેદનીય, નામ, ગોત્ર - દેશોન ૪ વર્ષ (૧૨) આ પ્રથમસ્થિતિબંધ પૂર્ણ થયા પછી જે બીજે સ્થિતિબંધ થાય છે તે આ પ્રમાણે હોય છે - સંજવલોભ - પૂર્વબંધ કરતાં v શાના ૩ - દિવસપથર્વ વેદનીય, નામ-ગોત્ર - સંખ્યાતા હજાર વર્ષ (૧૩) લોભવેદનાળાના બીજા ત્રિભાગનો સખ્યાતમો ભાગ વીતે ત્યારે, સ્થિતિબંધ - સંજવલોભ - મુહૂર્ત પથર્વ શાના ૩ - વર્ષસહસ્ત્ર પથ નામ-ગોત્ર, વેદનીય- સંખ્યાતા હજારવર્ષો (૧) આ રીતે હજારો સ્થિતિબંધ ગયા પછી લોભદક અકા પૂર્ણ થાય છે. (૧૫) પછીના સમયે અપ્રત્યા પ્રત્યા અને સંજય માયાને અપવતીને ગુણણિ રચના કરે છે. એમાં સંજય૦ માયાની ઉદયસમયથી અને શેષ બે માયા અને ૩ લોભની ઉદયાવલિકા બહાર દલિક રચના કરે છે. ત્રણલોભ અને ગણમાયા આ છ એ પ્રકૃતિઓનું ગુણોણિશીર્ષ એક હોય છે જે માયા વેદકાળ કરતાં કઈક અયિક હોય છે. માયા વેદનના સંપૂર્ણકાળ દરમ્યાન એટલા જ આયામ વાળી ગુણશ્રેણિ ઉત્તરોતર સમયે રચાયા કરે છે. એટલે કે ગુણોણિશીર્ષ એક-એક સમય ઉપર જતું જાય છે. શેષકર્મોનો ગુણણિનિપિ તો પૂર્વવત્ શીર્વને સ્થિરરાખી શેર-શેષ આયામમાં થાય છે. (૧૬) આ માયાદનકાળે ૩ લોભ અને ૨ માયા સંજમાયામાં સંકમે છે તેમજ ૩માયા અને બે લોભ સંજવલોભમાં સંક્રમે છે. (૧૭) માયાવદનના પ્રથમ સમયે સ્થિતિબંધ સંજમાયા-લોભ - ૨ મહિના શેષ શાના ૬ - સંખ્યાતા હજારવર્ષો Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કણ (૮) નવો નવો સ્થિતિબંધ મોહનીયમાં વિશેષાધિક હોય છે, શેલકમમાં સંખ્યાતગુણ હોય છે. (૧૯) આ રીતે હજારો સ્થિતિબંધ બાદ સવ૦માયાના વેદનનો ચરમસમય આવે છે. ત્યારે સ્થિતિબંધ - સં૦ - અંતર્મુ-ન્યૂન ૪ મહિના શેષ ૬ - સંખ્યાતા હજાર વર્ષો (૨૦) પછીના સમયે ત્રિવિધ માનને અપકર્ષે છે. સંજવમાનની ઉદયસમયથી અને શેષ બે માનની ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે છે. પ્રતિપતમાન આ જીવને માનોદયકાળ જેટલો હોય એના કરતાં કંઈક અધિક આ ગુણશ્રેણિ ક્યું છે. હવેથી ત્રિવિધ માયા અને ત્રિવિધ લોભની પણ એટલી જ ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહાર કરે છે. શાળા વગેરે ૬ કર્મોની . પડતા જીવે સૂસમસપરાયના પ્રથમ સમયે જે ગુણશ્રેણિ કરી હોય તેના શીર્ષને જ શીર્ષ તરીકે રાખી શેષ-શેષમાં નિપ કરવા દ્વારા ગુણશ્રેણિ કરે છે. (૨૧) નવે કરાયો સજવ માન, માયા, લોભમાં સામે છે. (રર) માનોદયપ્રથમસમયે સ્થિતિબંધ - સંજવ - ૪ મહિના શેષ ૬ - સંખ્યાતા હજાર વર્ષો (૨૩) હજારો સ્થિતિબંધ બાદ માનોદયનો ચરમસમય આવે ત્યારે સ્થિતિબંધ - સંજ. - અંતર્યું ન્યૂન ૮ મહિના શેષ ૬ - સંખ્યાતા હજાર વર્ષે (૨૪) પછીના સમયે ૩ ક્રોધને અપકર્ષે છે. સંજુવકોની ઉદય સમયથી અને શેષ બે ક્રોધની તેમજ અન્ય ૯ કયાયોની ઉદયાવલિકા બહાર ગણશેણિ કરે છે. બારેય કયાયોનો ગુણોણિ નિપ ઘાના, આદિ શેષકર્મોને તુલ્ય થાય છે. અને તેથી મારે કષાયોનો શેષકર્મોની જેમ શેષ-શેષમાં નિલેપ થાય છે. (પ્રથમ સમયે કરેલી ગુણણિનું શીર્ષ સ્થિર રહે અને પછીના સમયોમાં એ જ શીર્ષને શીર્ષ તરીકે રાખી નીચેથી ૧-૧ સમય કપાતો જતો હોવાથી શેષ-શેષ આયામમાં ગણણિ નિક્ષેપ થાય એને શેષ-શેષમાં નિક્ષેપ થયો કહેવાય છે.) Page #83 -------------------------------------------------------------------------- ________________ કર્મકતિ-પદાર્થો ભાગ (૨૫) પ્રથમસમયકો વેદકને ભારે ક્યાયોનો જ સંજવામાં સંક્રમ હોય છે. (૨૬) ત્યારે સ્થિતિબંધ- સંજવજ - ૮ મહીના શેષ ૬ - સંખ્યાતા હજારવર્ષો (૨૭) સંખ્યાતા હજારો સ્થિતિબંધ પછી મોહનીયના ચતુર્વિધબંધનો ચરમ સમય આવે છે. એ વખતે સ્થિતિબંધ- સંજય૦૪- અંતર્મ ન્યૂન ૨૪ વર્ષ શેષ૬ - સંખ્યાતા હજારવર્ષો (૨૮) પછીના સમયે પુ. વેદના બંધ- ઉદયનો પ્રારંભ થાય છે. (૨૯) એ જ સમયે સાતે નોકષાયોનો સર્વોપશમ પરિણામ નષ્ટ થઈ જાય છે. અને અપવર્તનાથી પુવેદની ઉદય સમયથી અને શેષ ૬ ની ઉદયાવલિકા બહાર ગુણછોણિ થાય છે. બાર કષાયો અને શાના વગેરે ૬ કર્મોની ગુણશ્રેણિ જેટલી જ આ ૭ ની પણ ગુણશ્રેણિ થાય છે. તેમજ શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (૩૦) સદીના પ્રથમ સમયે સ્થિતિબંધ- પુ.વેદ - ૩ર વર્ષ જ સંજવ - ૨૪ વર્ષ શેષ ૬ - સંખ્યાતા હજાર વર્ષો (૩૧) આ પ્રથમ સમયથી પુવેદ અનુપશાંત છે. ત્રીવેદ હજુ ઉપશાત છે. એ પણ અનુપશાંત થાય એ સમયથી પૂર્વના સમય સુધીના સવેદીપણાના કાળના સંખ્યાતા બહુભાગ પસાર થાય ત્યારે નામ, ગોત્ર અને વિદનીયકર્મનો અસંતું વર્ષ સ્થિતિબંધ થાય છે. (૩૨) ત્યારે અલ્પબદુત્વ- મોહનીય - અલ્પ શાના ૩ - s નામ-ગોત્ર - a વિદનીય - ૪ (૩૩) હજાશે સ્થિતિબંધ બાદ એક જ સમયમાં ત્રીવેદ અનુપશાત થઈ જાય છે. અને તેની ઉદયાવલિકા બહાર સેવકને તુલ્ય ગુણશોણિ થાય છે, શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (૩૪) વેદ જે સમયે અનુપશાત થયો તે સમયથી, નપુંસકવેદ અનુપશાંત થવાના સમય સુધીના વચલા કાળના સંખ્યાત બહુભાગ પસાર થાય ત્યારે Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ શાના ૩નો અસંવર્ષ સ્થિતિબંધ થાય છે. એ વખતે સ્થિતિબંધનું અલ્પબદુત્વ મોહનીય - અલ્પ શાના ૩ - a નામ-ગોત્ર - 2 વેદનીય - v (૩૫) જે સમયથી શાના ૩નો અસંવર્ષ સ્થિતિબંધ થાય છે એ જ સમયથી કેવલક્રિક વિનાની શાના ૧ર નો દેશઘાતી) બે કપ રસ બંધાવો શરુ થાય (૩૬) સંખ્યાતા હજારો સ્થિતિબંધ પછી નપું વેદ અનુપશાંત થાય છે. ઉદયાવલિકાની બહાર સેવકને તુલ્ય ગુણશ્રેણિ થાય છે. (૩૭) નપુંવેદ અનુપશાંત થવાના સમયથી માંડીને અંતરકરણકિયાનો કાળ ન આવે ત્યાં સુધીના કાળના સંખ્યાતા બહુભાગ ગયે મોહનીયનો પણ અસંવર્ષ નો બંધ થાય છે. ત્યારથી જ મોહનીયના ૨ ઠા. રસના બંધ-ઉદય પ્રવર્તે છે. આ વખતે સ્થિતિબંધમાં અલ્પબદુત્વ મોહનીય - અલ્પ શાના ૩ - a નામ-ગોત્ર - a વેદનીય - ૪ (૮) પ્રતિપતમાન બધા જીવોને ઉદીરણા માટે ૬ આવલિકાનો નિયમ હોતો નથી. બંધાવલિકા વીત્યે ઉદીરણા થાય છે. ૯ મા ગુણઠાણાથી મોહનીયનો અનાનુપૂર્વી સંયમ હોવાથી લોભનો પણ સંકમા હોય છે. (૩૯) હજારો સ્થિતિબંધ પછી વીર્યાન્તરાયનો સર્વાતી રસ બંધાય છે. સ્થિતિમાં પથ પછી મતિ - ઉપભોગાસર્વાતી બંધાય સ્થિતિમાં પથર્ઘ પછી ચક્ષુ સર્વવ્યાપી બંધાય સ્થિતિબંધ પથિક્ય પછી શ્રુત-અચશ્ન- ભોગા સર્વઘાતી બંધાય સ્થિતિબંધ પત્નિ પછી અવધિબ્લિક- લાભા. સર્વચ્છતી બંધાય સ્થિતિબંધ પત્નિ પછી મન:પર્યવ - દાના સર્વચ્છતી બંધાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ (૪૦) હજારો સ્થિતિબંધ પછી અસન્સમયપ્રબની ઉદીરણા અટકે છે અને સમયપ્રબના અસલોકમા ભાગ જેટલી ઉદીરણા પ્રવર્તે છે. (અર્થાત્ અત્યાર સુધી પ્રત્યેક સમયે, અસ સમયોમાં જેટલું દલિક બંધાય એટલી ઉદીરણા થતી હતી-હવેથી, એક સમયમાં બંધાયેલ દલિકરાશિને અસલોક પ્રદેશ પ્રમાણ રાશિથી ભાગવાથી જે આવે એટલા દલિકોની એક એક સમયમાં ઉદીરણા થાય છે.) આ વખતે સ્થિતિબંધનું અલ્પબહુત્વ પૂર્વવત્ હોય છે. ૭૪ (૪૧) આ પ્રમાણે હજારો સ્થિતિબંધ ગયા બાદ, એક જ ઝાટકે સ્થિતિબંધનું અલ્પબહુત્વ આવું થઈ જાય છે – મોહનીય અલ્પ નામ-ગોત્ર a V V (૪૨) સંખ્યાતા હજારો સ્થિતિબંધ આ રીતે ગયા પછી એક ઝાટકે, અલા શીના વેદનીય B - જ્ઞાના૪ મોહનીય - મોહનીય નામ-ગોત્ર જ્ઞાના૦૩, વેદનીય (૪૩) સંખ્યાતા હજાર સ્થિતિબંધ પછી એક સાથે, અલ્પ મોહનીય નામ-ગોત્ર V દીનાજ V (૪૪) હજારો સ્થિતિબંધ પછી એકી કલમે નામ-ગોત્ર અલ્પ V V (૪૫) પતમાન જીવના સ્થિતિબંધોની આ પ્રક્રિયામાં જ્યારથી અસવર્ષનો બંધ શરુ થાય છે ત્યારથી નવો નવો બંધ અસગુણ જાણવો. (૪૬) ઉપરોક્ત ક્રમે સ્થિતિબંધ થતા એક સ્થિતિબંધ એવો થાય છે કે જેથી સાતે ૨ કર્મોનો સ્થિતિબંધ P/a થી સીધો P/s થઈ જાય છે. HOU B - and S a v (પરસ્પર તુલ્ય) Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ (૪૭) હવેથી નવો-નવો સ્થિતિબંધ સંખ્યાતગુણ થાય છે. આ દરેકમાં સ્થિતિબંધની અપૂર્વ વૃદ્ધિ P/s પ્રમાણ હોય છે. (૪૮) આવા સંખ્યાત હજાશે સ્થિતિબંધ P/s વૃદ્ધિ વાળા પસાર થયા પછી એક સ્થિતિબંધ એવો થાય છે કે જેથી મોહનીયમાં સ્થિતિબંધ ની અપૂર્વ વલિ પલ્યોપમના સંખ્યાતબહુભાગ પ્રમાણ થાય છે શાના વગેરે જ માં દેશોન ૩/૪ પલ્યો. જેટલી અને નામ-ગોત્રમાં દેશોન (સંખ્યાતમો ભાગ હીન) Vર પલ્યો. જેટલી વૃદ્ધિ થાય છે. આ વૃદ્ધિ થવાના કારણે થતો મોહનીયનો યસ્થિતિબંધ - ૧ પલ્યો. શાના ૪ - ૩/૪ પલ્યો નામ-ગોત્ર - ૧Vર પલ્યો હોય છે. (૪૯) હવેથી અનિવૃત્તિકરણના શેષ કાળ અને અપૂર્વકરણના સપૂર્ણકાળ દરમ્યાન નવા નવા બંધમાં P/s વૃદ્ધિ હોય છે. (૫૦) હજારો સ્થિતિબંધ બાદ એકે ને તુલ્ય સ્થિતિબંધ થાય છે. એ જ રીતે હજારો સ્થિતિબંધોના આંતરે આતરે ક્રમશ: બેઈ, તૈઇ. ચઉ અને અસંતી પચે તુલ્યસ્થિતિબંધ થાય છે. (૫૧) ત્યારબાદ હજારો સ્થિતિબંધ ગયે અનિવૃત્તિકરણનો ચરમસમય આવે છે. એ વખતે સ્થિતિબંધ અંત: કોટિ સાગરો (સાગરોપમ લક્ષપથકત્વ) હોય છે. (પ્રત્યન્તરમાં અંત:કોડના સ્થાને અંત:કો.કો.સાગરો છે.) (પ) પછીના સમયે અપૂર્વકરણમાં પ્રવેશ થતાંની સાથે દેશોપશમના, નિતિ અને નિકાચના કરણ ચાલુ થઈ જાય છે. (૫૩) એ જ વખતથી મોહનીયનો નવવિધ બંધક બને છે, હાસ્ય-રતિ કે અરતિ શોકમાંથી એક યુગલની ઉદય-ઉદીરણા થાય છે, ભય-જુગુપ્સાનો ઉદય ઉદીરણા ભજનાએ થાય છે. (૫૪) અપૂર્વકરણકાળનો સંખ્યાતમો ભાગ વીત્યે પરભવસંબંધી દેવપ્રાયોગ્ય) નામ પ્રવૃતિઓનો બંધ શરુ થાય છે. (૫૫) હજારો સ્થિતિબંધ પછી કે જ્યારે અપૂર્વકરણના સંખ્યાતબહુભાગ પસાર થઈ ગયા છે ત્યારથી નિદ્રાદિકનો બંધ શરુ થાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ (૫૬) સંખ્યાતા હજારો સ્થિતિબંધ ગયા પછી અપૂર્વકરણનો ચરમસમય આવે છે. અત્યાર સુધી ગુણશ્રેણિ નિક્ષેપ શેષ-શેષમાં હતો. (૫૭) હવે પછીના સમયે, એટલે કે યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે, પૂર્વસમયે થયેલી ગુણશ્રેણિના આયામ કરતા સંખ્યાતગુણ આયામવાળી ગુણશ્રેણિ રચે છે. (ચથાપ્રવૃત્તકરણે શ્રેણિનિમિત્તક ગુણશ્રેણિ હોતી નથી. પણ સંચતની યથાપ્રવૃત્તસંચત ગુણશ્રેણિ હોય છે. ઉપશમશ્રેણિ નિમિત્તક ગુણશ્રેણિ કરતાં એનો આયામ સંખ્યાતગુણ હોય છે.) હવેથી અંતર્મુ સુધી એટલા જ આયામ વાળી ગુણશ્રેણિ ઉત્તરોત્તર સમયે કરે છે.(કારણકે આઠમે ગુણઠાણેથી સાતમે આવ્યા બાદ અંતર્મુ.તો સચમપરિણામ હોય છે. અને સંચતની યથાપ્રવૃત્તસયતગુણશ્રેણિનો આયામ અવસ્થિત હોય છે.) ત્યારબાદ એ આયામ વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે. (જો નીચે પડે તો ગુણશ્રેણિ આયામ વધે છે. માયિક સમ્ય૰ પામવા વગેરેની પ્રક્રિયા કરે તો આયામમાં હાનિ થાય છે, અન્યથા આયામ અવસ્થિત રહે છે.) (૫૮) યથાપ્રવૃતકરણના પ્રથમસમયથી ગુણસંક્રમનો વિચ્છેદ થઈ જાય છે. અને યથા યોગ્ય યથાપ્રવૃત્તસક્રમ કે વિધ્યાતસક્રમ થાય છે. (૫૯) ઉપશમશ્રેણિમાં ચડતો જીવ ઉપશામક કહેવાય છે, પડતો જીવ પ્રતિપતમાન કહેવાય છે. ઉપશામકના અપૂર્વકરણના પ્રથમસમયથી પ્રતિપતમાનના અપૂર્વકરણના ચરમ સમય સુધીમાં જેટલો કાળ (૮-૯-૧૦–૧૧-૧૦-૯-૮ ગુણઠાણા સુધીમાં જેટલો કાળ) પસાર થાય છે. તેના કરતા પણ સંખ્યાતગુણકાળ સુધી હજુ ઉપશમ સમ્યક્ત્વ ટકે છે. 8 (૬૦) આ ઉપશમસમ્યક્ત્વના કાળમાં કોઈ જીવ અવિરતિ, દેશવિરતિ કે એ બન્ને પણ પામી શકે છે. (૬૧) આ ઉપશમસમ્યક્ત્વકાળની ૬ આવલિકા શેષ હોય ત્યારે સાસ્વાદન ગુણઠણુ પણ પામી શકે છે. (કષાયપ્રાભૂતચૂર્ણિકારના મતે પણ અનતા વિસંયોજક જીવ જ ઉપશમણિ માંડે છે. એટલે પડતા જીવને પણ અનતાની સત્તા હોતી તો નથી જ. તેમ છતાં બીજું ગુણઠણું પામી શકવાનું જે જણાવ્યું છે તેનાથી સૂચિત થાય છે કે અન્ય ક્યાયોના તીવ્ર ઉદયથી પણ બીજું ગુણઠાણું પામી શકાય છે. એ વાત કાયપ્રાભૂત ચૂર્ણિકારને પણ માન્ય છે. કર્મપ્રકૃતિ ટીપ્પણમાં એ રીતે ખુલાસો પણ છે.) Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપમના કરણ (૨) સાસ્વાદને જઈ મૃત્યુ પામનાર જીવ પણ નિયમા દેવગતિમાં જાય છે, કારણ કે એ પહેલાં જો કોઈ અન્ય આયુષ્ય બાંધી દીધું હોય તો જીવ ઉપશમ શ્રેણિ માંડી શક્તો જ નથી. આ બધી પ્રરૂપણા પુરુષવેદ અને કોઈના ઉદયથી શ્રેણિમાંડનાર જીવને આશ્રીને કહી. પુરુષવેદ અને માનના ઉદયે મંડાતી શ્રેણિમાં નીચે મુજબ ફેરફાર હોય છે - ' ઉપશમક જીવ ૭ નોકવાયોને ઉપશમાવે ત્યાં સુધીમાં કોઈ ફરક હોતો નથી. ત્યારબાદ સંજવમાનને જ વેદતો જીવ સંજવકોધને ઉપશમાવે છે. એ વખતે સંજય કોંધની પ્રથમ સ્થિતિ હોતી નથી. કોધોદયારૂઢજીવ જેટલા કાળમાં સંજોધને ઉપશમાવે છે એટલા જ કાળમાં આ જીવ પણ એને ઉપશમાવી દે છે. કોધોદયારૂઢ જીવને જ્યાં સંજવમાનના બંધોદયવિચ્છેદ થાય છે, ત્યાં જ માનોદયારૂઢ જીવને પણ એ વિચ્છેદ થાય છે. અને ત્યાર બાદ પણ ૧ આવલિકા જેટલી સંજવમાનની પ્રથમ સ્થિતિ, હોય છે. એટલે કે સંજવમાનની પ્રથમસ્થિતિ, કોધોદયારૂઢ જીવ કોમની પ્રથમ સ્થિતિ અને પછી માનની પ્રથમસ્થિતિ જેટલી કરે છે એ બને ભેગી જેટલી કરે છે. ત્યાર પછી ઉપશામકની વિધિમાં કોઈ ફર્ક હોતો નથી. પછી પડતા જીવનો વિધિ પણ સંજવ૦માયાને વિદે ત્યાં સુધી તુલ્ય જ હોય છે. માનવેદક અબ માં ફેર પડે છે. ૩ લોભ, ૩ માયા અને ૩ માનનો ગુણશ્રેણિ નિલેપ શેષકર્મોને તુલ્ય કરે છે અને શેષ-શેષમાં નિક્ષેપ કરે છે. ક્રોધોદયે શ્રેણિમાંડીને પડનાર જીવને જેટલો માનોદયકાળ હોય એટલો માનોદયારૂઢ જીવને કાળ પસાર થાય ત્યારે ત્રિવિધકોને એક જ સમયમાં અનુપશાંત કરી શેષકર્મો જેટલી ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહાર કરે છે, શેષ-શેષમાં નિલેપ કરે છે. બાકીનું બધું કોધોદયાઢવત્ આમ માનોદયારૂઢજીવને ચડતી વખતે યથાપ્રવૃત્તકરણથી પુરુષવે ચરમ ઉદય સુધી કોઈ ફર્ક હોતો નથી. અવેદી પ્રથમસમયથી કોધના ઉપશમના કાળ સુધી તફાવત હોય છે. ત્યાર બાદ માન-માયા-લોભની ઉપશમઅામાં, ઉપશાંત ગુણઠાણે, અને પડતી વખતે લોભ-માયા વેદનકાળમાં કોઈ તફાવત હોતો નથી. પછી માનવેદનકાળમાં જ્યાં સુધી કોઇ અનુપશાંત નથી થતો ત્યાં સુધી ભિન્નતા હોય છે (શેષકર્મતુલ્ય ગુણશ્રેણિ થાય છે એ તફાવત જાણવો.) પછી કોઈની ઉદયસમયથી ગુણશ્રેણિ હોતી નથી, કારણકે માનોદય જ ચાલુ હોય છે.) કિન્તુ ઉદયાવલિકા બહાર હોય છે. ત્યારપછી કોઈ તફાવત હોતો નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિ-પદાર્થો ભાગ ૫. વેદસાથે માયોદયારૂઢજીવના વિધિમાં તફાવત કોધોદયારૂઢ જીવને કમશ: ફોધ, માન અને માયાની જેટલી પ્રથમ સ્થિતિ થાય એટલી માયોદયારૂઢજીવને પહેલેથી જ માયાની થાય. માયાને ભોગવતાં જ ક્રોધ, માન અને માયાને ઉપશમાવે છે. પછી લોભને ઉપશમાવવામાં કોઈ તફાવત નથી પડતી વખતે લોભાવેનકાળમાં કોઈ ભિન્નતા હોતી નથી. માયાનો ઉદય થાય ત્યારથી જ શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ કરે અને શેષ-શેષમાં નિક્ષેપ કરે . માયાને ભોગવતાં ભોગવતાં જ યથાક્રમ માન, ક્રોધને વજનકાળે અપવર્તી ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે શેષ કોંધાઢવત્ ભથી શ્રેણિમાંડનાર જીવના વિધિમાં તફાવત કમશ: ક્રોધ, માન, માયા અને બાદરલોભની જેટલી પ્રથમ સ્થિતિ હોય એટલી અસરકરણ કરે ત્યારથીજ સંજવલોભની પ્રથમસ્થિતિ કરે. એને ભોગવતા કમશ: કોધ, માન,માયાને ઉપશમાવે. પછી પડતી વખતે ૯ મે આવે ત્યાં સુધી કોઈ તફાવત હોતો નથી. માના પ્રથમસમયથી જ ત્રણ લોભની શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ કરે છે. લોભને વેદતાં વેદતાં જ યથાકમે શેષ કયાયને અનુપશાંત કરી અપવર્તે છે અને શેષકર્મોને તુલ્ય ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે છે. ત્રીવેદ-નપું. વેદથી શ્રેણિ માંડનારની પ્રક્રિયામાં જે ભિન્નતા હોય છે તે આગળ આવી ગઈ છે. પુવેદ અને કોંધના ઉદયે ઉપશમણિ માંડનાર જીવને અપૂર્વકરણના પ્રથમ સમયથી લઈને પડતી વખતે અપૂર્વકરણના ચરમસમયે આવે ત્યાં સુધીમાં કાળ સાથે સંબંધ ધરાવનાર જે બાબો હોય છે તેનું કપાયખાભુતચુર્ણિમાં આપેલ ૯૯ બોલનું અલ્પબહુ આ પ્રમાણે છે. ઉ૫૦ = ઉપશામક (ણિમાં ચડો જીવ) પ્રતિ = પ્રતિપતમાન (પડો જીવ) અનુભાગખંડને ઉકેરવાનો જઘ, કાળ અલ્પ અનુભાગખંડને ઉકેરવાનો ઉત્ન કાળ જશે. સ્થિતિબંધ અદ્ધા અને સ્થિતિખંડને ઉકેરવાનો જ.કાળ (પરસ્પર તુલ્ય) (૪) પ્રતિપતમાનને જ સ્થિતિબંધકઅ ૫) અંતરકરણકિયાકાળ (૯) ઉલૂસ્થિતિબંધકઅલા અને સ્થિતિખંડને ઉકેરવાનો ઉત્ક.કાળ (પરસ્પર તુલ્ય) Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કણ ૭) સૂ સંપરામના ચરમસમયે ગુણશ્રેણિ આયામ s (૮) ઉપશાંત કપાયનો ગુણશ્રેણિ આયામ પ્રતિપતમાનનો સૂસપરાયકાળ (૧૦) પ્રતિપતમાનની સૂ સંપરાયે થતી લોભની ગુણશ્રેણિનો આયામ v (૧૧) ઉપશામકનો સૂ. સપરાયકાળ, કિકિઓને ઉપશમાવ- v વાનકાળ અને સુસંપ રાયની પ્રથમસ્થિતિ (પરસ્પર તુલ્ય) (૧૨) ઉપશામકની ક્રિીકરણઅલ્લા (૧૩) પ્રતિ ને ભાદર સાંપરાયિક લોભાવેદઅલ (૧૪) તેનો જ ત્રિવિધલોભ ગુણોણિ આયામ (૧૫) ઉપ૦ ભા.સંપરાય લોભદક અદા (૧૬) ઉપ૦ બા.લોભની પ્રથમ સ્થિતિ (૧૭) પ્રતિ લોભદક અદા (૧૮) પ્રતિ માયાવેદક અદા ૮. અપૂર્વકરણના પ્રથમસમયે સાતે કર્મોની ગણણિ કરેલી તેનો આયામ અપૂર્વકરણ અને અનિવૃત્તિ પણ કરતાં વિશેષાધિક કહેલ છે. સૂબસપરાયકાળ અને તેના ચરમસમયે થતી ગણણિ નું શીર્ષ એ બેના સરવાળા જેટલે એ વિશેષાધિક હોય છે. એટલે કે આ સૂસમસપરાયના ચરમસમયે ગુણશ્રેણિનું જ શીર્ષ હોય છે એ જ અપૂર્વકના પ્રથમ સમયે થયેલ ગણણિનું શીર્ષ હોય છે. અપૂર્વણ વગેરેમાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ ગણણિનો આયામ નીચેથી ૧-૧ સમય કપાળે જાય છે અને શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. આમ આયામ ઘટતાં ઘટતાં સૂ. સંપરાયના ચરમસમયે જટલો રહે છે તેનો આ ૭ મા બેલમાં ઉલ્લેખ છે. આને જ ગણણિશીર્ણ કહે છે. (મોહનીયકર્મમાં અંતર પાડતી વખતે આ શીર્ષ પણ ઉમેરાય જાય છે.) ઉપશમકની ગુણણિનો આ જા. આયામ છે. અપૂર્વરણે પ્રથમસમયે એનો જ. આયામ હોય છે તે ઉલ્લુ હોય છે. ગુણોણિની પ્રરૂપણામાં ઉપશામકનો ગુણશેણિ આયામ ઉપશાંતની ગણણિના આયામ કરતાં સંખ્યાલગણ જે કરેલ છે તે ઉપશામકની ગણણિના ઉત્ક આયામની અપેક્ષાએ જાણવું આ આયામનો ઉલ્લેખ આગળ ૪૫ મા બોલમાં છે. ઉપશામકની ગણણિના જ આયામની અપેક્ષાએ ઉપરાંતની ગણણિનો આયામ સંખ્યાત ગુણ હોય છે જેનો ઉલ્લેખ૮ મા હોલમાં છે. ૯ લોભવેદનકાળના પ્રથમસમયે બાલભની જેટલી પ્રથમ સ્થિતિ કરે છે તેના કરતાં કદિનઅલા (૧૦ મા ગુણઠાણાનો કાળ) કઈક ન્યૂન અડધા જેટલી હોય છે એવો ક.મા. ચૂર્ણિનો મત છે. તેથી ક્રિીકરણઅા v હોય છે, તુલ્ય નહીં. ૧૦ ઉદયવિચ્છેદ પછી પણ પ્રથમસ્થિતિ ૧ આવલિકા જેટલી શેષ રહેતી હોવાથી. Page #91 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ (૧૯) પ્રતિ માયાવદકને ૬ કષાયોનો ગુણશ્રેણિ આયામ (૨૦) પ્રતિક માનવેદક અણ (૨૧) પ્રતિ માનવેદકને ૯ ક્યાયોનો ગુણોણિ આયામ (૨૨) ઉપ૦ માયાવદક અા (૨૩) માયાની પ્રથમ સ્થિતિ (૨૪) માયાની ઉપશમના (૨૫) ઉપ૦ માનદક અલ (૨૬) માનની પ્રથમસ્થિતિ (૨૭) માનની ઉપશમના (૨૮) કોઈની ઉપશમનાળા (૨૯) હાસ્યાદિ ૬ ઉપશમના (૩૦) પુવેદ ઉપશમના (૩૧) સ્ત્રીવેદ ઉપશમનાતા (૩૨) નપુંવેદ ઉપશમનાળ ૩૩) સુલકભવગ્રહણ (૩) ઉપશાતઅળા (૧૧ મા ગુણઠાણાનકાળ) દ્વિગુણ (૩૫) પુ. વેદ પ્રથમસ્થિતિ (૩૬) સંજીવકો પ્રથમ સ્થિતિ (૩૭) મોહનીયકર્મને ઉપશમાવવાનો કાળ (૮) પ્રતિ. અસં સમયપ્રબળ ઉદીરણા ક્યાં સુધી ચાલે છે તે કાળ ૧૧ ઉદયવિચ્છેદ પછી ૧ આવલિક પ્રથમ સ્થિતિ હોય છે અને તે પછી પણ સમયજૂન આવલિકા સુધી હજુ ઉપશમાવવાનું ચાલુ રહે છે. તેથી. ૧૨ અંતરકણકિયા પૂર્ણ થયા પછીના સમયથી ઉપશમાવવાનું ચાલુ થાય છે. સંજવલની પ્રથમ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધીમાં નપું વેદ નીવેદવાણ્યાદિ ૬, ૫. વેદ અને લગભગ સંજવલ્લેધ ઉપશમી જાય છે. ત્યારબાદ પણ માન,માયા અને લોભને ઉપશમાવે છે જેમાં ૧૦ મા ગણઠાણાના ચરમ સમય સુધી જીવ પહોંચી જાય છે. એટલે કે અંતરકરણકિયા પૂર્ણ થાય ત્યાંથી ૧૦માના ચરમસમય સુધી નો કાળ એ મોહનીયને ઉપશમાવવાનો કાળ છે જે સંજોધની પ્રથમ સ્થિતિથી vછે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ (૪૫). (૩૯) ઉપ૦ ને અસંસમયપ્રબળ ઉદીરણા ચાલવાનો કાળ (૪૦) પ્રતિ અનિવૃત્તિકાળ (૪૧) ઉપ અનિવૃત્તિકાળ (૪૨) પ્રતિ અપૂર્વકાળ (૪૩) ઉપ૦ અપૂર્વકાળ (૪) પ્રતિ ઉ૦ ગુણશ્રેણિઆયામ ઉપ અપૂર્વકરણે પ્રથમસમયક્ત ગુણણિ આયામ (ઉપનો ઉ૦) (૪૨) ઉપકોઈવેદક અવા (૪૭) યથાપ્રવૃત્ત સયતનો ગુણશ્રેણિ આયામ (૮) દર્શનમોહની ઉપશાંત અા (૪૯) ચારિત્રમોહ ઉપશમનામાં અંતર માટે ઉમેરાતી સ્થિતિઓ (અંતર) (૫૦) દર્શનમોહનીયનું અંતર (૫૧) જા. અબાધા (૫૨) ઉઆબાધા (૫૩) ઉ૫૦ મોહનીયનો જ સ્થિતિમાં (૫૪) પ્રતિ મોહનીયનો જ સ્થિતિબંધ ૫૫) ઉપ વાના ૩જા સ્થિતિબંધ (૫૬) પ્રતિ શાના ૩ જશે. સ્થિતિબંધ (૫૭) અંતમુહૂર્ત (ઉત્કૃઅંતર્મુ) (૫૮) ઉપ. નામ-ગોત્ર કથા નિબંધ (૫૯) ઉપ૦ વેદનીય જશેસ્થિતિબંધ (૯૦) પ્રતિ નામ-ગોત્ર જ સ્થિતિબંધ (૨૧) પ્રતિ વેદનીય જ સ્થિતિમાં (૨) ઉપ સંજમાયા જથ૦ સ્થિતિમાં (૩) પ્રતિ. સંજમાયા જઘ૦ સ્થિતિમાં s ૧૬૦ v ૨૪ મુo v ૩૨મુo v ૪૮ મુ. s ૧ મહિનો દ્વિગુણ, ૨ મહિના Page #93 -------------------------------------------------------------------------- ________________ કર્મકતિ-પદાર્થો ભાગ-૨ (૬) ઉપ૦ સંજમાન જ સ્થિતિબંધ તુલ્ય (૫) પ્રતિ સજવ૦ માન જશે. સ્થિતિબંધ દ્વિગુણ, ૪ મહિના (૬૬) ઉપ૦ સંજવકોઇ જ સ્થિતિબંધ તુલ્ય (૭) પ્રતિ સંજવા જઇ સ્થિતિબંધ દ્વિગણ,૮મહિના (૮) ઉપ૦ પુવેદ જશે. સ્થિતિબંધ s ૧૬ વર્ષ (૬૯) ઉપ૦ પુવેદનાચરમબધે સંજવલનો બંધ દ્વિગુણ, ૩ર વર્ષ (૭૦) પ્રતિ પુવેદ જ સ્થિતિબંધ તુલ્ય (૭૧) એ વખતે જ સંજવાબંધ દ્વિગણ, ૪ વર્ષ (૭૨) ઉપ મોહનીયનો સંખ્યાતવાર્ષિક પ્રથમબંધ (૭૩) પ્રતિ મોહનીયનો સાતવાર્ષિકચરમબય (૭૪) ઉપ ઘાના ૩ નો સંખ્યાતવાર્ષિક પ્રથમબંધ (૭૫) પ્રતિ જ્ઞાના.૩ નો સંખ્યાતવાર્ષિક ચરમબંધ (૭૬) ઉપ૦ નામ-ગોત્ર-૧૦ સંખ્યાતવાર્ષિક પ્રથમબંધ (૭૭) પ્રતિ નામ-ગોત્ર-વે. સંખ્યાતવાર્ષિક ચરમબંધ(%) ઉપ મોહનીયનો અસંવાર્ષિકચરમબંધ (૭૯) પ્રતિ મોહનીયનો અસંવાર્ષિક પ્રથમબંધ (૮૦) ઉપ૦ શાના ૩ અસંવાર્ષિક ચરમબંધ (૮૧) પ્રતિ શાના ૩ અસંવાર્ષિક પ્રથમબંધ (૮૨) ઉપનામ-ગોત્ર-વે. અસંવાર્ષિક ચરમબંધ (૮૩) પ્રતિ નામ-ગોત્ર-વે. અસંવાર્ષિક પ્રથમબંધ (૮૪) ઉપનામ-ગોત્રનો P/s પ્રમાણપ્રથમબંધ શાના૦૩ નો P/s પ્રમાણપ્રથમબંધ મોહનીયનો P/s પ્રમાણ પ્રથમબંધ થાત્યમાન ચરમસ્થિતિખંડ. (૮૮). જે સ્થિતિઓને ન્યૂન કરીને પલ્યોપ્રમાણ બંધ થાય છે તે સ્થિતિઓ (૮૯) પલ્યોપમ (૦) અનિવૃત્તિ પ્રથમસમયે સ્થિતિબંધ ૮૬) Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ (૯૧) પ્રતિ અનિવૃત્તિ ચરમસમયે સ્થિતિબંધ (૨) ઉપ અપૂર્વ પ્રથમસમયે સ્થિતિબંધ (૯૩) પ્રતિ અપૂર્વ ચરમસમયે સ્થિતિબંધ (૯) પ્રતિ અપૂર્વ ચરમસમયે સ્થિતિસના (૯૫) પ્રતિ અપૂર્વ પ્રથમસમયે સ્થિતિસતા ૯૬) પ્રતિ અનિવૃત્તિ. પ્રથમસમયે સ્થિતિસના (૭) ઉપ૦ અનિવૃત્તિ. પ્રથમસમયે સ્થિતિસત્તા (૮) ઉપ અપૂર્વ ચરમસમયે સ્થિતિસરા ૯) ઉપ૦ અપૂર્વ પ્રથમસમયે સ્થિતિસત્તા - સવ્યવસમાણા સમતા - શોપશમના અધ્યવસાયરૂપ કરણને અનુસરીને ઓછાવતાં પગલો ઉપશમે છે, પણ સઘળાં દલિકો ઉપશમતા નથી. માટે આ દેશકરણોપશમના છે. ઉર્તના- અપવર્તના અને અન્ય પ્રકૃતિસંક્રમણ સિવાયના કારણો ન લાગે એવી યોગ્યતા દલિકોમાં ઊભી કરનાર કરણ એ દેશોપશમનાકરણ છે. શેષ કરણો આ દલિકોને લાગતા નથી. ચાર ભેદ– પ્રકતિ-સ્થિતિ- રસ- પ્રદેશ દેશોપશમના ચારેયના બે ભેદ મૂળ પ્રકૃતિ, ઉત્તરપ્રકૃતિ અપૂર્વકરણસુધીના એકેન્દ્રિયાદિ સર્વ જીવો બધી મૂળ-ઉત્તર પ્રકતિઓની દેશોપશમના કરે છે. અનિવૃત્તિકરણથી દેશોપશમના હોતી નથી. પ્રથમસમ્યક્ષ્ય કે સાયિક સમ્પર્કે ઉપશમણિ માટેનું આપ.સભ્ય. પામતો જીવ અનિવૃત્તિકરણે આવે ત્યારથી દર્શનમોહની દેશોપશમના કરતો નથી. અનંતાનુ વિસંયોજક કે ઉપશામક) જીવ એના અનિવનિકરણના પ્રારંભથી અનતાની દેશોપશમના કરતો નથી. શેષકર્મોની સર્વોપશમના છે નહીં. પણ ચારિત્રમોહની કાપણા કે ઉપશમના માટે અભ્યથિત થયેલો જીવ અનિવનિકરણપ્રારંભથી શેષકર્મોની પણ દેશોપશમના કરતો નથી. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪ સાદિ અનાદિ પ્રરૂપણા જે મૂળ-ઉત્તર પ્રકૃતિઓની સત્તા અનાદિ-સાત હોય છે તેઓની દેશોપશમના ૪ પ્રકારે મળપ્રકૃતિઓ આઠેયના ચાર પ્રકાર... અનાદિ મિથ્યાત્વીને અભયને ભયને સાન્ત સાહિ ૯ મે જઇ પડનારને ઉત્તરપ્રકૃતિઓ- ઉલ્યમાન ૨૩ + જિનનામ ૧૪ આયુ શેષ ૧૩૦ ધ્રુવસત્તાક પ્રકૃતિઓની ચારે પ્રકારે.... મિથ્યા અનંતા-પોતપોતાના અપૂર્વકરણની ઉપર જઇ પડનારને સાદિ હોય, શેષ સુગમ ૯ મે જઇ પડનારને સાદિ શેષ કર્મોનીપ્રકૃતિસ્થાનદેશોપશમના- સામાન્યથી જે સત્તાસ્થાન હોય તે બધા મળે. મોહનીય કર્મ- ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૧ શેષ સત્તાસ્થાનો અનિવૃત્તિકરણે હોવાથી દેશોપશમના હોતી નથી. નામકર્મ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ–૨ અનાદિ અનંત અધ્રુવસત્તાક હોવાથી સાહિ–સાન જ પ્રકૃતિસ્થાનસક્રમમાં જે સ્થાનો કા હતા તે યશનામ સાથે અહીં સમજ્યા. માટે ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૮૪, ૮૨ આમાંના પ્રથમ ૪ સામાન્યથી ૮ માના અંત સુધી હોય. છેલ્લા ૩ એકેન્દ્રિયાદિને હોય, પણ શ્રેણિમાં ન હોય. જ્ઞાનાવરણ, દર્શના, વેદનીય અને અંતરાયમાં અનુક્રમે ૫, ૭, ૨ અને ૫ પ્રકૃતિઓનું ૧-૧ પ્રકૃતિસ્થાન જાણવું. શેષ સત્તાસ્થાનો ૭ મે કે ઉપર હોવાથી દેશોપશમના હોતી નથી. આયુષ્યમાં ભવાંતર આયુ બંધાયા પછી બે પ્રકૃતિઓ સત્તામાં હોવાથી (બન્નેમાં દેશોપશમના ચાલુ હોવાથી) બેનું પ્રકૃતિસ્થાન અને એ પૂર્વે ૧ નું Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ ગોત્રમાં ૨ ની સત્તાવાળાને ૨ નું, ૧ ની સત્તાવાળાને ૧ નું. આમ આયુ-ગોત્રમાં બન્ને પ્રકૃતિસ્થાન છે. સ્થિતિઉપશમના- ઉલ્ક સ્થિતિસકમના જે સ્વામી કહા તે જ ઉત્કૃસ્થિતિ દેશોપશમનાના મૂળ-ઉત્તરપ્રકૃતિમાં સ્વામી જાણવા. પણ જઘડ સ્થિતિદેશોપશમના અભવ્યપ્રાયોગ્ય જળસ્થિતિ કે જે એકેડમાં હોય છે, ત્યાં તે જાણવી. કિન્તુ ઉદ્વલ્યમાન ૨૩ માં ચરમખંડ જે P/a શેષ હોય ત્યારે એના ચરમસમયે જઘસ્થિતિશોપશમના કરે. જિનનામની જ સ્થિતિશોપશમના અપૂર્વકરણના ચરમસમયે જાણવી. અનુભાગદેશોપશમના- અનુભાગસંક્રમવત્ એટલે કેનરાય તિર્યંચાયુ અને આતપ આ ૩નો સત્તામાં જ ઠણીયો રસ હોવા છતાં ઉદ્વ, અપવિત્ર અને અન્યપ્રકૃતિનયન સંક્રમણ જેમ માત્ર ૨ ઠા. રસનાં જ થાય છે તેમ દેશોપશમના પણ (અને તેથી નિતિ-નિકાચના પણ) ૨ ઠણીયા રસની જ જાણવી. શુભપ્રકૃતિઓની ઉ૦ અનુભાગદેશોપઅપૂર્વકરણે લેવી. અશુભપ્રકૃતિઓની ઉત્કટ અનુભાગ દેશોપ મિથ્યાત્વીને જાણવી. જઘA શાનાવરણીયાદિમાં અભવ્યસિદ્ધિ પ્રાયોગ્ય જ રસની જારસશોપ. જાણવી. પ્રદેશદેશોપશમના- પ્રદેશસંક્રમવ જ્યાં પ્રદેશસંક્રમ અનિવૃત્તિકરણાદિમાં મળતો હોય ત્યાં જ પ્રદેશ દેશોપશમના અપૂર્વકરણે જાણવી. ઉપાણીનીફિશણી શાળાપિતો Page #97 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨ નિતિ-નિકાચના કરાણે ઉદ્ઘ અને અપ૦ સિવાયનું કોઇ કરણ સાગત દલિકોને લાગી ન શકે એવી અવસ્થાવાળા કરવા તે નિધનિકરણ છે. એકેય કરણ લાગી ન શકે એવા કરવા તે નિકાચના કરણ છે. શેષ ભેદ સ્વામી વગેરે પ્રરૂપણા દેશોપશમના તુલ્ય જાણવી. જ્યાં ગુણશોણિ હોય છે, ત્યાં સામાન્યથી દેશોપ, નિધરિ, નિકાચના અને યથાપ્રવૃતસંક્રમ પણ હોય છે. તેથી હવે તેના પ્રદેશોનું અલ્પબદુત્વ ગુણશ્રેણિથી રચાતું દલિક - અલ્પ દેશોપશમના પામતું દલિક - a નિધન થતું દલિક - a નિકાચિત થતું દલિક - a યથાપ્રવૃતસંક્રમથી સંકમતું દલિક આઠ કરણોના અધ્યવસાયો સ્થિતિબંધ અર્થ સ્થાનો ઉદીરણાના અધ્યસ્થાનો - a સંક્રમણ, ઉદ્વ, અપવ અધ્યસ્થાનો - ઉપશમના અધ્ય સ્થાનો - a નિધતિ અધ્યસ્થાનો નિકાચના અધ્યા સ્થાનો - a - a શષ્ઠ સમાન Page #98 -------------------------------------------------------------------------- ________________ અથ ઉદયાધિકાર श्री अर्हनमः तस्मै श्री गरवे नमः નમ: अथ उदयाधिकारः ઉદયાધિકાર મુખ્યતયા ઉદીરણાને તુલ્ય છે. પ્રકૃતિઉદય, સ્થિતિઉદય, અનુભાગોદય, પ્રદેશઉદય એમ જ ના મૂળપ્રતિ-ઉત્તરપ્રકૃતિ ભેદે બબ્બે ભેદ, સ્વામિત્વ, સાદિ-અનાદિ પ્રરૂપણા વગેરે બધું ઉદીરણા પ્રમાણે જાણી લેવું. કારણ કે જ્યાં ઉદય હોય છે ત્યાં સામાન્યથી ઉદીરણા પણ હોય છે, જ્યાં ઉદીરણા હોય છે ત્યાં ઉદય હોય છે. તેમ છતાં પ્રતિઉદય વગેરેમાં જે થોડી ઘણી વિશેષતા છે તે નીચે મુજબ પકતિઉદય - ૪૧ પ્રવૃતિઓમાં ક્યારેક ઉદીરણા વિના જ ઉદય હોવો પણ સંભવ છે. લ્લાના ૧૪, સંજવલોભ વસ્વ સત્તાવિચ્છેદ પૂર્વેની આવલિકા સમયદ્ય૦ ઉદીરણા ન હોય, માત્ર ઉદય હોય છે. મિથ્યા, ૩ વેદ – પ્રથમસ્થિતિની આવલિકા શેષ હોય ત્યારે. ૪ આયુટ - સ્વ સ્વની ચરમ આવલિકા મનુ આયમાં અપ્રમતાદિને પણ માત્ર ઉદય. શાત-અશાત - અપ્રમતાદિને માત્ર ઉદય. ૫ નિદ્રા - શરીરપર્યાપ્ત થયાના પછીના સમયથી ઇંદ્રિયપર્યા. થવા સુધી માત્ર ઉદય.* મનુ ગતિ, પંચે, ત્રસત્રિક, ૧૪ મે ગુણઠાણે માત્ર ઉદય..... સુભગ-અદેય-યશ ઉચ્ચ જિન -. સ્થિતિઉદય - બે પ્રકારેસ્થિતિ અને પ્રયોગથી. કાળ પસાર થતાં થતાં સ્વાભાવિક રીતે જેની સ્થિતિ મીણ થવાથી જ સ્થિતિ * શરીરપર્યાતિ પૂર્વે નિદ્રાતિના ઉદય-ઉદીરણા બને હોતા નથી. આ મુખ્યમત છે. મતાંતરે શરીરપર્યાપ્તિ પૂર્વે આ બને હોય છે, માત્ર શરીર પર્યા. અને ઈદ્રિયપર્યાની વયમાં જ એકલો ઉદય હોય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ ભોગવાય છે તે સ્થિતિમયે થનાર સ્વભાવઉદય છે. સ્વાભાવિક રીતે સ્થિતિ હજુ બીણ થઇ ન હોવા છતાં ઉદીરણાકરણરૂપ પ્રયોગથી દલિકોનો ઉદયાવલિકામાં પ્રક્ષેપ કરીને જે ભોગવાય છે તે પ્રયોગ ઉદય અથવા ઉદીરણા ઉદય કહેવાય છે. આમ જે નિકોમાંથી ઉદીરણા થાય છે તે બધી સ્થિતિઓના દલિકો પણ ઉદય પામતા હોવાથી એ સ્થિતિઓ પણ ઉદયયોગ્ય સ્થિતિઓ કહેવાય છે. ઉદયસમય ઉદયયોગ્ય હોવા છતાં ઉદીરણાયોગ્યહોતા નથી. તેથી ઉદીરણાયોગ્ય સ્થિતિઓ કરતાં ઉદયયોગ્ય સ્થિતિઓ કરતાં ઉદયયોગ્ય સ્થિતિઓ નિષેક જેટલી અધિક હોય છે. તેથી ઉત્ક. સ્થિતિ ઉદય ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરતાં ૧ સમય અધિક હોય છે. જઘન્યસ્થિતિ ઉદય – જે ૪૧ પ્રકૃતિઓમાં ઉદીરણા વિના પણ ઉદયની સંભાવના છે તેમાંની નિદ્રાપંચક સિવાયની ૩૬ પ્રકૃતિઓનો જઘા સ્થિતિ ઉદય ૧ સમયમાત્રનો ચરમ ઉદયાવલિકાવગેરેમાં મળે છે. નિદ્રાપંચકમાં ઉદીરણા વિના પણ જ્યારે ઉદય હોય છે ત્યારે પણ અપવર્તનાથી ઉપરના નિષેકોનું દલિક ઉદયસમય સુધી આવી ભોગવાતું હોવાથી એ નિકોનો પણ સ્થિતિઉદય હોવાથી ૧ સમયમાત્રનો સ્થિતિઉદય મળતો નથી. - શેષ પ્રવૃતિઓમાં જે જઘસ્થિતિઉદીરણા છે તેના કરતાં ૧ સમય અધિક જ. સ્થિતિ ઉદય જાણવો. અનુભાગઉદય - આની પ્રરૂપણા પણ અનુભાગોદરણા જેવી જાણવી. માત્ર જ્ઞાના૧૪, ૩ વેદ, સંજવલોભ અને સભ્ય મોહનીય આ ૧૯ પ્રકૃતિઓમાં ચરમસમયે જઘડ અનુભાગઉદય હોય છે. ચરમઉદીરણાએ જે ઉદય હોય છે એના કરતાં પણ ચરમઉદયે જઘ અનુભાગ ઉદય હોય છે. પ્રદેશોદય-૨ દ્વાર સાદ્યાદિપ્રરૂપણા અને સ્વામિત્વ. (૧) સાદ્યાદિપ્રરૂપણામૂળપ્રકૃતિ - મોહનીય-આયુ વિના ૬ કર્મો અજઘ પ્રદેશોદય સારાદિ જ પ્રકારે 2 લપતિકમણ દેવ સંક્લેશમાં ઉત્ક. સ્થિતિ બાધવી શુરુ કરે ત્યારે ઉત્કૃ દલિકોની ઉદ્વર્તના થવાથી નીચેના નિકો વધુ ખાલી થાય છે. બધાને કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન થાય ત્યારે Page #100 -------------------------------------------------------------------------- ________________ અથ ઉદયાધિકાર પ્રથમ સમયે એક સમય માટે જા. પ્રદેશોદય હોય છે. બીજા વગેરે સમયોમાં ઉત્તરોત્તર અસં ગુણ-અસં.ગુણ યોગ હોવાથી ઉદીરણા કરણથી પ્રચુર દલિકો આવવાના કારણે જઘ. પ્રદેશો ય મળતો નથી. તેથી ૬૪ = ૨૪ ભાંગા.... આ દનો અનુચ્છ પ્રદેશોદય સાદિ વિના ૩ પ્રકારે. ગુણશ્રેણિના શીર્ષે વર્તમાન ગુણિતકર્માશ જીવને ચરમઉદયે ૧ સમય માટે ઉ. પ્રદેશોદય હોય છે. એ પછી ક્યારેક ઉદય ન થવાથી અનુની સાદિ મળતી નથી. તેથી ૬ ૪ ૩ = ૧૮ ભાંગા. આ ૬ જા. ઉલ્લુ વિકલ્પો સાદિ-સાન્ત બન્ને પ્રકારે. તેથી ૬ ૨ ૨ = ૨૪ ભાંગા.. કુલ ૨૪ + ૧૮ + ૨૪ = ૬૬ ભાંગા. મોહનીયકર્મ- અજશે. અને અનુ ચારે પ્રકારે મળે છે. ઉપશાંતમોહ ગુણઠાણેથી પડતા પિતકર્માશજીવને એ પડવાની પ્રથમાવલિકાના ચરમસમયે જઘ પ્રદેશોદય હોય છે. કારણકે આ આવલિકા અંતરકરણની અંદર સમાવિષ્ટ હોવાથી જ્યારે પડે છે ત્યારે એમાં, બીજી સ્થિતિમાંથી સુમતિ દલિકોને ખેંચી પ્રથમ સ્થિતિ જે બનાવે છે એની પ્રથમ આવલિકામાં ગોપુચ્છાકારે દલિક રચના કરતો હોવાથી આવલિકના ચરમસમયે સર્વાલ્પ દલિકો હોય છે. એ પછીના સમયથી ગુણશ્રેણિકને દલિકો ગોઠવાયા હોવાથી જઘ૦ મળે નહીં. તેથી અજઘનો સાદિ ભાંગો મળે છે. અથવા ઉપશમશ્રેણિમાં ઉદયવિચ્છેદ થયા બાદ પુન: ઉદય સાદિ ભાંગો મળે છે. ગુણિતકર્માશ જીવને કાપકશેણિમાં ૧૦ માના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે, એ સિવાયનો બધો અનુત્વ હોય છે. તેથી ૧૧ મેથી પડનારને પુન: જે ઉદય થાય તે અનુષ્ટના સાદિ તરીકે મળે છે. - તેથી મોહનીયના ૪ + ૪ + ૨ + ૨ = ૧ર ભાંગા, આયુષ્યના ચારેય વિલ્પોના સાદિ-સાન બન્ને ભાંગા....કુલ ૮ ભાંગા મૂળપ્રકૃતિના કુલ ૬૯ + ૧૨ + ૮ = ૮૬ ભાંગા.... ઉતીર કૃતિમિથ્યાત્વ- અજા. અનુ ના ચાર ચાર ભાંગા. અંતરકરણ કરીને પ્રથમ સમ્યકત્વ પામેલો પિતકર્માશ જીવ મિથ્યાત્વે આવે અને અંતરને પૂરવા જે નિષેકરચના ગોપુચ્છાકારે કરે છે તેના ચરમસમયે જશેÈોદય હોય છે, એ સિવાયનો બધો અજ. હોવાથી ચારે ભાગા મળે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ - ગુણિતકર્માશ દેશવિરત જીવ સર્વવિરતિ પામીને એની ગુણશોણિ એવી રીતે કરે છે જેથી પૂર્વે દેશવિરતિની અધિક આયામવાળી કરેલી ગુણોણિનું જ્યાં શીર્ષ હોય ત્યાં જ આ સર્વવિરતિની અલ્પ આયામવાળી ગણણિનું શીર્ષ આવે. ત્યાર બાદ મિથ્યાત્વે જાય અને આ શીર્ષ ઉત્ક પ્રોદય હોય છે આ સિવાયનો બધો અનુકુ હોવાથી ચારે ભાગા મળે છે. મિથ્યાત્વનો તેથી મિથ્યાત્વના ૧૨ ભાંગા ઉત્ક પ્રદેશોદય દેશવિરતિગણણિ Bયા“સર્વ ગાણિ - રણિી – આયામ સર્વવિરતિની ગણોણિી ગોડાયેલું અધિક કલિક વિતિ ગુણોરિનું મૂળ દેશવિરતિની ગુણશ્રેણિકી ગોઠવાયેલું અધિક દલિપ ભાવિક Ciiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiii કિરચનાનું કલિક માં - નિક આ નિષકના સર્વવિરતિ ગણણિનું ઉદયકાળે ઉ. મૂળ પ્રોદય હેય શેષ ધ્રુવોથી ૭ ના દાનાવરણાદિની જેમ જેમ અજના ૪-૪ ભાંગા હોય છે. લપિતકર્માશ સંક્લિષ્ટ દેવ ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાનો પ્રારંભ કરેલ એટલે ઘણા દલિકોની ઉવર્ણના થાય છે. બધાને કાળ કરી એકેડ માં જાય. ત્યાં પ્રથમસમયે જાપ્રદેશોદય હોય છે. વિશેષમાં અવધિફિક એ જ સંક્લિષ્ટ દેવને દેવભવમાં જ બંધાવલિકાના ચરમસમયે જા. પ્રદેશોદય હોય છે. આ જનો ઉત્ક પ્રદેશોદય ગણિતકશ જીવને સ્વ વ ચરમ ઉદય હોય છે. તેથી ત્યાંથી પુન: પડવાનું ન હોવાથી અનુ. નો સાદિ ભાગો મળતો નથી. માટે ૩-૩ ભાગા... એટલે ૪૭ પ્રકૃતિના પ્રત્યેકના ૪ +૩+૨+૨ = ૧૧ ભાંગા મળવાથી કુલ ૪૭૪ ૧૧ = ૫૧૭ ભાંગા મળશે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અથ ઉદયાધિકાર - શેષ ૧૧૦ અધુવોદયી પ્રકૃતિના સાદિ-શાન બળે જ ભાંગા મળવાથી ૧૧૦ ૪૨ = ૮૮૦ ભાંગા.... તેથી ઉત્તર પ્રકૃતિના કુલ ૧૨ + ૧૭ + ૮૮૦ = ૧૪૦૯ ભાંગા. સ્વામિત્વદુરજી બે પ્રકારે-ઉત્કટ પ્રદેશોદય સ્વામિત્વ ( જા. પ્રોદય સ્વામિત્વ ઉત્કૃષ્ટપ્રદેશોદય સ્વામિત્વ- આ માટે સૌ પ્રથમ ૧૧ ગણણિની પ્રરૂપણા કરાય છે. બધેકાળે જે સ્વાભાવિક નિષેક રચના થાય છે તે ગોપચ્છાકારે હોય છે. એટલે કે પ્રથમ નિષેકમાં ધાણું દલિક ગોઠવાય છે. પછી ઉત્તરોત્તર નિકોમાં વિશેષહીન-વિશેષહીન (અસંભાવહીન) દલિક ગોઠવાય છે યાવત ચરમનિષેક સુધી. જીવના પરિણામોની વિશેષ પ્રકારની વિશુક્લિા પ્રભાવે ગુણશ્રેણિરચના થાય છે. ઉદયવતી પ્રકૃતિમાં ઉદય નિષેકથી અને અનુદયવતી પ્રકૃતિમાં ઉદય નિષેકથી અને અનુદયવતી પ્રકૃતિમાં ઉદયાવલિકા પછીના નિષેકથી આ રચના થાય છે. એમાં પ્રથમ નિષેક કે જે મૂળ છે તેના કરતાં બીજા નિષેકમાં અસંગાગ દલિક ગોઠવાય છે. બીજા નિષેક કરતાં ત્રીજા નિષેકમાં અસં ગુણ દલિક ગોઠવાય છે. એમ ઉત્તરોત્તર અસગુણ-અસં ગુણ દલિક અંતર્મુહૂર્તના સમયપ્રમાણ નિષેકો સુધી ગોઠવાય છે. મૂળથી શીર્ષ સુધીના આ નિકોની સંખ્યાનેગુણશ્રેણિનો આયામ' કહેવાય છે. એમાંના ચરમનિષેકને ગુણશ્રેણીશીર્ષ કહે છે. એ પછીના નિકોમાં સ્વાભાવિક રીતે જે દલિકો ગોપુચ્છાકારે ગોઠવાયેલા હતા તે જ પ્રમાણે રહે છે. આ ગુણશ્રેણિની રચનાની હેતુભૂત વિશુઓિ મુખ્યતયા ૧૧ પ્રકારની હોવાથી ગુણશોણિ પણ ૧૧ પ્રકારની થાય છે. એમાં વિશુદ્ધિ જેમ જેમ વધુ હોય છે તેમ તેમ ગુણશ્રેણિનો આયામ હીનહીન હોય છે અને દલિકો અધિક-અધિક ગોઠવાય છે. કમશ: કાળ પસાર થતાં થતાં ગુણશ્રેણિગત તે તે નિકનો ઉદય થવાથી ઉત્તરોત્તર અસંખ્યગુણ અસંખ્યગુણ કર્મલિકોની નિર્જરા થતી જાય છે. પ્રથમ સમ્યત્વ પ્રાપ્તિકાળે અપૂર્વકરણની ગુણશોણિનો પ્રારંભ થાય છે. આને સત્નપ્રાપ્તિ નિમિત્તક ગુણશ્રેણિ કહે છે. સખ્યત્વમાપ્તિ બાદ પણ અંતર્મુ. સુધી ગુણણિ રચના સખ્યત્વ નિમિત્તે ચાલુ રહે છે. મિથ્યાત્વ અવસ્થામાં રચાયેલા દલિકો કરતાં આમાં અસંખ્યગુણ દલિકો ગોઠવાતા હોવા છતાં આયામ એટલો જ હોવાથી આ ગુણશ્રેણિને પથદ્ ગણવામાં આવતી નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ હર કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ દેશવિરતિની પ્રાપ્તિ જ ગુણઠાણેથી કરે તો અપૂર્વકરણમાં સ્થિતિ થાત, રસઘાત, અને અપૂર્વસ્થિતિબધે થાય છે, પણ ગુણણિ એકેય કર્મની થતી નથી, ગુણસંક્રમ પણ થતો નથી.) અપૂર્વકરણ પૂર્ણ થયે દેશવિરતિ ગુણઠાણું પામે છે. તે સમયથી દેશવિરતિનિમિત્તક ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે અને જ્યાં સુધી આ ગુણઠણું જળવાય ત્યાં સુધી એ ચાલુ રહે છે. (આયુ સિવાયના શુભાશુભ બધા કર્મોમાં આ ગુણશ્રેણિઓ થાય છે.) દેશવિરતિથી જ્યારે સર્વવિરતિ પામવા માટે યથાપ્રવૃત્ત અને અપૂર્વ કરણ કરે ત્યારે પણ દેશવિરતિનિમિતક જ ગુણશ્રેણિ હોય છે. માત્ર વિશુદ્ધિ વધી હોવાના કારણે એટલા જ આયામમાં દલિકનિલેપ અસં ગુણ થતો હોય છે.જે સમયે સર્વવિરતિ પામે તે સમયથી સાતેય કર્મોમાં સર્વવિરતિનિમિત્તક ગુણશ્રેણિ ચાલુ થાય છે અને જ્યાં સુધી સર્વવિરતિ ટકી રહે ત્યાં સુધી આ ચાલુ રહે છે. એમાં આયામ બધે સરખો રહે છે, દલિકો વિશુદ્ધિ-સંકલેશને અનુસરીને વધઘટ થયા કરે છે. દેશવિરતિ માટે પણ આ વાત સમાન જાણવી.) અનંતા જની વિસંયોજનામાં પણ અપૂર્વકરણથી સાતેય કર્મોમાં ગુણશ્રેણિ સ્થિતિશત-રસઘાત થાય છે. ગુણસંક્રમ માત્ર અનંતાનો જ થાય છે. વિસયોજના થઇ ગયા પછી પણ અતર્યુ સુધી ૭ કર્મોમાં ગુણશ્રેણિ વગેરે હોય છે, પછી હોતા નથી. દર્શનમોહ લપણામાં પણ અપૂર્વકરણથી સાતેય કર્મોમાં સ્થિતિ-રસઘાત અને ગુણશ્રેણિ થાય છે, “ક્તકરણ થયા બાદ અંતર્મુસુધી એ ચાલે છે, પછી બંધ પડે છે. ૮, ૯ અને ૧૦ મા ગુણઠાણે ઉપશામણિમાં ઉપશામકની અને કાપકોણિમાં કાપકની ગુણણિ સાતેય કર્મોમાં હોય છે. ૧૧ મે ગુણઠાણે ઉપશાંતમોહની અને ૧ર એ ગુણઠાણે મીણમોહની ગુણશ્રેણિ હોય છે. ૧૩ માં ગુણઠાણાના પ્રથમસમયથી સોગિકેવલિનિમિતક ગુણશ્રેણિ ચાલુ થાય છે અને આયોજિકાકરણ સુધી ચાલે છે. આયોજિકારણથી અયોગી નિમિત્તક ગુણશ્રેણિ થાય છે. ૧૪માં ગુણઠણે કરણવીર્ય-યોગ ન હોવાથી સ્થિતિઘાત-રસઘાતગુણશોણિ કે કરણ વગેરેમાંનું કાઈ હોતું નથી, માત્ર જે રીતે (ગુણણિ ક્રમે) Page #104 -------------------------------------------------------------------------- ________________ અથ દયાધિકાર દલિકો ગોઠવાયેલા હોય છે એને ભોગવવાનું હોય છે. (અનુયવતી પ્રકૃતિઓનો સ્તિબુસક્રમ હોય છે.) ગુણશ્રેણિ સમ્યક્ત્વોત્પાદ (૧) (૨) દેશિવરતિ (૩) સર્વવિરતિ (૪) અનતા વિસયોજના (૫) (૬) (૭) (૮) (૯) (૧૦) દર્શનમોહક્ષપણા ચારિત્રમોહોપશામક ઉપશાતમોહ ચારિત્રમોહક્ષપક ક્ષીણમોહ સયો કવલી (૧૧) અયોગ કવલી આયામ સર્વાધિક સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન દલિક. સર્વાલ્પ a a Co છ છ છ છ છ છ છ છ ૯૭ પ્રથમ ત્રણ ગુણશ્રેણિ રચનારો જીવ શીઘ્ર પડીને મિથ્યાત્વે જાય અને અપ્રશસ્ત મૃત્યુ દ્વારા નરકાદિ ગતિમાં જાય તો ત્યાં પણ શેષ રહેલા ગુણશ્રેણિ દલિકને ભોગવે છે. એટલે પ્રથમ ૩ ગુણશ્રેણિઓનું અસ્તિત્વ ચારેય ગતિમા સંભવે છે, જ્યારે શેષ ૮ માત્ર મનુષ્યજન્મમાં તેમજ યથાસભવ દેવભવમાં જ હોય છે, કારણકે આ શ્રેણિઓ ક્ષીણ થયા પૂર્વે અશુભ પરિણામ આવી શક્તો નથી. (અનંતા૰૪વિસયોજના નરકાદિમાં જ કરી હોય તો એની ગુણશ્રેણિ નરકાદિમાં પણ મળે છે.) સામાન્યથી, ગુણશ્રેણિશીર્ષે વર્તતો ગુણિતકર્માંશ જીવ ઉ†. પ્રદેશોદયનો સ્વામી હોય છે. વિશેષતા નીચે પ્રમાણે--- * જ્ઞાના૰૧૪- ૮ વર્ષે સંચમ પામી અંતર્મુ૰કાળમાં શીઘ્રક્ષપક થનાર ગુણિત કર્યાંશ જીવ ૧૨ માના ચરમસમયે ઉર્દૂ, પ્રદેશોદયનો સ્વામી હોય છે. આમા, અવધિÇિકમાટે અવધિલબ્ધિરહિતનો ાપક લેવો, અન્યથા અધિ ઉત્પત્તિકાળે ઘણા દલિકોની નિર્જરા થતી હોવાથી ઉત્કુ પ્રદેશોદય મળે નહીં, એમ Page #105 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિપદાર્થો ભાગ ચિરકાળ બાદ શપક થનારને પણ ચિરકાળમાં ઘણાં દલિકો ખપી જવાથી ઉક. ન મળે, તેથી શીઘાપક લેવો. આ પ્રમાણે આગળ પણ યથાયોગ્ય જાણવું * સમ્ય, સંજવ૦૪, ૩ વેદ- શીકાક્ષાપક ગુણતિકશ સ્વ-સ્વચરણોદયે. *| ઔદા૭ નામની ધ્રુવોદયી ૩૩ પર શીધ્યાપક ગુણિતકશ સયોગી ૬ સંસ્થાના પ્રથમસંઘ, પ્રત્યેક | ચરમ સમયે. ઉપથાત, પરાઘાત, ૨ ખગતિ.] * શ્વાસો. ૨ અવર ૩ સ્વનિરોધકાળે શીશ કાપક ગુણિતકર્માશ કેવળીને. | શા-અશાતા. મનુ ગતિ, ૧૨ શીધ્યાપક ગુણિતકશ અયોગીને પંચે જાતિ, રસ-૩, સુભગ ચરમસમયે. આદેય, યશ, જિન, ઉચ્ચ * નિદ્રા-પ્રચલા ૧૧ મા ગુણઠાણે પ્રથમ સમયે થયેલ ગણણિના શીર્ષ વર્તમાન જીવ. ૧૧ મા ગુણઠાણે અવસ્થિત પરિણામ હોવાથી દલિક અને આયામની અપેક્ષાએ સર્વ સમયે એક સરખી ગુણશ્રેણિ રચાય છે. એટલે એ રીતે તો પ્રથમ કે અન્ય સમયની ગુણશોણિ લઈએ તો પણ કોઈ વિશેષ શેર પડતો નથી. તેમ છતાં સ્વાભાવિક નિકરચનાથી ગોઠવાયેલ દલિક ઉત્તરોત્તર સમયે હીન-હીન હોવાથી પ્રથમ સમયની ગુણોણિ કહી છે. * વિ દેવદિક- ૯. ૧૧ મે ગુણઠાણે કાળ કરી દેવલોકમાં ગયેલ ગુણિતકશ જીવને ૧૧ માના પ્રથમસમયની ગુણશોણિના શીર્ષ * મિથ્યામિ, અનંતા૦૪-૬ દેશવિરતિ બાદ સર્વવિરતિ પામી એ બનેની ગુણણિઓનું શીર્ષ મળે એ પહેલાં મિથ્યાત્વે કે મિશે જાય... શીર્ષપ્રાપ્તસમયે ઉ. પ્રદેશોદય.... Page #106 -------------------------------------------------------------------------- ________________ અા ઉદયાધિકાર * જાતિચતુથી ૪૪ * થીણદ્ધિ-૩. * ૮ મધ્યમકવાય, હાસ્યાદિ દ.. * દેવાય-નાયુ ઉપરોક્ત જીવ મિથ્યાત્વ પામી તે તે ગતિમાં જાય ત્યારે ગુણોણિ શીર્ષ. દેશ-સર્વવિરતિના ભેગા થયેલા ગુણશ્રેણિ શીર્ષે. (આમાં મિથ્યાત્વ પામ્યો ન હોય તો પણ ચાલે, કેમકે છઠે ગુણઠાણે પણ આનો ઉદય સંભવે છે.) ૧૪. ઉપશમણિમાં અંતરકરણકિયાના પૂર્વસમયે કાળ કરીને દેવ થયેલ ગુણિતકર્માશજીવને અંતર્મ બાદ ગુણણિશીર્ષ ઉદય પામે ત્યારે. અંતરકરણકિયા જે ચાલુ થઇ જાય તો ગુણશ્રેણિનો ઉપરનો ભાગ ખેડાવાનો ચાલુ થઈ જવાની ઉત્સુકેશોદય મળે નહી. દીર્ઘકાળ સુધી ઉત્સુયોગે જઘડ આયુ બાધી મરીને દેવ કે નરક થયેલ ગુણિતકર્માશને ભવપ્રથમસમયે. જય. આયુ એટલા માટે કે નિકો ઓછા થવાથી પ્રથમાદિ દરેક નિકમાં દલિધે વધુ મળે. દીર્ઘકાળ સુધી ઉ.યોગે યુગલિકોનું ૩ પલ્યો. પ્રમાણ મનુ કે તિર્યંચનું આયુ બાધી ત્યાં ઉત્પન થઇ સર્વ અલ્પ જીવિત સમાન અંતર્મ છોડીને શેષ સઘળું અપવર્તે. જે સમયે અપવર્ચમાનં અપવર્તિત ન્યાયે અપવર્તિત થઇ જાય છે એ સમયે ઉત્ક પ્રદેશોદય મળે. ૯. પ્રથમ દર્શનમોહકાપણા નિમિત્તે ગુણિશ્રેણિ રચી પછી કમશ: દેશવિરતિ અને સર્વવિરતિ પામી તતનિમિત્તક ગુણશ્રેણિ * મનુષાયુ, તિર્યંચાય કે દુર્લગ-અનાદય-અયશ ગતિદ્રિક, આનુપૂર્વી -૩, નીચગોત્ર. Page #107 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિપદાર્થો ભાગ એવી રીતે બનાવે છે જેથી એ ત્રણેયનું શીર્ષ એક સ્થાને આવે પછી સંલેશ પરિણામે પડે. આ શીર્ષસ્થાને તે તેનો ઉ. પ્રદેશોદય મળે. આમાથીદુર્ભગ-અનાદિય-અયશ-નીચગોત્રનો અવિરત થયે મનુષ્યભવમાં પણ ઉલ્ક પ્રદેશોદય સંભવે છે. નરકમાં જનારને નરકકિનો, તિર્યંચમાં જનારને તિવરનો અને મનુષ્યમાં જનારને મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃ૦ ઉદય સંભવે છે. * અપ્રથમ ૫ સંઘ - ગુણિતકમશજીવ કમશ: વિશુધ્ધમાન દેશવિરતિની-સર્વવિરતિની અને અનંતા વિસંયોજનાની ગુણશ્રેણિ એ રીતે કરે છે જેથી શીર્ષ એક થાય. એ શીર્ષના ઉદયે ઉત્કૃ૦ પ્રદેશોદય હોય. * આહાટ ૭, ઉદ્યોત –– ઉત્તરતનુ કરીને અપ્રમત્ત થયેલ ગુણિતકર્માશ જીવ અપ્રમતાના પ્રથમ સમયે કરેલ ગુણણિના શીર્ષે. * આત૫ - ગુણિતકર્માશ પંચે. જીવ, બેઇઝ થઇ ત~ાયોગ્ય સ્થિતિ કરી એકે માં જઇ એપ્રાયોગ્ય સ્થિતિસના કરી શીવ્ર શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થવાના પ્રથમ સમયે ખર બાદર પથ્વીકાયના જીવને બેઇ. પ્રયોગ્ય સ્થિતિને જીવ શીશ એકે પ્રાયોગ્ય કરી શકે છે. માટે બેઇ. કા છે. સ્થિતિને એક પ્રાયોગ્ય કરવાથી નિકો ઘટી જવાના કારણે પુષ્ટ બનવાથી ઉ૦ પ્રદેશોદય મળે છે. જન્યપ્રદેશોદયસ્વામિત્વ- (સર્વત્ર શાપિતકશ જીવ જાણવો.) * અધિફ્રિક- અવધિજ્ઞાની સાધુ ચરમ સમય સુધી સંયમ પાળી અવધિજ્ઞાનસહિત દેવલોકમાં ઉત્પન થઇ અમું. બાદ મિથ્યાત્વે જઇ ઉભુ સંકલેશમાં ઉત્કૃસ્થિતિબંધ શરુ કરે. તેથી ઘણું દલિક ઉદ્વર્તિત થાય.) એ બંધાવલિકાના ચરમ સમયે જા. પ્રદેશોદય હોય. Page #108 -------------------------------------------------------------------------- ________________ અથ ઉઠયાધિકાર જ જ્ઞાના૦૩ દર્શનાબ- જ0 આયુષ્ય દેવ તરીકે ઉત્પન્ન થઈ અંતર્મુ. બાદ સભ્ય પામે. ચરમ અંતર્મુ, શે મિથ્યાત્વે જઈ ઉત્કૃ૦ સંક્લેશમાં ઉત્કૃ સ્થિતિબંધ કરે. ત્યાંથી એવી એક માં જાય ત્યાં પ્રથમ સમયે ઉત્કટ સંકલેશમાં અનુભાગ ઉદીરણા અધિક હોવાથી પ્રદેશોદીરણા અલ્પ હોય છે. તેમજ ઉદવર્તના ઘણી થાય છે. માટે જશે. પ્રોદય મળે. * નપું, વેદ તિગતિ ૭. મતિજ્ઞાનાવરણાદિવટ થીણવિત્રિકમાં સ્થા, નીચ, થીણદ્ધિ ૩| ઇન્દ્રિયપર્યાતિના પ્રથમ સમયે. ત્યારબાદ ઉદીરણા પણ ચાલુ થઇ જવાથી જશેપ્રદેશોદય ન મળે. ૫ અંતરાય, અરતિ, ૧૦. અવધિવિત્ શોક, શાતા અશાતા-ઉચ્ચ* નિદ્રાદિક અવયિદ્વિવત્ પણ, ઉ૦ સ્થિતિબંધ અટકચા પછી જ્યારે એનો ઉદય ચાલુ થાય ત્યારે જઘ પ્રદેશોદય. ઉલ્ફન્સલેશમાં નિદ્રાદિનો ઉદય હોતો નથી. * દર્શનત્રિક ઉપશમસગથી પડતા બીજી સ્થિતિમાંથી પ્રથમ સ્થિતિ બનાવવા અંતરમાં એક આવલિકામાં ગોપુચ્છાકારે જ દલિકો ગોઠવે છે તેના ઉદયને ઉદીરણાઉદય કહે છે. આ આવલિકાના ચરમ સમયે તે તેના ઉદયે.. અનંતા વિના ૧૨ ૧૭. આ બધાને ઉપશમાવી દેવલોકમાં ગયેલાને કવાય, ૫. વેદ, હા. ઉદીરણા ઉદયની આવલિકાના ચરમસમયે. રતિ, ભય, જુગુ ઉપશમણિમાંથી દેવ બનેલાને ૨ની, નપું. વેદ, અનંતા અરતિ-શોકનો ઉદય ન હોવાથી એ લીધા નથી. --- Page #109 -------------------------------------------------------------------------- ________________ * અનાજ * સ્ત્રીવેદ ૪ ૪ આણ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ જવાર ઉપશમાશોણિથી શેષમોહનીયના દલિકો પણ ઘણાં ઓછા કરી નાંખે. પછી અંતર્ગત માટે અનતા. બાંધે ત્યારે અન્ય દલિકો પણ ઓછા સંમે) ત્યાર બાદ સમ્યક્ષ્ય પામી સાયિક ૧૩ર સાગરો- સુધી ટકાવે. પછી મિથ્યાત્વે જાય ત્યાં પ્રથમાવલિકાના ચરમસમયે. ત્યારબાદ પ્રથમસમયબાની ઉદીરણા થવાથી જ ન મળે. દેશોનપૂર્વકોડ સંયમ પાળી છેલ્લા સંભવિત નાના અંતર્મ માટે મિથ્યાત્વે જઇ દેવી તરીકે ઉત્પન થઇ શીઘ પર્યાપ્ત શીધ્ર સંકલશ પામી સ્ત્રીવેદની ઉત્કૃ૦ સ્થિતિ બાધી ઘણી ઉદ્દવર્તના કરે. એ બંધાવલિકાના ચરમસમયે જ પ્રદેશોદય. સંભવિત અલ્પકાળમાં સંભવિત અલ્પયોગે ઉત્થ૦ આયુ બંધ. પછી તે તે ભવમાં યથા સંભવ દીર્ધકાળ સુધી તીવ્ર અશાતાને ભોગવે જેથી ઘણા પુદ્ગલો નિતી જાય). સવ-વ આયુના ચરમસમયે જ પ્રદેશોદય હોય. પિતકર્માણની પ્રક્રિયામાં ૧૦૦૦૦ વર્ષીયુષ્ક દેવમાં ઉત્પન્ન થયો. ત્યાં સખ્ય પામી અનંતા. વિસંયોજના કરે. અને નાના અંતર્મ માટે મિથ્યાત્વે જઈ ઉત્કૃસંકલેશમાં ઉત્કૃસ્થિતિ બાંધતો કાળ કરે. એક મા ઉત્પન થયો. અંતર્મુબાદ અસંજ્ઞી પંચમાં જાય. શીઘ કાળ કરી નરકમાં જાય. ત્યાં સર્વપ્રયાતિ એ પર્યાપ્ત થવાના પ્રથમસમયે જ પ્રદેશોદય. જે પર્યાપ્ત થયા પૂર્વે લઇએ તો સ્વર વગેરેનો આમાં પ્તિબુક સંક્રમ થવાથી જા. પ્રદેશોદય ન મળે. -વગતિનામકર્મવત, ભવથસમયે વિગ્રહગતિમાં. અવધિવિ, વિશેષમાં, ત્યારે ઉોતનો પણ વેદક લેવો જેથી એનું દલિક તિબકરૂંકમથી ન આવે. * નરકગતિ * ૪ આનુપૂર્વીદેવગતિ Page #110 -------------------------------------------------------------------------- ________________ અષ ઉદયાધિકાર * આહી... દેશોનપૂર્વકોડ સંયમ પાલનના અંતભાગે ઉદ્યોતોદય-સહિત આહાના ઉદયે. મનુ ગતિ, પંચે જાતિ, વિકલ-૩, અચરમ ૫ | ર૫..મતિષાના વન વિશેષમાં, એકમાં આનો સંસ્થાન, ૬ સંઘયણ. | ઉદય ન હોવાથી જ્યાં જ્યાં જનો જેનો ઉદય હોય ઔદ લે. અંગોપાંગ | ત્યાં ત્યાં તે જીવ શીશ પર્યાપ્ત થવાના પ્રથમ સમયે. ખગતિ ૨, રસ, શુભગ. સવપ્રાયોગ્ય વધુમાંવધુ પ્રકૃતિ ભોગવતો હોય ત્યારે. અવર-૨, અદેય- * | * એક, ઓજ વેદ ત૭, હુડક, વર્ણાદિ ૨૦ જિનવિના ૭ પ્રત્યેક- | દ૨. મહિલાના વ ... આ બધીનો એક માં ઉદય સ્થાવર અને કુવર | સંભવે છે. એટલે ત્યાં જ જપ પ્રદેશોદય મળે. વિનાની સ્થાવરાદિ, બાદર, પર્યાપ્રત્યેક સ્થિર, શુભ-ચ, * તીર્થકરનામકર્મ પિતકમીશને ૧૩ માના પ્રથમસમયે. પછી ગુણશોણિના કારણે બહુ પગલો હોય. આજ Page #111 -------------------------------------------------------------------------- ________________ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ श्री अर्ह नमः तस्मै श्री गुरवे नमः ऐं नमः સત્તાવિધિ ૩ અર્થાધિકાર- ભેદ, સાદિ-અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ | ભેદદ્વાર - મુખ્ય બે ભેદ મૂળપ્રતિસાકર્મ અને ઉત્તરપ્રતિસાકર્મ - બન્નેના પ્રતિસાકર્મ વગેરે ૪-૪ ભેદ છે. એમાં મૂળપ્રકૃતિસતાકર્મ જ્ઞાનાવરણીયાદિ૮ પ્રકારે છે અને ઉત્તરપ્રતિસતાકર્મ આભિનિબોયિકલાનાવરણીયાદિ ૧૫૮ પ્રકારે છે. સ્થિતિ, અનુભાગ અને પ્રદેશોનો ભેદ અવસ્થાને કહેવાશે. આત્મા પર કર્યપે વિદ્યમાન દલિક સત્તાકર્મ કહેવાય છે. | સાદિ-અનાદિપરૂપાણા - મૂળ પ્રકૃતિ - આઠેય કર્મો ધ્રુવસતાક હોવાથી “સાદિ ભાગો હોતો નથી, અનાદિ, ધ્રુવ, અપ્રુવ ભાંગા મળે છે. ઉત્તરપ્રકૃતિ -સગવ, મિશ્રમોહનીય, ૪ આયુ, નરકલિક, મનુ, દેવદ્વિક ૧૭, આહા-૭, જિન, ઉચ્ચગોત્ર આ ૨૮ પ્રકૃતિઓ અધુવસતાક હોવાથી સાદિ-શાન જ હોય છે. અનંતા ૪ સાદિ-શાન, અનાદિ-અનંત ચારે ભાગે હોય છે. વિસંયોજકને મિથાલે ગયા બાદ સાદિ. રઇ ૧૨૦ પ્રતિાઓને અનાદિ અનંત તથા સાન્ત હોય છે. આ સ્વામિત્વદુર -એકેક પ્રતિસાવામિત્વ અને પ્રતિસ્થાનસાસ્વામિત્વ. એકેક પ્રતિસત્તાસ્વામિત્વ ના૦૧૪ - ૧૨ માના ચરમસમય સુધી નિદ્રા ૨ - ૧૨ માના ચિરમસમય સુધી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪ આયુ, - તે તે ભવના ચરમસમય સુધી મિથ્યાત્વ - ૧લા ૩ ગુણઠાણે નિયમા, પછી ૧૧ સુધી ભજનાએ. મિશ્ર - ૨ જા-ત્રીજા ગુણઠાણે નિયમો, ૧૪થી ૧૧ ભજના.. સમ્ય૦ - ૨જે અવશ્ય. ૧,૩થી ૧૧ ભજના અનંતા.૪ - ૧૯-રજે અવશ્ય, ૩ થી ૭ ભજના. જેઓ અનંતા ની પણ ઉપશમના માને છે તેઓના મતે ૩ થી ૧૧ ભજના) મધ્યમ ૮ કષાય, સ્થાવરાદિ ૧૩ + થીણલિ ૩ (૧૬), નપું વેદ, સ્ત્રીવેદ, હાસ્યષક, પુવેદ, સંયોધ, માન, માયા, કમશ: ૯ મા ગુણઠાણાના તે તે ભાગ સુધી. સંજવલોભ - ૧૦માના ચરમસમય સુધી. ઉપશમણિમાં આ પ્રકૃતિઓ ૧૧ મે પણ હોય છે. મનુ ગતિ, પંચે, ત્રસ, બા, પર્યા, સુભગ અદેય, યશ, [ ૧૨. ૧૪ માના ચરમસમય સુધી. જિન, અન્યતર વેદનીય, ઉચ્ચ, મનુઆયુ. - શેષ ૮૩ - ૧૪ માના કિચરમસમય સુધી. જિનનામ - બીજે-ત્રીજે ન જ હોય. આહા ૭ - સર્વગુણઠાણે ભજનાએ. આહા ૭ અને જિન-આની ભેગી સતા ૧લે ગુણઠાણે હોતી નથી. પ્રકૃતિસ્થાનસત્તા* જ્ઞાનાવરણ-અંતરાય એક ૫-૫ પ્રકૃતિનું સતાસ્થાન * દર્શનાવરણ ૯ - ઉમા કે ૧૧ મા ગુણઠાણા સુધી. (૨) ૬-૯ માથી ૧૨ માના વિચરમસમય સુધી ૪ - ૧૨ માના ચરમસમયે * વેદનીય – (૧) ૨ - ૧૪ માના દ્વિચરમસમય સુધી (૨) ૧- ૧૪ માના ચરમસમયે * ગોત્ર - (૧) ૨ - ૧૪ માના ફિચરમસમય સુધી (૨) ૧- ઉચ્ચ ઉવેલાયા પછી ૧લે, નીચ ગયા પછી ૧૪ માના ચરમસમયે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કર્મપતિ-પદ્યાર્થી ભાગ૨ દિ ૨ જ છે કે © * આય. - (૧) ૨- નવું આયુષ્ય બંધાયા બાદ (૨) ૧- નવા આયુષ્યના બંધ પૂર્વ * મોહનીય - (૧) ૨૮ - બીજ અવશ્ય ૧૩ થી ભજના ૨૭- ૧લે અને ત્રીજે ભજનાએ ૨૯ - ૧લે ભજનાએ (૪) ૨૪ - ૩ થી ૧૧ ભજનાએ ૨૩- ૪ થી ૭ ભજનાએ. ૨૨ - ૪થી ૭ ભજનાએ. ૨૧- ૪ થી ૧૧ ભજનાએ (૮) ૧૩(૯) ૧૨ - (૧૦) ૧૧- કપકોણિમાં ઉભા (૧૧) ૫ - ગુણઠણાના તે તે ભાગે (૧૨) ૪ - આ સત્તાસ્થાન હોય છે. (૧૩) ૩ - (૧૪) ૨ - (૧૫) ૧- ૧૦ મા ગુણઠાણે. તેને ગુણઠાણે મોહનીયના સત્તાસ્થાનો ૧૯ - ૨૮, ૨૭, ૨૬; ૨ - ૨૮; ત્રીજે - ૨૮, ૨૭ ૨૪;૪થી ૭ મે - ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧;૮ મે - ૨૮, ૨૪, ૨૧, ૮ મે - ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪ ૩, ૨; ૧૦ મે - ૨૮, ૨૪, ૨૧, ૧; ૧૧ મે - ૨૮, ૨૪, ૨૧, ૧૨ થી ૧૪ - ૦ કેટલાક આચાર્યો દનત્રિકનો પ્રથમ ક્ષય થાય એમ માની ૨૫નું સતાસ્થાન પણ માને છે. આ જ આચાર્યોના મતે અનંતાની ઉપશમના માની છે. નામકર્મ- ૧૦૩, ૧બ, ક૬ ૫, ૯૩, ૯૦, ૮૯, ૪, ૮૩ ૨, ૯ અને ૮ આમ નામકર્મના કુલ ૧ર સત્તાસ્થાનો સુગમ છે. ૧લે ગુણઠાણે- ૧૦૨, ૫, ૩, ૪, ૮, આ ૬ સત્તાસ્થાનો હોય છે. બીજે-ત્રીજ - ૧૯૨, જ થી ૮ મે - ૧૦૩, ૧૨, ૬, ૯૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ સત્તાવિધિ ૧૯૩ ૯ ૧૦ મે - ૧૦૩, ૧, ૯૬ ૯૫, ૯૦, ૮૯, ૮૩, ૮૨ (છેલ્લા ૪ લપકશેણિમાં જ હોય છે.). ૧૧મે - ૧૦૩, ૧૦૨, ૬, ૫ ૧૨-૧૩મે - ૧૦, ૮૯, ૮૩, ૮૨ ૧૪ મે - ૦, ૮૯,૮૩, ૮૨, ૯, ૮ (છેલ્લા ૨ સ્થાનો ચરમસમયે હોય છે.) સ્થિતિસરા-ભેદદ્વાર - પ્રકૃતિસતાવત્ સાદિ-અનાદિ પ્રરૂપણામળપ્રકતિ- આઠેય કર્મોની અજઘન્ય સાદિ સિવાય ૩ પ્રકારે. સત્તાવિચ્છેદ આઠેય ધર્મોની અાગ હિ કાળે જશે. ૧ સમયની સ્થિતિસતા હોય છે, પછી પુન: સત્તા ન હોવાથી સાદિ નહીં. તેથી ૨૪ ભાંગ. શેષ અનુકૂ, ઉત્કૃ૦, જઘ૦ ના સાદિ-સાત્ત બન્ને ભાંગા.... તેથી ૪૮ ભાંગા, મૂળપ્રકૃતિના કુલ ૨ ભાંગા. - ઉત્તરપ્રકૃતિ* અનંતા૪- અજઘ૦ જ પ્રકારે. વિસંયોજકને ઉલનાથી ચરમખંડ ઉવેલાયા બાદ પહેલી ૧ આવલિકા પ્રમાણ સત્તા તિબકરૂંકમથી ભોગવાતી ભોગવાતી જ્યારે બે સમયસ્થિતિવાળી ૧ સ્થિતિસરા ચિરમસમયે શેષ રહે છે એ એની જ સ્થિતિસત્તા છે. વિસયોજક પાછો મિથ્યાત્વે જાય ત્યારે પુન: અનંતા. બધ છે એ અજશે. સ્થિતિસતાનો સાદિ ભાંગો છે. શેષ ઉત્કૃ૦, અનુ, જઘટના સાદિ સાત્ત બન્ને ભાંગા. કુલ ૪૦ ભાંગા. * જિન, ૨૩ ઉવેલાતી - ૨૮- અજઘવગેરે ચારેયના સાદિ-સાન્ત પ્રકૃતિઓ આયુષ્ય | બબ્બે ભાંગા. કુલ રર૪ ભાંગા. * શેષ ૧ર૬- અજઘ.ના સાદિ સિવાય ૩-૩ ભાંગા... પોતપોતાના સત્તાવિચ્છેદ વખતે એક નિષેકની સ્થિતિસતા જ તરીકિ મળ્યા બાદ પુન: સત્તા ન હોવાથી અજઘનો સાદિ ભાગો મળતો નથી. આ જય સ્થિતિસરા તરીકે મળતો ૧ નિક સત્તાવિચ્છેદકાળે ઉદયવતી પ્રકૃતિમાં ૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ સમયની સત્તાવાળો હોય છે અને અનુદયવતી પ્રકૃતિમાં ૨ સમયની સત્તાવાળો હોય છે. શેષ ૩ના સાદિ-સાન બન્ને ભાંગા” કુલ ૧૧૩૪ ભાંગ... તેથી ઉત્તરપ્રકૃતિના કુલ ૪૦ + ૨૨૪ + ૧૧૩૪ = ૧૩૯૮ ભાંગા. ઉદૃશ્ચિાલિસાનીતિબિા* ઉદયબધોક્ટા ૮૯ પ્રકૃતિની ઉત્કૃ સ્થિતિસરા ઉત્કૃસ્થિતિબંધ તુલ્ય હોય છે, કારણકે ઉદયસમયથી અબાધા સુધીમાં પણ પૂર્વબળ દલિની સત્તા તો હોય જ છે. - જ્ઞાના૧૪, અશાતા, મિથ્યા, ૧૬ કવાય, પંચે જાતિ, વૈ૦૭, ૭, હુંડક, વર્ણાદિ-૨૦, અગુરુ, ઉપઘાત પરા, ઉચ્છ, ઉદ્યોત, કુખગતિ, ત્રણચતુષ્ક, અસ્થિર પટક, નિર્માણ, નીચગોત્ર, આ ૮૬ પ્રકૃતિઓ ઉદયબંધોસ્ટા છે. (ટીકાકારોના મતે શુભવર્ણાદિ ૧૧ તથા નીલ-કટુક ઉદયસંકોસ્ટા છે.) * અનુદયધોષ્ટા ૨૦ પ્રકૃતિની ઉત્કૃ૦ સ્થિતિસના સમયગૂન ઉલ્ક સ્થિતિબંધ તુલ્ય હોય છે, કેમકે ઉદયસમયનો નિષેક સ્તિબુકસંકમથી ઉદયવતી પ્રકૃતિમાં સંકમી ગયો હોવાથી અનુદયવતીનો સત્તા તરીકે હોતો નથી. તેમ છતાં પસ્થિતિ ઉ૦ સ્થિતિબંધ જેટલી જાણવી, કેમકે દલિટરહિતનો પણ એ સમય તો વિદ્યમાન હોય છે જ. નિદ્રાચિક, નરકલિક, તિકિ, એકેડ, ઔદા ૭, છેવટઠું, આતપ અને સ્થાવર આ ૨૦ અનુદયબંધોક્ટા છે. ઉદયસંક્રમો ૩૦ પ્રકૃતિની ઉસ્થિતિસતા આવલિકાનૂન ઉસ્થિતિ બંધતુલ્ય હોય છે. બંધાવલિકા વીતી ગઇ હોવાથી આવલિકા ન્યૂન કરવી પડે છે. શાતા, સભ્ય ૯ નોકષાય, મનગતિ, પ્રથમ પાંચ સંઘ - સંસ્થાન, શુભખગતિ, સ્થિરષક, ઉચ્ચગોત્ર, આ ૩૦ ઉદયસંક્રમોત્કૃષ્ટા છે. - સભ્ય મોહનીય પણ ઉદયસંક્રમોત્કૃષ્ટા હોવા છતાં એમાં મિથ્યાનો સંખમ ઉત્કૃ સ્થિતિબંધ બાદ અંતર્મુહુર્ત થતો હોવાથી એની ઉત્કૃસ્થિતિ સતા અંતર્યું ન્યૂન ઉત્કૃસ્થિતિબંધ જેટલી મળે છે. અનુદયસંકોત્કૃષ્ટા ૧૮ સમયાધિક આવલિકા ન્યૂન ઉ૦ સ્થિતિબંધ તુલ્ય ઉત્કૃસ્થિતિસરા જાણવી. આમાં બંધાવલિકા + ઉદયસમય ઉપર મુજબ બાદ કરવા પડે છે. ઉત્કૃ૦ સ્થિતિબંધ પછી અંતર્મુહૂર્વે ૪ થે આવે ત્યારે મિશ્રની ઉત્કૃસ્થિતિસના સંક્રમથી મળે છે. એટલે મિક્ષમાટે ઉત્કૃસ્થિતિબંધમાંથી અંતર્મ + ઉદયસમય બાદ કરવા. Page #116 -------------------------------------------------------------------------- ________________ સાવિધિ ૧૦૫ મિશ્ર, દેવદ્વિક, વિક્લત્રિક, આહા-૭, મનુઆનુવ, સૂક્ષત્રિક અને જિના આ ૧૮ અનુદયસંકોચ્છા છે. ઉત્કૃ સ્થિતિબંધથી પડ્યા પછી તરત જ આ પ્રવૃતિઓ બંધાય છે, પણ ઉદય હોતો નથી. માટે ઉદયસમય પણ બાદ કરવો પડે છે. યસ્થિતિ તો ઉદય કે અનુદયવતિની તુલ્ય જ હોય છે. જથી ક્ષિથતિ સારn@ાળબિલ્વ સંજવ, કોધ, માન, માયા, ૧૦. જઘ સ્થિતિસંક્રમ તુલ્ય જ સ્થિતિસરા પુવેદ, હાસ્ય વક હોય છે. આ ૧૦ પ્રકૃતિઓનો ચરમસંકમ અંતરમાં રહેલો જીવ કરે છે. એટલે ઉદયાવલિકા તો સત્તામાં પણ હોતી જ નથી. બીજી સ્થિતિમાં જેટલી સ્થિતિસતા હોય તે બધી સંક્રમે છે, માટે જઘ૦ સ્થિતિસંક્રમ તુલ્ય જઘસ્થિતિસરા જાણવી. * શેષ પ્રવૃતિઓમાં ૧નિષક રૂપ ૧ સ્થિતિ જઘસ્થિતિસરા તરીકે મળે છે, વિશેષ એ કે એ વખતે ઉદયવતી પ્રવૃતિઓમાં તેની સ્થિતિ ૧ સમય હોય છે અને અનદયવતીમાં ૨ સમયની હોય છે.' ધારો કે ૧૦૦ મો સમય એ ૧૪ મા ગુણઠાણાનો ચરમસમય છે. એ વખતે મનુષ્યગતિ એ ઉદયવતી પ્રતિ છે, પણ દેવગતિ એ ઉદયવતી પ્રકૃતિ નથીઅનુદયવતિ છે. ૧૦૦માં સમયે મનુષ્યગતિનો ઉદય હોવાથી એની સત્તા કે જેની સ્થિતિ ૧૦૦ મા સમયપ ૧ સમયની છે તે તો માનવી જ પડે છે, કેમકે સત્તા વિના ઉદય હોય ન શકે. એટલે મનુષ્યગતિની આ જa. સ્થિતિસતા ૧૦૦ મા સમયે ૧ સમય સ્થિતિની મળે છે. પણ ૧૦૦ મા સમયે દેવગતિનો ઉદય ન હોવાથી એ મનુ ગતિવગેરેમાં નિબુક્સકમથી સંકમી ગઇ હોય છે. તેથી એ સમયે એની સત્તા માની શકાતી નથી. ઉલમા સમયે આ ૧૦૦માં સમયે ઉદયમાં આવવાની યોગ્યતાવાળા નિષેકગતિ દલિકોનો તિમુક્સકમ થયો હોતો નથી, એટલે એની સત્તા દેવગતિ રૂપે હોય છે જેની સ્થિતિ ૯૯ અને ૧૦૦મા સમયરૂપ બે સમયની છે. વળી આ ૯૯ મા સમયે જ ઉદય પામવાની યોગ્યતાવાળા નિકગત દલિકો તો ઉદયવતીમાં સંક્રમી ચૂક્યા હોવાથી એ નિષેકની દેવગતિપે સત્તા હોતી નથી. તેથી હિમા સમયે અનુદયવતી એવી દેવગતિની પણ એક જ (૧૦૦મા) નિષેકરૂપે એક સ્થિતિની સત્તા હોય છે જેનો સ્થિતિકાળ ૯ અને ૧૦૦ મા સમયપ બે સમય છે. આમ અનુદાયવતીની જ સ્થિતિસતા આગળા સમયે બે સમયસ્થિતિક સ્થિતિની હોય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ–૨ જ્ઞાના૰૧૪, સમ્ય૰, સંજવલોભ, ૪આયુ, નપું, સ્ત્રીવેદ, શાતા-અશાતા, ઉચ્ચ, મનુ૰ગતિ, પંચે, ત્રસત્રિક, સુભગ, આઠેય, યશ અને જિન એમ ૩૪ પ્રકૃતિઓ ઉદયવતિ જાણવી અને શેષ ૧૧૪ પ્રકૃતિઓ અનુદયવતી જાણવી. સામાન્યથી જ સ્થિતિસત્તાનો સ્વામી ૧૦૬ * દર્શનસપ્તક – × ૪આયુ – ૮ કષાય, નામની ૧૩, થીણદ્ધિગિક, ૯ નો કષાય, સંજયક્રોધ, માન, માયા *સંજય લોભ – * જ્ઞાના૰૧૪, નિદ્રાદ્ધિક – * શેષ ૯૪ - - ૪ થી ૭ ગુણઢણાવાળો જીવ. પોતપોતાના ચરમસમયે ૯ મા ગુણઠણાવાળો જીવ. ૧૦ મા ગુણઠાણાવાળો ૧૨ મા ગુણઠણાવાળો અયોગી ગુણઠણાવાળો સ્થિતિવિક્લ્પો → ઉત્કૃ॰સ્થિતિ સત્તામાં હોવી તે એક સત્તા સ્થાન છે. સમયન્યૂન ઉત્કંસ્થિતિ એ બીજું સત્તાસ્થાન, બે સમયન્સૂન ઉત્કૃ૰સ્થિતિ એ ત્રીજું સત્તાસ્થાન.... આમ ૧-૧ સમયન્સૂન કરતા કરતા એકેની જઘ૰ સ્થિતિસત્તા સુધી જવું.... ત્યાં સુધીના સત્તાસ્થાનો નિરતર મળે છે. એની નીચે ક્ષપણા-ઉદ્દેલના કરવામા સાતર પણ મળે છે નિરતર પણ મળે છે. એકેની જઘ૰સ્થિતિ પછી નવો P/s પ્રમાણ સ્થિતિખંડ અંતર્મુમાં ખાંડે છે. એ અંતર્મુના સમયે સમયે નીચેથી ૧-૧ નિષેક ક્ષીણ થતો હોવાથી અંતર્મુ ના સમય પ્રમાણ નિરંતર સત્તાસ્થાનો મળે છે. ત્યારબાદ એકી ઝાટકે P/s પ્રમાણ સ્થિતિખંડ (ટીકામાં P/a પ્રમાણસ્થિતિખંડ) ઉખડી જવાથી વચલા સ્થિતિસ્થાનો મળતા નથી. ત્યારબાદ નવો ખંડ કેરાતી વખતે પાછા અંતર્મુ સુધી નિરંતર સ્થિતિસ્થાનો મળે છે. એમ કરતાં કરતાં ચરમખંડ ઉશ્કેરાયે ૧ ર ૨. ધારો કે એકે.ની જ સ્થિતિસત્તા ૧૦૦૦૦ સમય છે. P/s પ્રમાણ સ્થિતિખંડ ૧૦૦ સમયનો છે. એને ઉકેરતાં ૧૦ સમય લાગે છે. એને ઉકેરવાની પ્રક્રિયાના પ્રથમસમયે સ્થિતિસત્તા ૯૯૯૯ સમયની હશે, બીજા સમયે ૯૯ સમયની, ત્રીજા સમયે ૯૯૯૭ સમયની..... એમ ૧૦ મા સમયે ૯૯૯૦ સમયની હશે, કારણકે નીચેથી ૧-૧ સમય હીન હીન થતો જાય છે ૧૧ મા સમયે નીચેથી ૧ સમય જશે. અને ઉપરથી એકી સાથે ૧૦૦ સમય ચાલી ગયા હોવાથી ૯૮૮૯ સમયની સ્થિતિસત્તા હશે, પણ ૯૮૯ સમયની નહીં. એટલે જણાય છે કે ૧૦૦૦૦ સમયની સત્તા થયા બાદ ૯૯૯૯ થી ૯૯૯૦ સુધીના ૧૦ (અંતર્મુ૦ ના સમયપ્રમાણ) સ્થિતિસ્થાનો નિરંતર મળે છે. પછી વચ્ચે અંતર પડી જાય છે... પાછા ૯૮૮૦ ૧૦ સ્થાનો નિરંતર મળ્યા બાદ પાછું અંતર પડશે... એમ ચાવત્ ચરમ આવલિકા સુધી જાણવું. અહીં અંતર્યુ. માટે ૧૦ ની જે ક્ચ્છના દેખાડી એ સર્વત્ર નિયત રહે છે એવો નિશ્ચય આના પરથી ન કરવો. Page #118 -------------------------------------------------------------------------- ________________ સતાવિધિ ૧૦૭ આવલિકા શેષ રહે છે. એના સમય જેટલા સત્તાસ્થાનો નિરંતર મળે છે યાવત્ છેલ્લે ૧ સ્થિતિ શેષ રહે છે, જે જઘન્ય સ્થિતિસત્તાસ્થાન હોય છે. અનુભાગસરા સ્થાન, પ્રત્યય, વિપાક, શુભ-અશુભ, ભેદ સાદિ-અનાદિ કવામિત્વ વગેરે બધું અનુભાગસંક્રમ પ્રમાણે જાણી લેવું. વિશેષતા એ છે કે - મતિ- શ્રુત - અવધિજ્ઞાના, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શના, સંજવા, વેદ, ૫ અંતરાય- આ ૧૮ કર્મોની જઘ૦ અનુભાગસરા એક ઠાણીયો રસ દેશઘાતી મળે છે. સભ્ય મોહનીયની જઘ અનુભાગસરા પણ ૧ઠારસદેશઘાતી હોય છે. મન:પર્યવ જ્ઞાનાની જઘડ અનુભાગસરા સ્થિાનિક દેશઘાતી મળે છે. ૩ શાના ૩ દર્શના. ૫ અંતરાય - આ ૧૧ નો જઘ, અનુભાગસંક્રમ બે ઠણીયો સર્વઘાતી હોય છે. તેમ છતાં ચરમસમયે બીજા કોઇ નિષેકનું દલિક સત્તામાં નથી, અને ચરમ નિષેકનું વધારે રસવાળું દલિક ઉદયને સમાન અનુભાગવાળું થઈને ઉદયમાં આવે છે, ઉદય ૧ ઠા. રસનો હોય છે. માટે ચરમસમયે અનુભાગસરા ૧ઠારસની મળે છે. (પણ ત્યારે સંખમ હોતો નથી) સ્ત્રીવેદ અને નપુંવેદ માટે પણ આ જ વાત જાણવી. બીજી સ્થિતિનું દલિક સંકગમાણે સકાન્ત ન્યાયે સંકમી ગયું છે. અને ઉદયસમયનું દલિક ઉદયસમાન ૧ ઠા અનુભાગવાળું થઈને આવે છે, માટે ૧ઠા. રસની સત્તા ચરમસમયે હોય છે. મન:પર્યવ જ્ઞાનાવરણમાં તથાસ્વભાવે જ મન:પર્યવજ્ઞાનીને પણ ચરમસમયે પણ બે ઠા. દેશઘાતી રસનો જ ઉદય હોય છે. તેથી એ નિષેકમાં રહેલ વધારે રસવાળું દલિક પણ એટલા અનુભાગવાળું થઈને ઉદયમાં આવવાથી ૧ ઠા. રસની સત્તા મળતી નથી. સમ્ય, પુવેદ,સંજવ આ છ નો તો જ. અનુભાગસંક્રમ પણ ૧ઠા. દેશઘાતી હોય છે. અહીં એ પણ નોંધનીય છે કે અનુભાગસરા અનુભાગસંકમવત્ જાણી લેવી” એવો સામાન્ય અતિદેશ હોવાછતાં અને બન્મનુષાયુ, તિર્યંચાયુ અને આતપ આ ૩ નો તથાસ્વભાવે ક્રિસ્થાનિક રસસંક્રમ જ હોય છે એમ સંકમાધિકારમાં કહ્યું હોવા છતાં, પણ સત્તા તો રિસ્થાનિક-ચતુસ્થાનિક રસની પણ જાણવી, કેમકે એનો બંધ બંધશતકમાં કો છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ જઘ અનુભાગસરા સ્વામિત્વ – * સમ્ય, શાના ૧૪ નિદ્રાદ્ધિક ૨૧... - પોતપોતાના ઉદયના અંતે સંજવલોભ, ૩ વેદ વર્તમાન જીવ આમાં વિશેષતામતિ, ધૃત, ચલું અચક્ષુ - ઉત્કૃ. શ્રુતલબ્ધિવાળો જીવ. અવધિદ્ધિક - પરમાવધિયુક્ત જીવ. મન:પર્યવ. વિપુલમતિ મન:પર્યવસાની. આ આ લબ્ધિવાળા જીવને એની પ્રાપ્તિકાળે ઘણો અનુભાગ ખપી ગયો હોય છે. શેષ પ્રવૃતિઓમાં જે જઘ અનુભાગસંક્રમનો સ્વામી હોય છે એ જ જઘ. અનુભાગસરાનો સ્વામી હોય છે. અનુભાગાસત્તાસ્થાનો જે અનુભાગ સ્થાનો બંધથી ઉપજે છે તે બંધોત્પત્તિક કહેવાય છે, એ અસંલોકાકાશપ્રદેશપ્રમાણ હોય છે, કારણ કે અનુભાગબંધઅધ્યવસાયસ્થાનો એટલા છે. બંધાવલિકા વીત્યા બાદ, ઉદ્વર્તના-અપવર્તના દ્વારા, સરાગત રસનો હત=ાત કરીને ઉપજતાં નવા ૨સસ્થાનો હતોત્પત્તિક કહેવાય છે. આ સ્થાનો બંધોત્પત્તિક કરતાં અસંગુણ હોય છે, કેમકે બંધથી થનારા એક એક અનંતગુણ સ્થાનની વચ્ચે વચ્ચે આ સ્થાનો અનેક જીવાપેક્ષાયા અસં ગુણ - અસં ગુણ હોય છે. રસથાત-સ્થિતિઘાત દ્વારા નીપજતાં નવા સ્થાનો હતહોત્પત્તિક કહેવાય છે. અનુભાગઘાતના કારણભૂત સંક્લેશ-વિશુદ્ધિ સમયે સમયે અચાન્ય હોવાથી હત હતોત્પનિક સ્થાનો હતોત્પત્તિક કરતાં પણ અસં ગુણ હોય છે. આમ તો ઉદયઉદીરણાથી પણ અનુભાગઘાત થાય છે. તેમ છતાં એ વખતે બધ, ઉવ. અપવ, સ્થિતિઘાત કે રસઘાતમાંથી એક તો નિયમા હોય જ છે. એટલે એના દ્વારા થતા સ્થાનોમાં જ એની ગણતરી થઇ જવાથી જુદા અનુભાગસરાસ્થાનો તરીકે એની ગણના નથી. પ્રશાસતા દ્વાર – ભેદ, સાદિ-અનાદિ, સ્વામિત્વ Page #120 -------------------------------------------------------------------------- ________________ સત્તાવિધિ ૧૦ ભેદદ્વાર – પ્રકૃતિસતાવત્ સાદિ – અનાદિદ્વાર) મૂળપ્રકૃતિ- + આયુ – ઉત્કૃ૦ તથા જળ પ્રદેશસતા મિથ્યાત્વીને મળતી હોવાથી ચારેયના સાદિ-સાન બન્ને પ્રકાર... ૮ ભાગા * ૭ કર્મો- પિતકર્માશજીવને સ્વસત્તાચરમસમયે જઘ પ્રદેશસત્તા હોય છે. પુન: સત્તા હોતી નથી. તેથી અજઘટના સાદિ સિવાય ૩-૩ ભાંગા.... શેષના . સાદિ-સાન બબ્બે ભાગા.... તેથી ૭૪૯= ૬૩ ભાંગા કુલ ૭૧ ભાંગા. ઉત્તરપ્રકૃતિ* શાતા, ૪ સંવ, પુ. વેદ, પંચે, તે ૭, પ્રથમસંઘ સંસ્થાન, શુભવર્ણાદિ૧૧, અગુરુલ, પરા, ઉચ્છ, શુભખગતિ, ત્રસ૧૦, નિર્માણ- ૪૨ - અનુભૂ૦ ના ૪ ભાંગા. (૭ મી નરકમાં રહેલ ગુણિતકર્માશ સમ્યત્રી કે જે પછીના સમયે મિથ્યાત્વ પામનાર છે તેને પ્રથમ સંઘ ની ઉત્ક. પ્રદેશસત્તા હોય છે. ત્યારબાદ પછી અનુત્યુ થવાથી સાદિ મળે. એ સ્થાન અપ્રાપ્તને અનાદિ. ભવ્યને સાન. અભવ્યને અનંત. શેષ ૪૧ ની ઉત્ક પ્રદેશસત્તા ગુણિતકર્માણ કાપકને અવશ્વ ચરમબંધ હોય છે, ત્યારબાદ અનુત્યુનો સાદિ ભાંગો. શેષ સુગમ.... સંજવલોભ અને યશ સિવાયની આ ૪૦ ના અજઘ૦ ના સાદિ સિવાય ૩-૩ ભાંગા. લપિતકર્માશ જીવને સવ-વ સત્તાવિચ્છેદ સમયે આ પ્રવૃતિઓની જઘouદેશસત્તા હોય છે, પુન:સત્તા ન હોવાથી સાદિ ભાંગો મળતો નથી. સંજવલોભયશ અજઘટના સાદિ વગેરે ૪-૪ ભાંગા. કપિતકર્માશ જીવને ક્ષપકશ્રેણિપૂર્વે યથાપ્રવૃત્તકરણના ચરમસમયે જ હોય છે. ત્યારબાદ ગુણસંકમથી અન્ય પ્રવૃતિઓ આવવા માંડવાથી અજ.નોં સાદિ ભાંગ. આ જરના જથo-ઉત્કૃ– ના સાદિ-સાત્ત બન્ને ભાંગા. કુલ ૪૬૪ ભાંગા. * અનતા ૪- અજજ પ્રકારે, પિતકર્માશ ઉલકને ૧ સ્થિતિ શેષ રહે ત્યારે જઘ, પુન: મિથ્યાત્વે જઇ બાંધે ત્યારે અજશે... સાદિ... શેષ ૩ ના સાદિ-સાન્ત બન્ને ભાંગા કુલ ૪૦ ભાંગા.... Page #121 -------------------------------------------------------------------------- ________________ કર્મકતિ-પદાર્થો ભાગ-૨ શેવ ૮૪- ધ્રુવસતાકના અજશેસાદિ સિવાય-૩. જળ ઉપરોક્ત ૪૦. પ્રકૃતિ સમાન હોય છે બાકીના અન આદિ ૩ના સાદિ-સાન બબ્બે ભાગ હોય છે... કુલ ૭૫૬ ભાંગા. * ૨૮ અઠ્ઠવસત્તાકના બધા પ્રકારો સાદિ-સાન બબ્બે ભાગે ૨૨૪ ભાંગ. ઉત્તરપ્રકૃતિના કુલ ૪૬૪ + ૪૦ + ૭પ૬ રર૪ = ૧૪૮૪ ભાંગા. ઉત્કંઠેશસાતાળસ્થાબિલ્વ = લગભગ બધી પ્રવૃતિઓની ઉત્કૃ૦ પ્રદેશસત્તાનો સ્વામી ૭ મી નરકનો અત્યસમયે વર્તમાન ગુણિતકશ જીવ હોય છે. આમાં વિશેષતાકમિશ્ર - ૭ મી નરકમાંથી અંતર્મુ.માટે તિર્યંચ થઈ મનુષ્યમાં આવી સભ્ય પામી શીઘ લપણા કરે. એમાં જે સમયે મિથ્યાત્વ સર્વસંક્રમથી સંકમે એ સમયે મિશ્રની ઉ૦ પ્રદેશસત્તા હોય. સભ્ય –| ઉપરોક્ત જીવને જે સમયે મિ. સર્વસંક્રમથી સમ.માં સંક્રમે એ સમયે. ગુણિતકર્માશ જીવ સર્વ આવશ્યક પ્રક્રિયા કરી ઈશાન દેવ થયો. ત્યાં સંકલેશથી વારંવાર નપું. વેદ જ બાંધે છે. ચરમસમયે ઉ૦ પ્રદેશ સત્તા હોય. * સ્ત્રીવેદ- ઉપરોક્ત જીવ ઈશાન માથી એક ભવ કરી શીઘ યુગલિક થયો. ત્યાં સંકલેશથી P/a કાળ સુધી સ્ત્રીવેદને પૂરે એ વખતે ઉ. પ્રદેશસત્તા * પુ. વેદ- ઉત્કપ્રદેશ સંખમ સ્વામીને જે સમયે સ્ત્રીવેદ સર્વસંમથી પુ.વેદમાં સંક્રમી જાય તે સમયે. ૪ સંજય૦ - ઉપરોક્ત જીવને પુ.વેદવગેરે રૂપ પૂર્વ-પૂર્વની પ્રકૃતિ સર્વસંકમથી જ્યારે સંકમે ત્યારે તે તેની ઉત્સુ પ્રદેશ સત્તા હોય. જેમકે પુ. વેદ સંકમે ત્યારે સંજયosોધની, સંજવ કોધનો સર્વસંક્રમ થાય ત્યારે સંજવ૦ માનની ઈત્યાદિ. નપુવેદ – મજ સંજય - કોલી Page #122 -------------------------------------------------------------------------- ________________ સત્તાવાર ૧૧૧ * શતા, યશ, ઉચ્ચ - ૪ વાર ઉપશમશ્રેણિ માંડી શીઘ કાપક થનારને ૧૦ માના ચરમસમયે દેવાયુ.નરકાયુ - ઉત્સુયોગે દીર્ધ બંધકઅધ્યા સુધી આ આયુક બધિ. ચરમબંધસમયથી તે તે ભવના પ્રથમસમય સુધી ઉત્ક્રપ્રદેશ સત્તા હોય. * મનુ આયુ, તિર્યંચાયુ- ઉત્કટ યોગે દીર્ઘકાળ સુધી વિક્ષિત આયુ પૂર્વકનું બાંધી ત્યાં શાતાબહુલ અવસ્થામાં ઉત્પન્ન થાય. (સુખી અવસ્થામાં આયુના દલિકો ઓછા નિજરે છે) અંતર્મ બાદ મરવાને સન્મુખ થયેલો તે પરભવાયુ પણ સજાતીય જ દીર્ધકાળમાટે ઉત્સુ યોગે બાંધે. જ્યાં સુધીમાં ચાલુ ભવનું આયુષ્ય અપવર્તવાનું શરુ ન થાય ત્યાં સુધીમાં પરભવાયુ બંધના ચરમસમયે વિવક્ષિત આયુની ઉત્ક. પ્રદેશસત્તા મળે, કારણ કે બને ભવના આયુનું કઈક ન્યૂન દલિક વિદ્યમાન હોય છે. નરકકિ - પૂર્વકોડનું આયુવાળા ૭ ભાવોમાં પૂર્વકોડ સુધી આ બેને સંક્લેશબહુલતાએ બાંધે. પછી ૮મા ભવે નરકમાં જવાને તત્પર તેને ૭મા ભવના ચરમસમયે ઉત્ક. પ્રદેશ સત્તા હોય. ૭ પૂર્વકોડ સુધી આ અને પુષ્ટ કરી ૩ પલ્યો. આયુ વાળો યુગલિક થાય. ત્યાં પણ આ પ્રવૃતિઓને પુષ્ટ કરે. એ ભવના ચરમસમયે ઉ.પ્રદેશસત્તા હોય. * મનુદ્ધિક, વજુષભo - ૭મી નરકમાં અંતર્મ બાદ શીઘસભ્ય પામી ચરમઅંતર્મુસુધી ટકાવી આ ૩ બાંધે. સમ્યકત્વના ચરમસમયે આ ૩ની ઉત્કંપ્રદેશસત્તા હોય. *| પંચે, પ્રથમ સંસ્થા, પરા, ૧૨ – સાયિક ૧૩૨ સાગરોસમ્યક્ત પાળે, ઉચ્છ, શુભખગતિ, જ વાર ઉપશમણિ કરી શa Hપક થનારને ત્રણચતુ, સુવર, સુભગ, | પોતપોતાના બોવિચ્છેદકાળે ઉલૂપ્રદેશસત્તા હોય. * , દેવદ્ધિક - | આય Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨ * ધ્રુવબધી શુભ ૨૦ (તે૭, શુભવર્ણાદિ ૧૧, ગુરુ, નિર્માણ) * સ્થિર શુભ – જિન – *આહા૦૭ - * એકસ્થાવ, આતપ, " ઉદ્યોત – * વિક્લત્રિક, સ્. ત્રિક * અનંતા ૪ જાન્યા પ્રદેશસાહિત્યિા – - * સમિા - કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ ૪ થાર ઉપશમશ્રેણિ માંડી શીઘ્રક્ષપક થનારને સ્વસ્થ બંધવિચ્છેદસમયે. સામાન્યથી ક્ષપિતકર્માંશ જીવને પોતપોતાની સત્તાના ચરમસમયે..... (વિશેષતા) * સંજય૰ત્રિક, પુ.વૈદ ઉપરોક્ત ૨૦ મુજબ દેશોને ૨ પૂર્વકોડ + ૩૩ સાગરો સુધી બંધ કરી સપક થનારને બંધવિચ્છેદસમયે. દેશોન પૂર્વકક્રોડ પૃથક્ક્સ કાળમાં વારંવાર બાંધીને ક્ષપક થનારને બંધવિચ્છેદસમયે. નપું. વેઠની જેમ ઈશાનદેવના ચરમસમયે પૂર્વકોડ પૃથક્ક્સ સુધી મનુ.તિર્યંચ ભવોમાં બાંધીને પછી સ્વસ્થ પ્રાયોગ્યભવમાં જવાના પૂર્વસમયે ઉલ્કુ પ્રદેશસત્તા હોય. ક્ષપિતકર્માંશ વિસયોજક પાછો મિથ્યાત્વે અંતમુ માટે જઇ આ પ્રકૃતિઓ બાંધી સમ્યક્ત્વ પામી ૧૩૨ સાગરો બાદ ક્ષપણા કરે તેમા એક સ્થિતિ શેષ હોય ત્યારે જયપ્રદેશસત્તા હોય. ૧૩૨ સાગરો સમ્ય પાળે, મિથ્યાત્વે જઇ ચિર વેલના કરે. પોતપોતાની શેષ રહેલી ઉદયાવલિકા ક્ષીણ થતા થતા એક સ્થિતિ શેષ હોય (ચિરમસમયે) ત્યારે જઘ. પ્રદેશસત્તા હોય. સંભવિત જઘ૰ યોગે તે તેનો ચરમબંધ કરનાર જીવને સત્તાના ચરમસમયે. માત્ર આ ચરમબંધનું અસ.માભાગનું દલિક સત્તામાં હોય છે તે. Page #124 -------------------------------------------------------------------------- ________________ સત્તાવિધિ ૧૧૩ ત્રીવેદ, નપુંવેદ - * હાસ્યાદિ * સંજવલોભ, યશ-] * મનુષ્ટ, ઉચ્ચ - વ-સ્વ ઉદયે શ્રેણિ માંડનાર સહિતકમશને અવસત્તાના ચરમ સમયે માત્ર ઉદયસમયનું દલિક સત્તામાં હોય છે તે. પિતકર્માણની પ્રક્રિયામાં સભ્ય વગેરે વારંવાર પામી જ વાર કપાયોને ઉપશમાવી, ત્રીનપું. વેદને પુષ્ટ કરી મનુ થયો. દીર્ઘકાળ સંયમ પાળી ક્ષપણામાં અભ્યત થયો. ચરમખંડનો ચરમપ્રક્ષેપ હજુ કર્યો નથી. ત્યારે જશે.પ્રદેશસત્તા હોય. ઉપશમણિ માંડવા સિવાયની લપિતની પ્રક્રિયા કરી ભપક થનારને યથાપ્રવૃત્તકરણના ચરમસમયે (આના પછી તેમજ જો ઉપશમ શ્રેણિ માડે તો ગુણસંકમથી પુષ્ટ થવાથી જઘ ન મળે). આને ઉકેલીને સૂક્ષમ નિગોદમાં અલ્પ અંતર્મ બાંધી પાછો તેઉવાઉમાં જઇ ચિર ઉવેલના કરે. બે સમયસ્થિતિક એકસ્થિતિ શેશે જ. હોય પતિકર્માશ ત~ાયોગ્ય જઘવ્યોની પ્રથમસમયે જે બંધ તે.... (મતાંતરે–અલ્પકાળ = ૮૪૦૦૦ વર્ષ સુધી જિનનામ બાંધી કેવલી થાય. દેશોનપૂર્વકોડ કેવલીપર્યાય પાળી અયોગીના ચરમસમયે જા. હોય) અલ્પકાળમાટે સંભવિત અલ્પયોગે બાંધી મિથ્યાત્વે જઇ ચિર ઉવેલના કરે. એક સ્થિતિશેષ... નામની ૮૪ની સત્તાવાળો અલ્પકાળ માટે આ પ્રકૃતિઓ બાંધી ૩૩ સાગરો. નરક ભોગવી પંચેતિ માં જાય. ત્યાં પણ આ ૧૧ બાંધ્યા વિના જ એકેડમાં જઇ ચિર ઉવેલના કરે ત્યારે એકસ્થિતિશેષે જઘ પ્રદેશસતા હોય. આહા.૭ - ૧૧ - Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મપ્રકતિ-પદાર્થો ભાગ-૨ પ્રદેશસત્તાસ્થાનવિકલ્પો જે કર્મોની ગુણશ્રેણિ અંતિમ આવલિકામાં પ્રવિષ્ટ હોય અને એ વખતે એનો ઉદય ન હોય તે કર્મોના ૧ આવલિકાના સમય જેટલા પ્રદેશપદ્ધકો હોય છે. આવા કર્મો થીણદ્ધિ ત્રિક, મિથ્યાત્વ, આદ્ય ૧૨ કયાય, ૧૩ નામપ્રકૃતિ એમ ૨૯ છે. અભપ્રાયોગ્ય જઘ. સત્તા કરીને ત્રસમાં વાંવાર દેશવિરતિ-સર્વવિરતિ પામી જ વાર ઉપશમણિ માડ. પાછો એકે માં P/a રહી ત્રસમાં આવી કપણા કરે. ચરમસ્થિતિખંડ સંકમ્યમાર્ણ સંકાનું એ ન્યાયે ઉવેલાય ત્યારે એક ઉદયાવલિકા શેષ રહી હોય છે જે નીચેથી ૧-૧ સમય તીણ થતી જાય છે. એના દ્વિચરમસમયે બે સમય સ્થિતિક ૧ સ્થિતિ જે શેષ રહે છે તેનું દલિક એ સર્વજઘo પ્રદેશસત્તા છે. આ જ સમયે અન્યજીવને આ સર્વજઘ૦ પ્રદેશસત્તાસ્થાન કરતાં ૧ કર્મષ્ઠ સત્તામાં અધિક હોય તો બીજે પ્રદેશસત્તા સ્થાન. એમ ૧-૧ સ્કંધ વધતાં વધતાં અનંતા સત્તાસ્થાનો કહેવાં, યાવત્ છેવટે ગુણિતકર્માશ જીવને એ એક નિષેકમાં ઉત્કૃ૦ સંખ્યાના પુલોનું ઉત્કૃસત્તાસ્થાન આવે. અહીં સુધી ઉત્તરોત્તર ૧-૧ સ્ક વધારે હોય એવા દરેક સત્તાસ્થાનો મળે છે. માટે આ બધા પુદ્ગલની એકોત્તરદ્ધિવાળા સત્તાસ્થાનોનો સમૂહ એ પ્રથમ સ્પર્ધક છે. - ઉક્ત પિતકમશજીવને શેષ ઉદયાવલિકા ત્રિચરમસમયે, ચિરમસમયભાવી નિષેક અને ચરમસમયભાવી નિષેક એમ બે નિકોમાં રહેલું દલિક સત્તામાં હોય છે. આ એક નવું સત્તાસ્થાન હોય છે. અન્ય જીવને આના કરતાં એક પુદ્ગલસ્કો અધિક હોય તેનું બીજું સત્તાસ્થાન... એમ ઉત્તરોત્તર ૧-૧ સ્ક વધતાં ગુણિતકશ જીવને આ ત્રિચરમસમયે બે નિકોનું જ ભેગું દલિક સત્તામાં હોય છે ત્યાં સુધી નિરતરસત્તાસ્થાનો મળે છે. આ સત્તાસ્થાનોનો સમૂહ એ બીજું સ્મક છે. એ જ પિતકમશને ચતુશ્ચરમસમયે, ત્રિચરમસમભાવી, ફિચરમસમયભાવી અને ચરમસમયભાવી એમ ત્રણ નિકોમાં રહેલું જે દલિક સત્તામાં હોય છે તે એક નવું સત્તાસ્થાન છે. એના કરતાં એક સ્કવે વધારે હોય એવું બીજું સત્તાસ્થાન... એમ ૧-૧ વધતાં નિરંતર અનંતા સત્તાસ્થાનો મળે છે યાવત્ ગુણિતકર્માશ જીવને આ સમયે રહેલું ઉ. સત્તાસ્થાન. આ બધા સત્તાસ્થાનોનો સમૂહ એ ત્રીજું સ્પર્ધક છે. આમ યાવતુ એ ચરમ આલિકાના પ્રથમસમયે તે પ્રથમસમય સ્વરૂપ એક) સમયગૂન આવલિકાના સમય પ્રમાણ નિકોમાં રહેલું જે દલિક Page #126 -------------------------------------------------------------------------- ________________ સતાવિધિ ૧૧૫ લપિતકમશને સત્તામાં હોય છે તે પણ એક નવું સત્તાસ્થાન હોય છે, એમાં ૧-૧ સ્ક ઉમેરતાં યાવત્ આ સમયે ગુણિતકર્માશને રહેલાં દલિકના ઉત્થ સત્તાસ્થાન સુધી પહોંચી શકાય છે. આ બધા નિરંતર સત્તાસ્થાનોનો સમૂહ એ આવલિકાના સમય ન્યૂન૧ જેટલામું સ્પર્ધક હોય છે. આમાં ૧ સમય ઓછો એટલા માટે કર્યો કે એનું દલિક તિબુક સંક્રમથી સંકાન્ત થઇ ગયું છે. આમ ચરમઆવલિકાના ૧ સમયગૂન આવલિકાના સમય' જેટલા સ્પર્ધકો થયા. એ ચરમાવલિકાના પૂર્વસમયે આ ચરમ આવલિકાભાવી નિકોનું તેમજ ઉલનાના ચરમખંડગતનિકોનું અવશિષ્ટ દલિક પણ સત્તામાં હોય છે. લપિતકર્માશજીવને આ સમયે જેટલું દલિક સત્તામાં હોય છે તે સતાસ્થાન નથી લઈને ૧-૧ યે વધતાં વધતાં યાવત્ તે તે પ્રકૃતિનું ત્રિકાળમાં સંભવિત જે સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન હોય ત્યાં સુધીનું આખું એક સ્પર્ધક હોય છે. એટલે આ ૨૯ પ્રકૃતિઓના પ્રદેશસત્તા સંબંધી સ્પર્ધકો સમયજૂન આવલિકા +૧ = ૧આવલિકાના સમય જેટલા હોય છે.' ૩ સપકની આ પ્રરૂપણાને કલ્પના દ્વારા સમજીએ - ધારો કે આવલિકાના જ સમય છે. ૧૦૦ સમયે ૧ લપિતકર્માણ અને ગણિતકર્માણ જીવ મિથ્યાત્વના ચરમખડમાં અવશિષ્ટ દલિકને ધારો કે ૧૦ અબજ રક્કોને) સર્વસંક્રમ વડે સમ્યક અને મિશમાં સંડમાવે છે. એટલે સંગમાણ સંકાન એ ન્યાયે ૧૦૦ મા સમયે મિથ્યાત્વની સત્તામાંથી ૧૦૪ થી ૧૦૦૦ મા નિષેકરૂપ ચરમખંડ દૂર થઇ ગયો છે, વળી ૧૦૦ મા સમયે જ ઉદય પામનાર જે ૧૦૦ મો નિષેક હતો તે તો તિબુક સંકમદ્વારા સભ્ય. રૂપે ઉદયમાં આવે છે, એટલે એની પણ મિથ્યાત્વરૂપે સત્તા હોતી નથી. તેથી ૧૦૦ મા સમયે માત્ર ૧૦૧, ૧૨, ૧૦૩ મા નિભાવી દલિક સત્તામાં હોય છે. એમ ૧૦૧ મા સમયે માત્ર ૧૦, ૧૦૩ મા નિષેકભાવી દલિક સત્તામાં હોય છે, ૧૨ મા સમયે માત્ર ૧૦૩ મા નિભાવી દલિક સત્તામાં હોય છે. ૧૦૩ મા સમયે ૧૦૩ મા નિભાવી દલિક તો તિબુક્સકમથી સમ્ય. રૂપે ઉદયમાં આવતું હોવાથી મિથ્યા રૂપે સત્તામાં હોતું નથી. એટલે આ સમયે મિથ્યાત્વની બિસ્કુલ સતા હોતી નથી. ૧ મા સમયે લપિતકર્માશને જે ૧૦૩ મા નિષેકસ્વરૂપ ૧ સ્થિતિમાત્રની સતા હોય છે તે જ પ્રદેશસતા છે. આ પ્રથમસતાસ્થાન છે. ધારો કે એમાં ૧ અબજ ક્કો છે. એના કરતાં ૧ ચસ્કો વધારે હોય એવું પણ સત્તાસ્થાન (૧ અબજ + ૧ સ્કવાળુ) લપિતકર્માશ સિવાયના કોઇ અન્યજીવને આ, શેષ ઉથાવલિકાનાદ્ધિચરસમયે સંભવે છે. એમ એના કરતાં પણ ૧ અધિક ધ વધુ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨ હોય એવું (૧ અબજ ને ૨ વર્કવાળ) સતાસ્થાન આ સમયે કેકને સંભવે છે. આમ નિરંતર ૧-૧દ્ધધ વધુ વધુ હોય એવા એhતરવહિવાળા સતાસ્થાનો યાવતુ આ જ સમયે ગણિતકર્માશજીવને જેટલા લિધે હોય (૧ અબજ ૧ કરોડ) ત્યાં સુધી મળે છે. આ ૧અબજ થી ૧કરોડ સુધીના સત્તાસ્થાનોનો સમૂહ એ પ્રથમ સ્પર્ધક છે. વળી ધારો કે ૧૨ મા નિકમાં પિતÍશને ૧૦ કરોડ અને ગણિતકર્ભાશને ૧૦ કરોડ ૨૦ લાખ દલિકો રહેલાં છે. (આ ચરમ આવલિકાભાવી નિકોમાં પણ પૂર્વે ગણશોણિથી દલિક રચના થયેલી છે. માટે ૧૦૩ મા નિકમાં જેટલા દલિો હોય તેના કરતાં અસંન્મા ભાગનાં દલિકો ૧૦૨ મા નિકમાં હોય ઈત્યાદિ જાણવું માટે અહીં આવી સંખ્યાની, કલ્પના કરી છે.) તેથી ૧૦૧ મા સમયે પિતકમશને ૧ અબજ ને ૧૦ કરોડ દલિ સત્તામાં છે. એ જ પ્રમાણે કોક કોક જીવને આ જ સમયે ૧ અબજ ૧૦ કરોડને ૧૧ અબજ ૧૦ કરોડ ને ૨ ઇત્યાદિ સ્કો સત્તામાં સંભવે છે. યાવત્ ગુણિતકમશને આ સમયે જે (૧ અબજ ૧ કરોડ + ૧૦ કરોડને ૨૦ લાખ) ૧ અબજ ૧૧ કરોડ ૨૦ લાખનું સત્તાસ્થાન હોય છે. ત્યાં સુધી આ સમયે એકોત્તરવૃદ્ધિવાળા સતાસ્થાનો મળે છે. આ બીજે સ્પર્ધક છે. આ પ્રમાણે ૧૦૦ મા સમયે ત્રીજું પર્તક મળશે. આમ છેલ્લી આવલિકાના સમયગૂન આવલિકા પ્રમાણ (૩) સ્પર્ધકો મળ્યા. હવે ૯૯ મા સમયે ૧૦૦ થી ૧૦૩ મા નિકોનું દલિક તથા ૧૦૪ થી ૧૦૦૦ મા નિવેક સ્વરૂપ ચરમખંડનું વિશિષ્ટ દલિક (૧૦ અબજ) સત્તામાં છે. (૯૯માં નિષોનું તો સિબુક સંક્રમથી સભ્ય. રૂપે ઉદયમાં આવ્યું છે.) એટલે કે લપિત કર્ભાશને કુલ ૧૧,૧૧,૧૦,૦૦૦૦૦ દલિક સત્તામાં છે. આ એક સત્તાસ્થાન... આના પછી ૧૧, ૧૧,૧૦,૦૦૦૦૧; ૧૧,૧૧,૧૦,૦૦૦૨; ૧૧,૧૧,૧૦,૦૦૦૦૩... એમ ઉત્તરોત્તર એકોતરવૃતિવાળા સ્થાનો ત્યાં સુધી મળે છે કે જે ઉ. પ્રદેશસતાના સ્વામી ગુણિતકર્માશજીવનું સર્વોત્કૃષ્ટ સત્તાસ્થાન હોય. (આ સતાસ્થાન, તરીકે ગુણિતકર્માશજીવનું ૯મા સમયભાવી સત્તાસ્થાન નથી લેવાનું, પણ મિથ્યાત્વની સર્વોત્કૃષ્ટ પ્રદેશસતા જે હોય તે સત્તાસ્થાન લેવાનું છે એ ધ્યાનમાં રાખવું. આ એકોતરવક્વિાળા સત્તાસ્થાનોનું આ એક નવું સ્પર્ધક છે. પહેલાં સમય ન્યૂન આવલિકા પ્રમાણ જે સ્પીકો કલા અને આ એક નવું સ્પર્ધકોઇ પણ કાળે કોઇપણ જીવને મિથ્યાત્વની જે પ્રદેશસત્તા હોય તેનું સ્થાન આ સ્પોમાં જ આવી જતું હોય છે, આ સ્પર્ધકમાં જેનો સમાવેશ ન થતો હોય એવું કોઈ સત્તાસ્થાન કોઇપણ જીવને કયારેય હોતું નથી. માટે મિથ્યાત્વના પ્રદેશસતાસ્થાનોના એક આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકે કલા છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સત્તાવિધિ ૧૭ સંજવત્રિક-સંજવ.કોધ, માન, માયા). ધારોકે પ્રથમસ્થિતિનો ચરમસમય ૧૦૦ મો સમય છે, અને આવલિકા જ સમયની છે.) તો હ૭ મો સમય એ પ્રથમ સ્થિતિની ચરમાવલિકાનો પ્રથમ સમય થશે વળી ૯૯ મા સમયે બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ (ચરમબંધ વગેરે) થયો હોવાથી ૯૭ મો સમય એ બંધઉદયવિચ્છેદ પછી તિબુક સંકમથી ભોગવાતી ૧ આવલિકાનો પ્રથમ સમય છે. એ સમયે એ આવલિકાનાં, ૧ સમય ન્યૂન આવલિકાપ્રમાણ નિષેકોનું પ્રથમસ્થિતિમાં રહેલ દલિક અને બીજી સ્થિતિમાં છેલ્લા ૨ સમયજૂન ૨ આવલિકામાં બંધાયેલું દલિક સત્તામાં છે. ૯૦ મા સમયે બંધાયેલ દલિક માટે ૯૦, ૯૧, ૯ર, અને ૯૩ મો સમય બંધાવલિકા છે જે વીત્યા બાદ ૯૪, ૫, ૬, અને ૯૭ મા સમયરૂપ ૧ આવલિકામાં એ સંકમારા ક્ષીણ થવાનું છે. એમાં ૯૭ મા સમયે સંકખ્યમણ સંકાન ન્યાયે એ ક્ષીણ થઇ ગયું હોવાથી ૯૦ મા સમયબદ્ધ ટેલિક મા સમયે સત્તામાં હોતું નથી. ૧૧ મા સમયે બળદલિક ૯૧, ૨, ૩, ૯૪ સમય સ્વરૂપ બંધાવલિકા વીત્યા બાદ ૯૫, ૯૬ ૯૭, ૯૮મા સમયસ્વરૂપ ૧ આવલિકામાં ક્ષીણ થવાનું છે. એટલે ૭મા સમયે એ વિદ્યમાન હોય છે. એટલે કે ઉદયવિચ્છેદ પછી શેષ રહેલી ૧ આવલિકાના પ્રથમસમયે, બે સમયજૂન ૨ આવલિકામાં (૯૧ થી ૯૯ સમય = ૬ સમયમાં) બંધાયેલું દલિક સત્તામાં હોય છે. જેમ જેમ ૧-૧ સમય વીતતી જાય છે તેમ તેમ ૯૧ ૯ર વગેરે સ્વરૂપ પૂર્વ પૂર્વ સમયમાં બંધાયેલું દલિક ક્ષીણ થાય છે, યાવત્ ૧૦૩ મા સમયે ચરમસમય (૧૬ મા સમય) બદ્ધ દલિક પણ બીણ થઇ જાય છે. (૬, ૯૭ ૯૮, ૯૯ મો સમય બંધાવલિકા પછીની ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩ મા સમય ગણિતના નિક નંબર સહિતના દક્ષિકે સમય સ્પર્ધક મપિતને સતા ગણિતને દક્ષિણે ૧૦૫ મો ૧૦૭ ૧૨ ૧૧ ૧અબજ ૧૦ કરોડ ૧કરોડ ૧૦ લાખ ૧૦ અબજ ૧અબજશેડ ૧૦ કરોડ ૨૦લાખ ૧કરોડ ૫ રાખ ในแต่ ૧બ છે ૧૧ ૧૦ મો પ૦,૦૦૦ ૧૧૦૦ ૫૧૦,૦૦૦૦૦ ૧૧૧૧૦ પ૧૦૦૦૦૦૦૦૦ ૨૦૦૦૦૦ ૧૨,૨૫,૦૦૦૦૦ ઉમેશા હસતા ૧૧,૦૦,૦૦,૦૦૦૦૦ ૧૧,૦૦,૦૦,૦૦૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ સ્વરૂપ આવલિકાનો ૧૦૩ મો સમય એ ચરમ છે. આનો અર્થ એ થયો કે બંધવિચ્છેદ બાદ સમયજૂન ૨ આવલિકામાં બધું દલિક અન્યત્ર સંક્રમી જાય છે, અને ૨ સમયજૂન ૨ આવલિકા (૬ સમય) સુધી સત્તામાં હોય છે. આ ૨ સમયજૂન ૨ આવલિકા પ્રમાણ કાળની પ્રથમસ્થિતિની ચરમઆવલિકા (૯૭ થી ૧૦૦ મા સમય) સ્વરૂપ જે ૧ આવલિકાકાળ છે કે જેના નિકો તિબુક સંક્રમથી ભોગવાઇને ખાલી થાય છે તેના સ્પર્ધકો પૂર્વોક્ત ૨૯ પ્રકૃતિઓની જેમ આવલિકાના સમય પ્રમાણ છે. એટલે ૨ સમયજૂન ૧ આવલિક પ્રમાણ કાળ એક સમયનૂન ભાવી સત્તાસ્થાનોનો વિચાર કરવાનો રહ્યો. આ કાળ દરમ્યાન પ્રથમ સ્થિતિ છે નહીં, બીજી સ્થિતિમાં માત્ર નવું બંધાયેલું દલિક છે, પ્રાચીન કોઈ દલિક નથી. એટલે આ સત્તાસ્થાનોમાં થનાર હીનાધિચમાં ગુણિતકશ કે પિતકર્માણની કોઇ અપેક્ષા હોતી નથી. પણ તે તે બંધસમયે યોગસ્થાનોમાં જે વિવિધતા હોય તેની અપેક્ષા હોય છે. સત્તાના ચરમ ૧૦૨ મા સમયે માત્ર ૯૯ મા સમયે બંધાયેલુ (ચરમબંધનું) દલિક હોય છે. એટલે ક૬ મા સમયે જઘ૦ થી ઉત્ક. સુધીમાં જેટલા યોગસ્થાનો સંભવિત હોય એટલા ૧૦૨ મા સમયે સત્તાસ્થાનો મળે છે. એમ ૯૫-૬ મા સમયે જેટલા યોગસ્થનોની સંભાવના હોય એટલા સત્તાસ્થાનો ૧૦૧ મા સમયે મળે છે. આ રીતે બે સમય ન એક આવલિકાના પ્રત્યેક સમયે સંભવિત યોગ સ્થાનોની સંખ્યા જેટલા સત્તાસ્થાનો મળે છે. એટલે કે કુલ બે સમયજૂન ૧ આલિકાના સમયોથી યોગસ્થનોની સંખ્યાને ગુણવાથી જે ગુણાકાર આવે તેટલા સત્તાસ્થાનો આ પ્રથમ સ્થિતિ પૂર્ણ થયા પછીના કાળમાં મળે છે. વળી જશે. પછીનું તરતનું જે યોગ સ્થાન હોય તેના દ્વારા ઉપાર્જિત દલિકો જઘ. યોગસ્થાન દ્વારા ઉપાર્જિત દલિકો કરતાં માત્ર ૧ પુદ્ગલસ્ક જેટલાં જ વધારે હોય એવું નથી. કિન્તુ ઘણાં અધિક હોય છે. તેથી સત્તાસ્થાનો નિરતર ન મળતાં સાન્તર મળે છે. એટલે “એકોત્તર વૃદ્ધિવાળા સત્તાસ્થાનોનો સમૂહ એ સ્પક એવી વ્યાખ્યા મુજબના સ્પર્ધકો અહીં મળી શકતા નથી. એટલે એમ કહી શકાય કે સંજવત્રિકમાં, ૧ આવલિકા પ્રમાણસ્પર્ધકો મળે છે, અને તદુપરાંત બે સમયગૂન આવલિકાના સમયથી યોગસ્થાનોને ગુણવાથી જે આવે એટલા છૂટાછવાયા સત્તાસ્થાનો અધિક મળે છે. જ અહીં ઉપલક્ષાણથી આ ચરમાવલિકાની પૂર્વનું ઉલ્ક પ્રદેશસત્તા સ્થાન સુધીનું એક અન્ય સ્પર્ધક પણ જાણવું. Page #130 -------------------------------------------------------------------------- ________________ સત્તાવિધિ ૧૧૯ જ્યારે સત્તાસ્થાનો વચ્ચે એકોતરવૃત્નિા બદલે આંતરું પડે છે ત્યારે પૂર્વક બદલાય છે. એટલે કે સ્પર્ધકો અતરાથી વિભાજિત હોય છે. તેથી “આતરાથી વિભાક્તિ સત્તાસ્થાનો એ સ્પન્ક એવી ઔપચારિક વ્યાખ્યા લઈએ તો. આ વધારાના કહેલા બધા સત્તાસ્થાનો પરસ્પર આતરાથી વિભાજિત હોવાથી ઉપચારથી એ બધાં સત્તાસ્થાનો ૧-૧ સ્વતંત્ર સ્પષ્ક બની જાય છે, તેથી એટલા સ્પર્ધકો અધિક મળે છે એમ પણ કહી શકાય છે. ચૂર્ણિકારે આ પ્રમાણે કહ્યું છે. અથવા ૧૨ મા સમયે જે જે સત્તાસ્થાનો સંભવિત હોય તેનું ૧૫ર્ક એમ ૧૦૧ વગેરેમા સમય માટે જાણવું. એટલે બે સમયગૂન આવલિકાના જેટલા સમય હોય એટલા અધિક સ્પર્ધકો મળે. આ પ્રમાણે વૃત્તિકારે કહ્યું છે. આ બધા સમયના સત્તાસ્થાનો સાન્તર હોવાથી એ ઉપચરિત સ્પર્ધકો જાણવા. વળી ચરમબંધ જેને જઘ. યોગસ્થાન હોય અને દ્વિચરમ વગેરે બંધકાળે પણ જશે. યોગસ્થાન જ હોય એમ કલ્પીને કહ્યું છે. પણ વસ્તુત: એવું હોતું નથી. યોગસ્થાન બદલાયા કરે છે. તેથી અહીં બે સમયગૂન આવલિકાના સમયો અને યોગસ્થાનોનો જે ગુણાકાર કહ્યો છે એ સ્થૂલથી જાણવો. એક જીવને કદમા સમયે જા. યોગસ્થાન છે, પણ ૯૫ મા વગેરે સમય નથી. તો એને ૧૦૧ વગેરે સમયોમાં જે સત્તાસ્થાનો ઊભાં થશે તે ઉક્ત કરતાં જુદા જ હશે. એટલે બે સમયજૂન આવલિકાના સમયોમાં યોગસ્થાનોના સંવેધથી જેટલા ભાંગા આવે તદનુસાર સત્તાસ્થાન આવે એ જાણવું. * સ્ત્રીવેદ-નપુંસકવેદ- બબ્બે સ્પર્ધકો હોય છે. અભથપ્રાયોગ્ય જશે. સતા કરીને ત્રસકાયમાં જાય. વારંવાર દેશ-સર્વ વિરતિ પામે. ૪ વાર ઉપશમણિ માડ, સાયિક ૧૩ર સાગરો. સમ્યત્વ પાળે. મિથ્યાત્વે ગયા વગર નપું.વેદથી પકશેણિ માડ. એમાં નપુંવેદની પ્રથમ સ્થિતિના ચરમસમયે બીજી સ્થિતિમાં ચરમખંડના ચરમપ્રક્ષેપનું દલિક સંખ્યમાણ સંકાન્ત ન્યાયે નપુંવેદ રૂપે રહ્યું ન હોવાથી માત્ર એ એક ઉદયસમયના નિષેકની સત્તા હોય છે. લપિતકર્માશ જીવને આ સમયે જે સત્તાસ્થાન હોય ત્યારથી લઈને ૧-૧ સ્ક વધતા વધતા નિરંતર સતાસ્થાનો મળે છે જે યાવત ગુણિતકર્માશ જીવને આ સમયે જે સત્તાસ્થાન હોય ત્યાં સુધી મળે છે. આ બધા સત્તાસ્થાનોનો સમૂહ એ એક સ્પર્ધક છે. ઉક્ત પિતકર્માશ જીવને પ્રથમ સ્થિતિના Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ ચિરમ સમયે, બીજી સ્થિતિમાં રહેલ ચરમખંડના દલિક સહિત જે સત્તાસ્થાન હોય છે ત્યારથી માંડી ૧-૧ સ્પર્ધક વધતાં વધતાં યાવત્ નપુંવેદના ઉત્થપ્રદેશ સત્તાસ્થાન સુધી એકોતરવૃદ્ધિવાળાં સત્તાસ્થાનો મળે છે. આ બીજું સ્પર્ધક છે. આ જ પ્રમાણે સ્ત્રીવેદ માટે પણ બે સ્પર્ધકો જાણવા. એમાં લપકશ્રેણિ સ્ત્રીવેદથી મડિલી જાણવી. * પુરુષવેદ- પુરુપદે શ્રેણિ માંડનારને ઉપર મુજબ બે સ્પર્ધકો મળે છે તેમજ બે સમય ન બે આવલિકાના સમય અને યોગસ્થાનોના ગુણાકાર જેટલા સ્પર્ધકો અધિક મળે છે. ચરમસમયદકને લપિતકર્માશથી ગુણિતકર્માસ સુધી એકોત્તરવૃદ્ધિવાળા જે નિરંતર સત્તાસ્થાનો મળે છે તેનું એક સ્પર્ધક, પિતકમાંશ ચિરમસમવેદના ચરમખંડ સહિતના સત્તાસ્થાનથી ઉ. પ્રદેશસત્તાસ્થાન સુધી જે નિરંતર એકોત્તરદ્ધિવાળા સત્તાસ્થાન મળે છે તેનું બીજું સ્પક-પંવેદના બંધ-ઉદય વિચ્છેદસમયે, સમયજૂન ૨ આવલિકામાં બંધાયેલ અને એના પછી એટલા જ સમયમાં ખપી જનારું દલિક સત્તામાં હોય છે. તેથી, અદકના પ્રથમસમયે, ૨ સમયગૂન ૨ આવલિકામાં બંધાયેલું દલિક એટલા જ સમયો માટે વિદ્યમાન હોય છે. આ ૨ સમયજૂન ૨ આવલિકાના સમય દરમ્યાન મળતા સત્તાસ્થાનો સંભવત્રિકની જેમ માત્ર યોગસ્થાનોને સાપેક્ષ હોય છે. વળી સંજવત્રિકમાં તો એ વખતે ૧ આવલિકા પ્રથમસ્થિતિ શેષ હતી જેના કારણે એક આવલિકાના સ્પર્ધકો પૂર્વોક્ત ૨૯ પ્રકૃતિની જેમ મળ્યા. જ્યારે પુ. વેદમાં પ્રથમ સ્થિતિ છે નહીં. તેથી સંજવ.ત્રિકમાં ૨ સમય ન્યૂન ૧ આલિકાની જેમ અહીં ૨ સમયજૂન ૨ આવલિકાના સમયો અને યોગસ્થાનોના ગુણાકાર જેટલા સત્તાસ્થાનો (ઉપચરિત સ્પર્ધકો) અધિક મળે છે. (અહીં પણ જુદા જુદા સમયે સંભવિત યોગસ્થાનોથી થતા સંવેધના ભાંગા અનુસાર સત્તાસ્થાનો જાણવા.) * ઉદ્વલ્યમાન ૨૩ પ્રકૃતિઓ- | એક સ્પર્ધક સગા- સૂનિગોદમાં કર્મસ્થિતિ પાળીને ત્રસકાયમાં જાય. વારંવાર સમ્યક્વ, દેશ-સર્વવિરતિ પામીને ૪ વાર કષાયોને ઉપશમાવી સાયિક ૧૩ર. સાગરો. પાળી મિથ્યાત્વે જાય. દીર્ઘ ઉલનાકાળે ઉવેલીને જયારે ચરમખંડ Page #132 -------------------------------------------------------------------------- ________________ સતાવિધિ ૧૨૧ અન્યત્ર સંકમ્પમાણ સંતાન ન્યાયે સંકમી જાય, અને ઉદયાવલિકા તિબુક સંકમથી ભોગવાતી જાય ત્યારે ચિરમસમયે બેસમય સ્થિતિક ૧ સ્થિતિ જે શેષ હોય એ જ. પ્રદેશસત્તા હોય છે. ત્યારથી ૧-૧ રસ્ક વધારતાં વધારતાં ઉ.પ્રદેશસત્તાસ્થાન સુધી નિરંતર એકોતરવૃદ્ધિવાળાં સ્થાનો મળે છે. આ બધાનું એક જ સ્પર્ધક હોય છે. એ જ રીતે મિક્સ માટે પણ જાણવું. ઉદ્વલ્યમાન અન્ય પ્રવૃતિઓ માટે પણ આ જ પ્રમાણે એક સ્પર્ધક હોય છે, કિન્તુ એમાં સભ્ય પ્રાપ્તિ આદિની પ્રક્રિયા લેવી નહીં. * સંજવલોભ, યશ- | ૧-૧ સ્પક અભપ્રાયોગ્ય જઘ૦ કરી ત્રસમાં ઉપશમશ્રેણિ સિવાયની પિતકર્માશની શેષ પ્રક્રિયા દ્વારા દલિકો ખપાવી દીર્ઘકાળ સંયમ પાળી ક્ષપણાઈ ઉદ્યત થાય. યથાપ્રવૃત્ત કરણના ચરમસમયે જઘ પ્રદેશસતા હોય. (ત્યારબાદ ગુણસંકમથી પુષ્ટ થવા માંડે ત્યારથી માંડીને ઉપદેશસત્તાસ્થાન સુધીના એકોતરવૃદ્ધિવાળા નિરંતર સ્થાનો મળે છે. આ બધાનું એક સ્પક હોય છે. * હાસ્યાદિ - સંજવલોભ મુજબ. પણ ૪ વાર ઉપશમશેણિ માડે, પછી સ્ત્રી-નપું. વેદને પુષ્ટ કરી મનુષ્ય થાય. દીર્ધકાળ સંયમ પાળી ક્ષપકશ્રેણિ માડ. એમાં ચરમખંડના નિલેપનનો ચરમસમય બાકી હોય ત્યારે જઘ પ્રદેશસતા મળે છે. ત્યારબાદ ઉત્તરાર ૧-૧ રસ્ક વધતાં યાવત્ ઉલ્ક પ્રદેશસત્તાસ્થાન સુધી નિરંતર સત્તાસ્થાનોનું એક જ સ્પર્ધક હોય છે. શાના ૧૪ - ૧રમા ગુણઠાણાના સંખ્યાત બહુભાગ સુધી આના સ્થિતિઘાત વગેરે ચાલે છે. ત્યારબાદ શેષ એક સંખ્યાતમા ભાગમાં તે હોતા નથી. આ કાળમાં જેટલા સમયો હોય તેના કરતાં એક વધુ સ્પર્ધક હોય છે. તે આ રીત - આ શેષ ભાગના તે તે પ્રત્યેક સમયે પિતકર્માશથી ગુણિતકર્માશ સુધી નિરંતર વૃદ્ધિવાળા, સ્થાનોનું ૧-૧ સ્પર્ધક મળે છે. એટલે જેટલા સમયો છે એટલા સ્પર્ધક થયા. સ્થિતિખંડના ચરમસમયે પિતકર્માશ ના સત્તાસ્થાનથી લઇ ઉલૂપ્રદેશસત્તાસ્થાન સુધીનું એક અન્ય સ્પક મળે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ નિદ્રબ્લિક- જ્ઞાનાઆદિ મુજબ પણ, આનો ઉદય ન હોવાથી ચરમસમયે સત્તા હોતી નથી. તેથી જ્ઞાનાવરણાદિ કરતાં ૧ સ્પર્વ ઓછું મળે છે. | અયોગીને ઉદયવાળી ૧૩ પ્રકૃતિ- અયોગી અવસ્થાના સમય કરતાં એક સ્પર્ધક અધિક મળે છે. અયોગીના ચરમસમયે લપિતકમશથી ગુણિતકમશ સુધીના એકોત્તરદ્ધિવાળા સત્તાસ્થાનોનું ૧ સ્પર્ધક. એ રીતે ફિચરમ વગેરે સમયોના ૧-૧ સ્પર્ધકો એમ અયોગીના જેટલા સમય હોય એટલા સ્પો. તદુપરાંત, યોગીના ચરમસમયે પિતકમશને જે સત્તાસ્થાન હોય ત્યાંથી ઉત્કૃ૫ દેશ સત્તાસ્થાન સુધીનું એક સ્પર્વ. ભિન્ન જીવોની અપેક્ષાએ શાતા-અશાતા બનેનો ઉદય શક્ય હોવાથી અહીં ૧૩ પ્રકૃતિઓ ગણી છે.) * અયોગીને અનુદયવાળી નામગોત્રની શેષ ૮૨ પ્રકૃતિઓ - ઉપર મુજબ.... પણ ચરમસમયે સત્તા ન હોવાથી એક સપક ઓછું જાણવું આમ પ્રદેશસત્તાસ્થાનની પ્રરૂપણા પૂર્ણ થઇ. આ જ રીતે પ્રદેશબંધસ્થાન, પ્રદેશસંક્રમસ્થાન, પ્રદેશોદીરણાસ્થાન, પ્રદેશોપશમનાસ્થાન, પ્રદેશનિદ્ધતિસ્થાન, પ્રદેશનિકાચના સ્થાન અને પ્રદેશોદયસ્થાનની પ્રરૂપણા અનુમાનથી કરવી. બંધનકરણમાં જ.યોગાનથી ઉલ્ક યોગસ્થાન સુધીમાં મળતા પ્રદેશબંધસ્થાનના વિકલ્પો જાણવા. સંક્રમણમાં જા.પ્રદેશસંક્રમણથી ઉ. પ્રદેશસંક્રમ સુધીના સ્થાનો. એ પ્રમાણે ઉદીરણા વગેરેમાં જાણવું. વળી, ૮ કરણ, ઉદય અને સત્તાના વિષયમાં પ્રકૃતિસ્થાન, સ્થિતિસ્થાન, અનુભાગ સ્થાન અને પ્રદેશસ્થાન સંબંધી ભયકાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય ભેદનો વિચાર કરો. Page #134 -------------------------------------------------------------------------- ________________ સત્તાવિધિ ૧૨૩ આ દરેક, પૂર્વ સમયે જે સ્થાન હોય એના કરતાં પછીના વિવામિત સમયે એક જેટલું પણ અધિક હોય તો ભૂયસ્કાર કહેવાય. એક જેટલું પણ હીન હોય તો અલ્પતર કહેવાય, સમાન હોય તો અવસ્થિત કહેવાય છે. બંધવગેરે વિવલિત પ્રક્રિયા પૂર્વસમયે ન હોય અને નવી શરુ થતી હોય તો પ્રથમસમયે અવક્તવ્ય કહેવાય છે. આ ગ્રન્થમાં ૮ કરણ અને ઉદયસત્તાનું જે સ્વામિત્વા કહ્યું છે તે જીવવા (જીવસામાન્ય) અંગે હોવાથી ઓઘસ્વામિત્વ છે. આના પરથી ગતિ વગેરે ૧૪ માર્ગણાસ્થાનોમાં જ્યાં જે સંભવિત હોય એ પ્રમાણે પૂર્વાપરના અત્યંત ઉપયોગપૂર્વક વિચારવું. બંધ, ઉદય, ઉદીરણાસંયમ અને સતા. આ પાંચના પ્રકુતિસ્થિતિ-રસ અને પ્રદેશઅંગે જઘન્ય-અજા-ઉત્થ-અનુત્યુ નો પરસ્પર વિદ્ય વિચારશે. એટલે કે જઘ પ્રદેશબંધ હોય ત્યારે સ્થિતિબંધ કેટલો હોય, પ્રદેશઉદય કેટલો હોય, પ્રદેશોદીરણા કેટલી હોય વગેરેનો સંવેધ વિચારવો. આઠ કરણ, ઉદય અને સત્તાના જાણકાર તેમજ આ દશની નિર્જરા (મીણ) કરનાર સંયમમાં ઉદ્યમશીલ મહાત્માઓ એ બધાનો નાશ કરીને અભીષ્ટ મોક્ષસુખને પામે છે. કર્મપ્રકૃતિપ્રાભૂતમાંથી જે પ્રમાણે સાંભળવા-જાણવા મળ્યું છે તે અનુસાર આ ૧૦ દ્વારોને અલ્પબુદ્ધિવાળા મેં (આ. શ્રી શિવશર્મસૂરિએ) વર્ણવ્યા છે. અનાભોગથી આમાં જે કાંઇ વિતથ કહ્યું હોય તેને દષ્ટિવાદના જાણકાર મહર્ષિઓ શુદ્ધ કરીને જણાવે. જેમના શ્રેષ્ઠશાસનના અંશોથી સ્પર્શાવેલા અને વિકસિત થયેલા મતિકિરણ (જ્ઞાનપ્રકાશ) કર્મમલિનતાને દૂર કરે છે તે શ્રમણભગવાન શ્રી મહાવીર સ્વામી મારે શરણભૂત છે. કમ્મપયડી સંગ્રહણીના પદાર્થોના ગુજરાતી ભાષામાં કરેલ આ સંગ્રહમાં અજ્ઞાન-અનાભોગ-પ્રમાદ વગેરેથી પરમપવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામી દુક્કડમ્... છે. સમાપ્ત .. ઇતિ શુભમ્ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨ પરિશિષ્ટ : ક્ષપકશ્રેણિ ઉપશમ શ્રેણિનું પ્રતિપાદન કર્યપ્રકૃતિ-ર્ણિમાં અને કપાયાભૂત ચૂર્ણિમાં કરેલું છે એ જોઈ ગયા. કમ્મપયડીમાં લપકશ્રેણિના સ્વરૂપનું વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું નથી. માટે કપાયખાભૂતચૂર્ણિ તેમજ અન્યગ્રન્યોને અનુસરીને એનું પ્રતિપાદન નીચે મુજબ જાણવું સૌ પ્રથમ અનાજ ની વિસંયોજના થાય છે. જેનું પ્રતિપાદન પૂર્વે થઈ ગયું છે. ત્યાર બાદ દર્શનમોહની લપણા થાય છે. એનું નિરૂપણ પણ પૂર્વે થઈ ગયું છે. તેમ છતાં એ અંગે કરાયપાભૂતચૂર્ણિમાં જે વિશેષ વાતો જણાવેલી છે તે નીચે મુજબ જાણવી. (૧) દર્શન મોહની લપણાનો પ્રારંભ કરનાર એક જીવને અપૂર્વકરણના પ્રથમ સમયે ૭ કર્મોની જે સ્થિતિસતા હોય છે. તેના કરતાં બીજા જીવને એ સમયે તુલ્ય, વિશેષાધિક કે સંખ્યાતગુણ સ્થિતિસત્તા સંભવે છે. પૂર્વે ઉપશમશ્રેણિ માંડી હોય અને પછી દર્શનમોહ કાપણા કરે એવા જીવને સ્થિતિસત્તા ઓછી હોય છે. ઉપશમશ્રેણિ માંડ્યા વિના જ આ તાપણા કરનાર જીવને એના કરતાં સંખ્યાતગુણ સ્થિતિસતા હોય છે. એટલે જ આ જીવ પેલા જીવ કરતાં સંખ્યાતગુણ-સંખ્યાતગુણ આયામ વાળા સ્થિતિખંડનો ઘાત કરે છે. તેથી એકજીવની અપેક્ષાએ અન્યજીવના ઘાત્યમાન સ્થિતિખંડનો આયામ તુલ્ય, વિશેષાધિક કે સખ્યાત ગુણ સંભવે છે. જે જીવ પહેલા દર્શન મોહની લાપણા કરીને પછી કવાયોને ઉપશમાવે છે, અને જે જીવ દર્શન મોહની તાપણા કર્યા વગર જ કષાયોને ઉપશમાવે છે, એ બને જીવની કવાયોને ઉપશમાવ્યા બાદ તુલ્ય કાળ વ્યતીત થયો હોય ત્યારે સમાન સ્થિતિસતા હોય છે. (એટલે કે ઉપશમણિ એવી પ્રક્રિયા છે કે એના પ્રારંભે સ્થિતિસત્તા ભલે ઓછી-વતી હોય, પણ અનિવૃત્તિકરણે પ્રથમ સ્થિતિઘાત થયા બાદ બધા જીવોને સ્થિતિસતા Page #136 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-કાપક શ્રેણિ ૧૨૫ તુલ્ય જ હોય છે. જ્યાં સુધી સ ર્વ વિદ્યમાન હોય છે ત્યાં સુધી સત્તા કરતાં અધિક સ્થિતિબંધ થતો નથી. એટલે સ્થિતિસરાની આ તુલ્યતા સગર્ઘભષ્ટ ન થાય ત્યાં સુધીની હોવી જોઇએ. વળી સમ્યક્ટ્રભષ્ટ થયા વિના જો બીજીવાર ઉપશમણિ માડ તો એને સ્થિતિસત્તા ઓર સંખ્યાતગુણહીન થાય છે. માટે તો આહારકની જઘ.સ્થિતિઉદીરણામાં ૪ વાર ઉપશમશ્રેણિ માંડવાનું કહ્યું છે.) ૩) તેથી જે જીવ પહેલાં ક્યાયોને ઉપશમાવી પછી દર્શનમોહની લપણા કરે છે તેને દર્શનમોહ તીણ થયાબાદ જે સ્થિતિસતા હોય છે તેના કરતાં જે જીવ પહેલાં દર્શનમોહાપણા કરીને પછી કષાયોને ઉપશમાવે છે તેને કરાયો ઉપશમ્યા બાદ જે સ્થિતિસતા હોય છે તે સંખ્યાતગુણ હોય છે. (કારણ સ્પષ્ટ છે કે ઉપશમશ્રેણિ બાદ તો બન્નેની સ્થિતિસરા તુલ્ય હોય છે. તે પછી જે દર્શનમોહાપણા કરે છે તેને તે પ્રક્રિયા દ્વારા સત્તાનો બીજો પણ ઘણો ઘાત થઇ જાય છે.) (૪) અપૂર્વકરણના પ્રથમ સમયે, જઘસ્થિતિસત્તાવાળાને પ્રથમ સ્થિતિખંડ P/s હોય છે. ઉત્કૃસ્થિતિસત્તાવાળાને સાગરોપમપુથ હોય છે. નવો નવો સ્થિતિબંધ PVs ન્યૂન હોય છે. ગુણણિ ઉદયાવલિકાની બહાર થાય છે. (કર્મપ્રકૃતિના મતે સભ્ય મોહની ગુણશ્રેણિ ઉદય સમયથી થાય છે. “ગુણશ્રેણિરચના, સામાન્યથી સર્વત્ર ઉદયવતી પ્રકૃતિની ઉદયસમયથી અને અનુદયવતિ પ્રકૃતિની ઉદયાવલિકા બહાર થાય છે” એવો કર્મપ્રકૃતિનો મત છે, જ્યારે કપાયખાભૂતચૂણિના મતે ઉદયવતી કે અનુદયવતી બનેની ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહાર થાય છે.) (આ ગુણશ્રેણિનો આયામ અપૂર્વ-અનિવૃત્તિ કરણની અદ્ધા કરતા વિશેષાધિક હોય છે. શીર્ષ સ્થિર હોવાથી શેષ શેષમાં નિક્ષેપ થાય છે.) શીર્ષ સુધી દલિક નિલેપ અસંખ્યગુણ-અસંખ્યગુણ થાય છે. પછીના નિષેકમાં અસંમા ભાગનું દલિક નિષિપ્ત થાય છે. અને પછીના ઉત્તરોતર નિકોમાં વિશેષહીન-વિશેષહીન નિપ્તિ થાય છે. (૫) અનિવૃત્તિકરણના પ્રથમસમયથી દર્શનમોહનીય કર્મમાંથી દેશોપશમના, નિતિ અને નિકાચના) નાબુદ થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ (૬) અનિવૃત્તિના પ્રથમસમયે દર્શનમોહની સત્તા સાગરો લક્ષપૃથ (અંત: ક્રોડસાગરો) અને શેષ કર્મોની સાગરો લાકોડ પૃથક્ક્સ (અંત: કો.કો.) હોય છે. ૧૨૬ (૭) અનિવૃત્તિના સંખ્યાત બહુભાગ પસાર થયા પછી ક્રમશ: સ્થિતિખંડ પૃથક્ક્ષના આંતરે આંતરે દર્શનમોહનીય સત્તા અસજ્ઞી પંચે, ચઉ, તેઇ, બેઇ, અને એતુલ્ય થાય છે. ત્યાર બાદ ૧ પલ્યો. જેટલી સત્તા થાય છે. હવેથી એક એક સ્થિતિઘાતમાં સંખ્યાત બહુભાગ સ્થિતિઓ ખંડાય છે. (૮) હજારો સ્થિતિઘાત બાદ ‘દ્વાપષ્ટિ’ આવે છે. આ વખતે સ્થિતિસત્તા P/s જે જે હોય તે એટલી બધી ઓછી હોય છે કે જેથી હવે નવા નવા સ્થિતિઘાતમાં અસ.બહુભાગ ખંડાવા માંડે છે. અને પછી સ્થિતિસત્તા P/a રહે છે. (૯) આવા હજારો સ્થિતિઘાત બાદ સમ્ય૰ મોહની અસ૰ સમય પ્રબદ્ધ ઉદીરણા થાય છે. શેષ પૂર્વે થઇ ગયેલી પ્રરૂપણાવત્ જાણવું. (૧૦) જ્યારે મિશ્રમોહનો ચરમસંક્રમ થઇ જાય છે ત્યાર સભ્ય.ની સ્થિતિસત્તા ૮ વર્ષ હોય છે. માતરે સંખ્યાતા હજાર વર્ષ હોય છે. પણ ૮ વર્ષનો મત પ્રચલિત છે. હવેથી સ્થિતિખંડનો આયામ અંતર્મુ૰ પ્રમાણ હોય છે, સમ્ય ના અનુભાગની સમયે સમયે અપવર્ઝના થાય છે. હવેથી ઉદયસમયથી લઇ ગુણશ્રેણિ શીર્ષ સુધી ઉત્તરોત્તર અસ.ગુણ દલિક નાંખે છે. (અત્યાર સુધી ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ હતી. હવે ઉદયસમયથી એ રચાય છે.) શીર્ષની પછીના ઉપરના એક નિષેકમાં પણ અસ.ગુણ દલિક નાંખે છે.” ત્યારબાદ વિશેષહીન વિશેષહીન નાંખે છે. દ્વિચરમસ્થિતિઘાત સુધી આ પ્રમાણે જાણવું. પ્રશ્ન... ગુણશ્રેણિશીર્ષની ઉપરના એક નિષેમાં પણ અસંખ્યગુણદલિક નાંખે છે, એટલે એનો અર્થ એવો થઇ શકે કે હવે એ ઉપરનો નિષેક શીર્ષ બની ગયો. વળી પછીના સમયે એ શીર્ષની ઉપરના એક નિષેકમાં પણ અસ ગુણ દલિક નાંખવાથી એ વખતે એ ગુણશ્રેણિ શીર્ષ બનશે. આમ શીર્ષ ઉપર ઉપર જતું હોવાથી, હવે ગલિતશેષ ગુણશ્રેણિ હોતી નથી, કિન્તુ અવસ્થિત ગુણશ્રેણિ હોય છે. એવું ફલિત કરી શકાય? ઉત્તર..... ના, ગુણશ્રેણિશીર્ષ સ્થિર હોવાથી ગલિતશેષ ગુણશ્રેણિ જ છે. અર્થાત્ સમ્ય.ની ૮ વર્ષ સ્થિતિસત્તા થયા બાદ પ્રથમસમયે ધારોકે ૧૦૦ મો નિષેક જો ગુણશ્રેણિશીર્ષ છે તો બીજા, ત્રીજા વગેરે સમયે પણ એ જ શીર્ષ તરીકે રહે છે. અને પહેલા સમયે ૧૦૦ મા નિષેકમાં જેટલું દલિક નાખે છે એના કરતા ૧૦૧ માં નિષેકમાં અસંખ્યગુણ દલિક Page #138 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-લપક શ્રેણિ ૧૨૭ (૧૧) ચરમસ્થિતિઘાત કરતી વખતે ભેગા ગુણશ્રેણિના ઉપરના સંખ્યાત બહુભાગને પણ ખાંડી નાંખે છે. કર્મપ્રતિચૂર્ણિ મતે ઉપરના સંખ્યામાં ભાગને ખાડે છે.) ગુણશ્રેણિનો જેટલો ભાગ ખંડાય છે એના કરતાં પણ સંખ્યાતગુણ અન્યસ્થિતિઓ આ ચરમખંડમાં ભેગી ખંડાય છે. ચરમખંડનો ઘાત થઈ ગયા પછી શેષ રહેનારી સમ્યની સ્થિતિઓ અલ્પ હોય છે. એના કરતાં ચિરમખંડ સંખ્યાતગુણ હોય છે. અને એના કરતાં પણ ચરમખંડ સંખ્યાતગુણ હોય છે. (૧૩) ચરમખંડને ઉકેરવાના પ્રથમસમયે અપવર્ચમાન દલિકમાનું થોડું દલિક ઉદયસમયમાં નાંખે છે, એના કરતાં અસં.ગુણ દલિક પછીના નિષેકમાં નાંખે છે. એમ ઉત્તરોત્તર ચરમખંડમાં પ્રથમનિષેકની પૂર્વના નિષેક સુધી નાંખે છે. આ જ હવે ગુણશ્રેણિશીર્ણ બને છે. ત્યાર પછીના નિષેકમાં (એટલે કે ચરમખંડના પ્રથમનિષેકમાં) અસં ગુણહીન દલિક નાંખે છે. પછી પૂર્વે જે ગુણશ્રેણિશીર્ષ હતું ત્યાં સુધી ઉત્તરોત્તર વિશેષહીન નાંખે છે. તે પછીના નિષેકમાં અસ.ગુણહીન નાંખે છે. અને તે પછીના નાંખે છે. આ જ પ્રમાણે બીજા-ત્રીજા વગેરે સમયોએ જાણવું. પહેલા, બીજા વગેરે સમયોએ ૧૦૧ મા નિષેકમાં જેટલું દલિક નાંખે છે. એના કરતાં ૧લ્ટ મા નિકમાં વિશેષહીન દલિક નાંખે છે. પછીના દરેક નિકોમાં વિશેષહીન-વિશેષહીન દલિક જાણવું. પ્રશ્ન. શીર્ષની ઉપરના એક નિષેકમાં શા માટે અસંખ્યગુણ દલિક નાંખે છે? ઉત્તર- ગુણશ્રેણિ રૂપે રચાતા દલિકોનો ભાગહાર P/2 છે. અર્થાત ઉકેરાતા ખંડ વગેરેમાંથી જેટલું દલિક ઉપડે છે એમાંથી માત્ર અસંખ્યાતમા (પલ્યોપમના અસંમા ભાગ જેટલા અસંખ્યાતમા) ભાગનું દલિક જ ગુણશ્રેણિ રૂપે ગોઠવાય છે. એટલે અવશિષ્ટ અસંબહુભાગ લિક ગણોણિની ઉપરના વિદ્યમાન નિષેમાં નાંખવું પડે છે. હવે.. ગુણશ્રેણિ રૂપે જેટલું દલિક નાંખ્યું છે તેનું પણ અસંબહુભાગ દલિક તે શીર્ષમાં જ નાખ્યું છે. કારણ કે નીચે નીચેના નિકોમાં તો માત્ર અસંમાભાગનું દલિક જ નાખ્યું છે.) એટલે શીર્ષમાં જેટલું દલિક નાંખ્યું છે એટલું એટલું દલિક પણ જો, ઉપરના પ્રત્યેક નિકોમાં નાંખવાનું હોય તો પણ અવશિષ્ટ અસંહભાગ દલિકને કે જે શીર્ષમાં નાંખેલ દલિક કરતાં P/a જેટલા અસંખ્ય ગુણ છે તેને) નાંખવા માટે P/a જેટલા નિલે જએ. અત્યાર સુધી આના કરતાં પણ અધિક નિષેલે વિદ્યમાન હોવાથી શીર્ષમાં નાંખેલા દલિક કરતાં, તેની ઉપરના નિષેમાં વિશેષહીન-હીન કમે દલિક નાંખવામાં કોઈ વાંધો આવતો નહોતો. પણ હવે તો આઠ વર્ષની જ સ્થિતિ વિધમાન હોવાથી પતહરૂપ નિકો અસંમા ભાગના જ મળે છે. માટે વિશિષ્ટ બધું દલિક ગોઠવાઇ જાય એ માટે, શીર્ષની ઉપરના એક નિકમાં શીર્ષ કરતાં અસંગણદલિક અને એની ઉપરના નિકોમાં વિશેષહીન - વિશેષહીન દલિક તેથી શીર્ષ કરતાં અસંગણ અસં.ગુણ લિક, નાંખવું પડે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ (ચરમખંડના ચરમસમયાધિકાવલિકા પ્રમાણ નિકો સિવાયના) ઉત્તરોત્તર નિકોમાં વિશેષહીન-વિશેષહીન નાંખે છે. અહીં દલિક નિક્ષેપના અસગુણહીન-વિશેષહીન વગેરે આ ક્રમમાં કોઈ બાધક કે સાધક યુક્તિ ભાસતી નથી. માટે એ કમ આગમસિદ્ધ જાણવો. (૧૪) ચરખંડને ઉકેરવાન: બીજા સમયે અપવર્ચમાન દલિકોનો નિક્ષેપવિધિ પણ આ જ પ્રમાણે જાણવો. આ પ્રમાણે યાવત્ ઉકેરવાના ચિરમ સમય સુધી જાણવું. (૧૫) ચરમખંડને ઉકેરવાના ચરમસમયે દલિક નિક્ષેપવિધિ આ પ્રમાણે હોય છે. ઉદય સમયમાં અલ્પ, પછીના નિષેકમાં અસં.ગુણ, એની પછીના નિષેકમાં અસંખ્યગુણ,પછીના નિકમાં અસંખ્ય ગુણ... એમ થાવત્ ગુણશ્રેણિશીર્ષ સુધી. એમાં ગુણશ્રેણિશીર્ષ કરતાં પૂર્વના નિષેકમાં (ગુણશ્રેણિના ચિરમનિષેકમાં) જેટલું દલિક નાંખે છે એના કરતાં ગુણશ્રેણિશીર્ષમાં જે અસં ગુણ દલિક નાંખે છે તેનો ગુણક પલ્યોપમના અસંખ્ય પ્રથમ વર્ગમૂળ પ્રમાણ જાણવો. (૧૬) પછીના સમયથી કુતકરણ કહેવાય છે. હવે એનું મૃત્યુ પણ થઇ શકે છે. અંતર્મુ.સુધી શુક્લ લેગ્યા પરિણામ બદલાતો નથી. ત્યાર પછી જ્યાં સુધી કુતકરણ છે ત્યાં સુધી કપોત, તેજો, પવકે શુક્લ લેશ્યા આવી શકે છે. હવે જો મૃત્યુ પામે તો કોઇપણ ગતિમાં જઇ શકે છે. લેગ્યા પરિણામ બદલાયા પૂર્વે મૃત્યુ પામે તો નિયમા દેવ થાય છે. (૧૭) કુતકરણ થયા પછી જીણદર્શનમોહ ન થાય ત્યાંસુધીમાં (એટલે કે કતકરણકાળમાં) સંક્ષિશ્યમાન હોય કે વિશુધ્ધમાન હોય તો પણ સમયાધિક આવલિકા શેષ હોય ત્યાં સુધી સગમોહની અસં.ગુણશ્રેણિએ અસં.સમય પ્રબન્ની ઉદીરણા થાય છે. તેમ છતાં ચરમઉદીરણા કે જે ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા છે તે પણ ઉદયના તો અસંમા ભાગે જ હોય છે. (૧૮) અપૂર્વકરણના પ્રથમસમયથી માંડીને જ્યાં સુધી P/a પ્રમાણ ચરમસ્થિતિખંડને ઉકેરવાનો ચરમસમય ન આવે ત્યાં સુધી ગુણશ્રેણિ અંગે ગુણકાર પરાવૃત્તિ હોતી નથી. પરંતુ એ ચરમસમયે ગુણકાર પરાવતિ થાય છે. (એટલે કે મિશ્રમોહના ચરમસંક્રમ સમયે આ પરાવૃત્તિ Page #140 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-કાપક શ્રેણિ ૧૨૯. થાય છે.) ત્યારબાદ એ ગુણકાર સભ્ય. મોહના ચરમખંડને ઉકેરવાના ચિરમસમય સુધી ચાલે છે. ચરમસમયે પાછી પૂર્વે જણાવ્યા મુજબ ગુણકાર પરાવૃતિ થાય છે. ગુણકાર પરાવૃત્તિ શબ્દનો અર્થ સમજીએ.. ગુણશ્રેણિ રચનામાં પ્રથમ કરતાં બીજા નિકમાં, બીજા કરતાં ત્રીજા નિષેકમાં એમ ઉત્તરોત્તર જેટલા ગણું દલિક નાંખે છે એ ગુણક અહીં ગુણકાર તરીકે અભિપ્રેત છે. જેમ કે ગુણશ્રેણિરચનાના પ્રથમ સમયે, ધાશે કે પ્રથમ, દ્વિતીય વગેરે નિકોમાં કમશ: ૧૦, ૧૦૦, ૧૦૦ જેટલું દલિક નાંખે છે તો ગુણકર ૧૦ છે. બીજા સમયે,પ્રથમાદિનિકોમાં કમશ: ૫૦, ૫૦, ૫૦૦૦... વગેરે દલિો રચાય છે. અહીં પણ ગુણકાર ૧૦ જ છે, માટે ગુણકાર પરાવતિ નથી. આ રીતે ઉત્તરોત્તર નિકોમાં પડતાં દલિકોનો ગુણક ચિરમસમય સુધી બદલાતો નથી. ચરમસમયે પ્રથમાદિ નિકોમાં પડતું દલિક ધારોકે ૧૦૦૦, ૫૦૦૦૦, ૨૫૦૦૦૦૦...વગેરે છે, તો ગુણક ૫૦ થઇ જવાથી ગુણકાર પરાવતિ થઇ છે. (૧૯) અવશિષ્ટ સર્વસ્થિતિ ક્ષીણ થયે ક્ષાયિક સમ્યક્તી બને છે. ત્યાર બાદ જો પરભવાયુ કે જિનનામ કર્મ બાંધ્યું ન હોય તો અંતર્યુ પછી અવશ્ય કાપક શ્રેણિ માંડે છે. (૨૦) દર્શનમોહકપકને અપૂર્વકરણના પ્રથમસમયથી માંડીને ક્તકરણકાળના પ્રથમસમય સુધીના કાળમાં સંભવિત પદાર્થોનું ૩૩ બોલનું અલ્પબદુત્વ અનુભાગખંડને ઉકેરવાનો જઘકાળ (૨) અનુભાગખંડને ઉકેરવાનો ઉત્કૃષ્ટ કાળ ૩) સ્થિતિખંડને ઉકેરવાનો જઘકાળ અને જસ્થિતિબંધઅળા (પરસ્પરતુલ્ય) () એ બન્નેનો ઉત્કૃષ્ટકાળ (૫) તકરણકાળ (૬) સભ્યત્વનો પણાકાળ ૮ વર્ષની સજા થઇ ત્યારથી કુતકરણ થવા વચ્ચેનો કળ) (૧) અલ્પ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કર્મક્ષતિ-પદાર્થો ભાગ-૨ (૭) અનિવૃત્તિ કરણકાળ (૮) અપૂર્વ કરણકાળ (૯) ગુણશ્રેણિ નિક્ષેપ (અપૂર્વકરણ પ્રથમ સમયે આયામ) (૧૦) સભ્ય નો દ્વિચરમખંડ (૧૧) ચરમસ્થિતિખંડ (૧૨) ૮ વર્ષની સજા થયા બાદનો પ્રથમખંડ (૧૩) જઘ૦ અબાધા (૧૪) ઉત્કટ અબાધા (૧૫) ૮ વર્ષ ની સ્થિતિસતા (૧૬) સભ્યનો અસંવાર્ષિક ચરમખંડ (૧૭) મિશ્રનો અસંવાર્ષિક ચરમખંડ (૧૮) મિથ્યાત્વ ક્ષીણ થયા બાદ સમ્ય-મિશ્રનો પ્રથમખંડ (૧૯) મિથ્યાત્વની સતા વખતે સમ્યકમિશ્નનો ચરમખંડ (૨૦) મિથ્યાત્વનો ચરમખંડ (૨૧) અસં.ગુણહાનિવાળા સ્થિતિખંડમાંનો ગણેયનો પ્રથમખંડ" સામાન્યથી સગઢ અને મિશ્રના દરેક સ્થિતિખંડો સરખા હોય છે. મિશ્રનો જ્યારે ચરમખંડ આવે છે ત્યારે સભ્ય નો તે વખતનો ખંડ ૧ આવલિકા ન્યૂન ૮ વર્ષ જેટલો નાનો હોય છે. એટલે એ ખંડ ઉકેશઇ જાય ત્યારે મિશ્રની સત્તા ઉદયાવલિકા જેટલી અને સભ્યની ૮ વર્ષ પ્રમાણ શેષ રહે છે. અને એ જ રીતે મિથ્યાત્વ જ્યારે અક્ષીણ હોય છે ત્યારે ત્રણેયના એક સરખા ખંડો જ ઉકેશતા હોય છે. માત્ર મિથ્યાત્વનો ચરમખંડ શેષ બેના તત્કાલીન ખંડ કરતાં અસંહભાગ અધિક હોય છે. તેથી એ ખંડ ઉકેરાયે મિથ્યાત્વની ૧ આવલિક શેષ રહે છે. અને શેષ બેની P/a સતા શેષ રહે છે. એ પછી પણ ઉત્તરોત્તર ખંડો અસબહુભાગ સતાને ખાંડી એક-એક અસંમાં ભાગની સના શેષ રહે એ રીતે પ્રવર્તે છે. મિશ્રના ચરમખંડ સુધી આ પ્રમાણે થાય છે. ચરમખંડ વખતે મિશ્ર, આવલિકા સિવાયનું બધું ઉકેરાઈ જાય છે. સમ્યની ૮ વર્ષની સરાશેષ રહે છે. ત્યારથી અંતર્મ પ્રમાણ સ્થિતિખડો થાય છે. ક આ દુરાપફષ્ટિ પછીનો પ્રથમ ખંડ છે. P/s પ્રમાણ જે દૂાપષ્ટિ સ્થિતિસરા વિશેષ) છે તેના અસંબહુભાગ પ્રમાણ હોવાથી આ લગભગ P/s પ્રમાણ જ છે. તેથી આના પૂર્વનો ખંડ (કે જે ઉકેરાયે દૂરાપણુષ્ટિ સંતક સત્તા થાય છે. અને જેનો આના પછીના રર મા બોલમાં ઉલ્લેખ છે તે એના કરતાં અસંખ્ય ગુણ હોય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-કપક શ્રેણિ ૧૩૧ (૨૨) સંખ્યાતગુણ હાનિવાળા સ્થિતિખંડોમાંનો ચરમખંડ (૨૩) પલ્યોની સતા પછીનો બીજો સ્થિતિખંડ (૨) જે સ્થિતિઘાત થવાથી દર્શનમોહની પલ્યોપ્રમાણસતા થઈ તેનો ખંડ (૨૫) અપૂર્વકરણે પ્રથમ સ્થિતિખંડ (૨૬) પલ્યોની સત્તા થયા પછીનો પ્રથમખંડ (૨૭) પલ્યોપમ (૨૮) અપૂર્વકરણે ઉત્કૃષ્ટ પ્રથમસ્થિતિખંડ અને જઘ.પ્રથમસ્થિતિખંડ વચ્ચેનો તફાવત (૨૯) અનિવૃત્તિકરણ પ્રથમ સમયે દર્શનમોહની સત્તા (૩૦) દર્શનમોહ સિવાયના કર્મોનો જઘડ સ્થિતિબંધ (૩૧) દર્શનમોહ સિવાયના કર્મોનો ઉદ્ભૂત સ્થિતિબંધ (૩૨) દર્શનમોહ સિવાયના કર્મોની જ સ્થિતિસરા (૩૩) દર્શનમોહ સિવાયના કર્મો ની ઉત્કૃષ્ટ સ્થિતિસરા દર્શનમોહાપણાધિકાર જોયો. હવે ચારિત્રમોહક્ષપણાધિકાર... આની વ્યવસ્થિત સમજણ માટે આખી પ્રક્રિયાને નીચે મુજબના ૪૫ અધિકારોમાં વિભક્ત કરી છે. આ પ્રરૂપણા પુ.વેદ અને સંજવલના ઉદયે શ્રેણિ માંડનાર જીવને અપેક્ષાએ જાણવી. (૧) યથાપ્રવૃત્તકરણ અધિકાર (૨) અપૂર્વકરણ પ્રથમસમય (૩) બંધવિચ્છેદ (૪) અનિવૃત્તિકરણ પ્રારંભ (૫) સ્થિતિબંધ અલ્પબદુત્વ (૬) સ્થિતિસરા (૭) ૮-૧૬ પ્રકૃતિસંકમાણ (૮) દેશઘાતીબંધ (૯) અંતરકરણકિયા (૧૦) અંતરકરણકિયાઉત્તરકાળ (૧૧) નપુંસકવેદક્ષપણા (૧૨) ત્રીવેદ લપણા (૧૩) ૭ નોક્યાય પણા (૧૪) અશ્વકર્ણકરણાદા પ્રારંભ (૧૫) અપૂર્વસ્પર્ધક અનુભાગ (૧૬) અપૂર્વમ્પક દલિકનિક્ષેપ (૧૭) અશ્વકર્ણકરણા દ્વિતીય સમય (૧૮) સ્પર્ધક અલ્પબદુત્વ(૧૯) અશ્વકર્ણકરણા ચરમસમય (૨૦) કિડીકરણાલ પ્રારંભ (ર૧) કિ0 અનુભાગ (૨૨) કિઅિંતર (૨૩) કિઓિમાં દલિકનિક્ષેપ (૨૪) કિટીકરણાદા દ્વિતીય સમય (૨૫) કિડીકરણાતા તુતીયાદિ સમય (૨૬) કિરણાતા ચરમ સમય (૨૭) કિકિવેદનાના પ્રથમ સમય (૨૮) કિ8 ઉદય-બંધ (૨૯) કિનાશ (૩૦) અપૂર્વકિશિ વિધાન (૩૧) સંગ્રહ કિકિ દલિક સંકમ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર કર્મફતિ-પદાર્થો ભાગ-૨ (૩૨) બદ્ધ દલિક દશ્યમાનતા (૩૩) પ્રથમસંગ્રહકિકિવેદનઅંતભાગ (૩) કોય બીજી સંગ્રહકિકિ વેદન (૩૫) કિદિવેદનાને સ્થિતિબંધસત્તા (૩૬) સૂમકિ વિધાન (૩૭) સૂમસપરાય ગુણસ્થાનક (૮) અચકાયોદયારૂઢની વિશેષતા (૩૯) અન્યવેદોયાની વિશેષતા (0) કણકષાય ગુણસ્થાનક (૧) સયોગિ કેવલિ ગુણસ્થાનક (૪૨) કેવલિસમુદ્યાત (૪૩) યોગનિરોધ પ્રક્રિયા (૪) અયોગિકેવલિ ગુણસ્થાનક અને (૫) સિદ્ધાવસ્થા. [૧] યથાપ્રવૃત્ત કરણ અધિકાર (૧) ૭મા ગુણઠાણે યથાપ્રવૃત્ત કરણ કરે છે. (૨) કોઇપણ એક મનોયોગ-વચનયોગ કે ઔદારિકકાયયોગ હોય છે. (૩) અન્યતર હીયમાન ક્યાય હોય છે. (૪) શ્રુતપયોગ હોય છે. મતાંતરે શ્રુતિ, મતિ, ચલુ કે અચહ્યુ. ઉપયોગ હોય. (૫) વર્ધમાન શુક્લલેશ્યવાળો હોય. ૬) અન્યતર વેદોદય હોય. ૭) પ્રકૃતિ, સ્થિતિ, રસ પ્રદેશ ભેદ બંધ, ઉદય, સતા વગેરે યથા સંભવ હોય છે. અપૂર્વકરણ પ્રથમસમય અધિકાર(૧) ૮મા ગુણઠાણે અપૂર્વકરણ થાય છે. (૨) સ્થિતિઘાતવગેરે પાંચ અપૂર્વોનો પ્રારંભ થાય છે. ગુણસંક્રમ અશુભ અબધ્ધમાનનો થાય છે, રસઘાત અશુભપ્રકૃતિઓનો થાય છે. અને સ્થિતિઘાત, અપૂર્વસ્થિતિબંધ તેમજ ગુણશ્રેણિ સાતેય કર્મોમાં થાય છે. (૩) ગુણણિ ઉદયાવલિકાની બહાર થાય છે, એનો આયામ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળ કરતાં વિશેષાધિક હોય છે. શીર્ષ સ્થિર હોવાથી આયામ ગલિતાવશેષ હોય છે, ઉત્તરોત્તર સમયે, પૂર્વ-પૂર્વસમયે નિષિપ્ત ઇલિકો કરતાં અસં ગુણ દલિકોનો શેષ-શેષમાં નિપ કરે છે. (૪) સ્થિતિબંધ અને સ્થિતિસરા અંતઃકોકો = સાગરોલોડ પથર્ઘ હોય છે. છતાં બંધ કરતાં સત્તા સંખ્યાલગણ હોય છે. (૫) જા. સ્થિતિસરા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિસના સંખ્યાત ગુણ હોય છે. તેથી જઘ૦ સત્તાવાળાના પ્રથમ સ્થિતિખંડ કરતા ઉત્કૃષ્ટ Page #144 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-સપક શ્રેણિ ૧૩૩ સ્થિતિવાળાનો પ્રથમ સ્થિતિખંડ સંખ્યાત ગુણ હોય છે. એમ બીજા કરતાં બીજો સ્થિતિખંડ ત્રીજા કરતાં ત્રીજો સ્થિતિખંડ સંખ્યાતગુણ હોય છે. આમ ચરમખંડ સુધી જાણવું પ્રથમસ્થિતિખંડ જઘડથી P/s હોય છે. અને ઉત્કૃષ્ટથી પણ P/s હોય છે, છતાં જઘટ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાતગુણ હોય છે. (દર્શનમોહ ઉપશમના, દર્શનમોહ લપણા અને ઉપશમ શ્રેણિના અપૂર્વકરણે પ્રથમ સ્થિતિખંડ જઘ૦ થી P/s અને ઉત્કૃષ્ટથી સાગરોપમપથર્ડ્સ પ્રમાણ હોય છે.) ૭) હવેથી મોહનીય કર્મમાં ઉદવર્ચમા દલિક અલ્પ અપવર્ચમાન દલિક અસં.ગુણ સરાગત દલિક અસગુણ ૮) નવો નવો સ્થિતિબંધ P/s પ્રમાણ ઓછો હોય છે. ૩| બંધવિચ્છેદ અધિકાર(૧) હજાર સ્થિતિબંધ પછી અપૂર્વકરણના ૭ માંનો એક ભાગ પૂર્ણ થાય છે ત્યારે નિદ્રા અને પ્રચલાનો બંધ વિચ્છેદ થાય છે. હવેથી એનો ગુણસંક્રમ પ્રવર્તે છે. (૨) બીજા હજારો સ્થિતિબંધ પછી ૭ માંના ૬ ભાગ પૂર્ણ થાય ત્યારે દેવદ્ધિક વગેરે ૩૦ નામપ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. હજારો સ્થિતિબંધ પછી અપૂર્વકરણનો ચરમ સમય આવે છે ત્યારે હાસ્ય, રતિ, ભય, જુગુપ્સાનો બંધવિચ્છેદ થાય છે. આ વખતે પ્રથમ સમયભાવી સ્થિતિબંધ-સત્તા કરતાં સંખ્યાતમા ભાગના સ્થિતિબંધ-સત્તા રહ્યા હોય છે. અનિવૃત્તિકરણ પ્રારંભ અધિકાર(૧) પછીના સમયે ૯ મા ગુણઠણાનો-અનિવૃત્તિકરણનો પ્રારંભ થાય છે. એના પ્રથમ સમયે, (૨) સ્થિતિબંધ અંત:લક્ષ સાગર. (સાગરો. સહસાથ) અને સત્તા અંત:કોડ સાગરો (સાગરોલાપુથક્વ) હોય છે. ૩) જા. કરતાં ઉત્કૃષ્ટ સત્તા P/s જેટલી અધિક હોવાથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨ પ્રથમસ્થિતિખંડ વિષમ હોય છે. જા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિખંડ એવી રીતે સંખ્યાતમો ભાગ અધિક હોય છે કે જેવી એ ઉકેરાઇ ગયા બાદ બધા જીવોની સ્થિતિસરા તુલ્ય થઇ જાય. (૪) સર્વકમમાંથી દેશોપશમના, નિતિ અને નિકાચના વિચ્છિન્ન થાય છે. (૫) નવો-નવો સ્થિતિબંધ PVs ન્યૂન થાય છે. (૬) હજારો સ્થિતિબંધ પછી હજારો સ્થિતિબંધોના આતરે આંતરે કમશ: અસલી પંચે, ચઉ, તેડ, બેઇડ, અને એકેન્દ્રિય તુલ્ય સ્થિતિબંધ થાય છે. સ્થિતિબંધ અલ્પબદુત્વ અધિકાર(૧) હજારો સ્થિતિબંધ બાદની સ્થિતિબંધ, નામગોત્ર-૧પો . - અલ્પ શાનાજ-૩/૨ પલ્યો - v મોહનીય-૨ પલ્યો. - * અત્યારસુધીના બધા સ્થિતિબંધોમાં આ જ અલ્પબદુત્વ હતું. * આ વખતે પણ સ્થિતિસરા સાગરો. લાપથ હોય છે. * તે તે કર્મોનો પલ્યો. પ્રમાણ સ્થિતિબંધ થયા બાદ નવો-નવો બંધ સંખ્યાતગુણહીન થાય છે. એ પૂર્વેના નવા-નવા બંધો વિશેષહીન હોય છે. (૨) હવે પછીના સ્થિતિબંધ, નામગોત્ર - અલ્પ શાના ૪ - s મોહનીય - ૪ હજારોબાદ, નામગોત્ર - P/s- અલ્પ જ્ઞાના૪ - ૧P - s. મોહનીય – જારૂ પલ્યો. - v (૪) પછીના બંધ, નામ-ગોત્ર - P/s - અલ્પ જ્ઞાના ૪ - P/s - s મોહનીય - સાયિકપલ્યો. - s (૫) હજારોબાદ, મોહનીયનો પણ ૧ પલ્યો સ્થિતિબંધ થાય છે. અલ્પ બહુત્વ () મુજબ જાણવું. ત્યારબાબા સ્થિતિબંધ સાતેય કર્મોનો સ્થિતિબંધ P/s થાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરિશિષ્ટાપક શ્રેણિ (૬) હજારો બાદ નામ-ગોત્ર-અલ્પ- P/a ALLA10% - a - P/s : મોહનીય - ૬ - P/s * જે કર્મનો સ્થિતિબંધ P/a થઇ જાય છે ત્યારથી એનો નશે ન બંધ અસં ગુણ હીન થાય છે. (૭) હજારો બાદ, નામગોત્ર- અલ્પ- P/a ALL-LLOX - a - P/a મોહનીય - a - P/s ૮) હજારો બાદ, નામગોત્ર - અલ્પ- P/a શાના ૪ - a - P/a મોહનીય - a - P/a * આ વખતે સ્થિતિસત્તા સાગરોસહસાથત્ત્વ હોય છે. (૯) હજાશે બાદ, એકસાથે, નામગોત્ર - અલ્પ મોહનીય - a શાના ૪ - 2 (૧૦) હજારો બાદ, એકીસાથે, મોહનીય - અલ્પ નામ ગોત્ર- a નાના ૪ - a (૧૧) હજાશે બાદ, એકસાથે, મોહનીય - અલ્પ નામગોત્ર - a નાના૩ - વેદનીય - a (૧૨) હજારો બાદ, એકીસાથે, મોહનીય - અલ્પ શાના - a નામગોત્ર - a વેદનીય - ૪ સ્થિતિસરા અધિકાર(૧) વળી હજારો સ્થિતિબંધ થયા બાદ સ્થિતિસતા અસરીપંચે. તુલ્ય Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ થાય છે. ત્યાર બાદ હજારો હજારો સ્થિતિખંડના અંતરે આતરે ચઉ, તેઈડ, બેઈઝ, અને એક પ્રાયોગ્ય સ્થિતિસરા થાય છે. (૨) હવે પછી ૫ સ્થિતિબંધ અલ્પબદુત્વ અધિકારમાં જે કમે સ્થિતિબંધની હાનિની વાત કરી છે એ જ કએ સ્થિતિસત્તાની હાનિની વાત જાણવી. જે વાત નવા નવા સ્થિતિબંધો માટે અને તેના અલ્પબદુત્વ માટે હતી તે નવા-નવા સ્થિતિખંડનો અને એના અલ્પબદુત્વ માટે જાણવી. તેથી છેવટે સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ ૫ ના (૧૨) જેવું થશે. (૩) એ અલ્પબદુત્વના કામે હજારો સ્થિતિખંડ ગયા પછી અસંખ્ય સમયમબદ્ધની ઉદીરણા થાય છે. સની પચેન્દ્રિયજીવ ઉત્કૃષ્ટ યોગે અસંખ્યસમયમાં જેટલું દલિક બાંધે એટલા દલિકોની પ્રતિસમય ઉદીરણા થવી એ અસંખ્યસમય પ્રબદ્ધ ઉદીરણા કહેવાય છે. |૮-૧૬ સંક્રમણ અધિકાર(૧) હજારો સ્થિતિખંડ બાદ ૮ કષાયોના સંકામક બને છે. સ્થિતિખંડ પથર્દૂમાં આઠેય કષાયો સંક્રમી જાય છે. અને એની માત્ર ૧ ઉદયાવલિકા શેષ રહે છે. જે તિબુક્સકમથી ભોગવાઈ જાય છે. ત્યારબાદ સ્થાવર, સૂકમ, તિર, નરક દ્વિક, આતપ, ઉદ્યોત, સાધારણ, જાતિચતુષ્ક અને થીણહિત્રિક આ ૧૬નો સંક્રામક બને છે. સ્થિતિખંડ પૃથક્વ માં એ ૧૬ પ્રવૃતિઓને સંપૂર્ણ સંકમાવી દે છે, માત્ર ઉદયાવલિકા શેષ રહે છે. જે તિબુક સંકમથી ભોગવાઇ જાય છે. દેશઘાતીબંધ અધિકાર સ્થિતિખંડ પૃથક્વ બાદ, સ્થિતિખંડ પૃથક્વના આંતરે આંતરે દેશઘાતી પ્રવૃતિઓનો નીચેના કમે દેશઘાતીબંધ શરૂ થાય છે. અર્થાત આ ક્રમાનુસારે તે તે સ્થાનથી તે તે પ્રકૃતિના સર્વથાતિ રસસ્પદ્ધકોનો બંધ થતો નથી. (૧) મન:પર્યવક્ષાના અને દાનાંતરાય (૨) અવધિબ્લિક અને લાભાંતરાય (૩) શ્રુતજ્ઞાના, અચક્ષુદર્શના. અને ભોગાંતરાય () ચક્ષુદર્શના Page #148 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-લપક શ્રેણિ ૧૭ (૫) મહિલાના અને ઉપભોગાતરાય (૯) વીર્યાનરાય | અંતરકરણક્ષિા અધિકાર (૧) હજારો સ્થિતિઘાત બાદ નવા સ્થિતિઘાતની સાથે અંતરની સ્થિતિઓને ઉકેરવાનું (અંતર પાડવાનું = અંતરકરણ કિયા) કરે છે. (૨) જ સંજવ અને ૯નોકાય એમ ૧૩ પ્રકતિઓની સ્થિતિલતાઓમાં અંતર્મુઆયામવાળું અંતર પાડે છે. (૩) તેથી આ ૧૩ પ્રકૃતિઓની સ્થિતિલતાઓ પ્રથમસ્થિતિ અને દ્વિતીયસ્થિતિ એમ બે વિભાગોમાં વહેંચાઇ જાય છે. પુ.વેદ અને સંજવ. કોધના ઉદયે શેણિ માંડનારની અપેક્ષાએ આ - પ્રરૂપણા છે. તેથી એ બેનો ઉદય ચાલુ હોવાના કારણે એ બેની પ્રથમ સ્થિતિ અંતમું પ્રમાણ કરે છે. શેષ ૧૧ ની એક આવલિકા પ્રમાણ કરે છે. (૫) અંતરકરણકિયાના પ્રારંભ વખતે જે નવો નવો સ્થિતિઘાત તથા સ્થિતિબંધ શરૂ થયેલો એ જેટલા અંતર્મસુધી ચાલે છે એટલા અંતર્મુ. માં અંતરની બધી સ્થિતિઓને સંપૂર્ણતયા ઉકેરી નાંખી આંતરું પાડે છે. એટલે કે એ વખતના સ્થિતિઘાત-સ્થિતિબંધનો કાળ અને અંતરકરણકિયાનો કાળ તુલ્ય હોય છે. (૬) ઉમેરાતા દલિકનો પ્રોપવિધિ i) જેનો ઉદય હોય તેનું પ્રથમસ્થિતિમાં, ii) બંધ હોય તેનું બીજી સ્થિતિમાં, iii) બને હોય તેનું બને સ્થિતિમાં અને બને ન હોય તેનું ફક્ત બધ્યમાન અન્યપ્રકૃતિમાં નાંખે છે. (બંધ કે/અને ઉદયવાળીનું પણ બધ્યમાન અન્યમાં પણ નાંખે છે. એટલે કે માત્ર બંધવાળી, માત્ર ઉદયવાળી કે બનેવાળી પ્રવૃતિઓનું ઉમેરાતું દલિક અન્ય પ્રકૃતિનયનસંક્રમણ દ્વારા બધ્ધમાન અન્ય પ્રવૃતિઓમાં પણ જાય છે.) (૭) બધ્યમાનની બીજીસ્થિતિગત નિકમાં જે દલિક પડે છે તે અબાધાની ઉપરના નિષેકોમાં પડે છે. (ઉકાતી ચરમસ્થિતિ કરતાં પણ અબાધા અધિક હોય છે) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૨) કર્મફતિ-પદાર્થો ભાગ-૨ અંતરકરણકિયા ઉત્તરકાલાયિકાર મોહનીયનો સંખ્યાત વાર્ષિક બંધ, 1 ઠા.રસબંધ, 1 ઠા.સોદય, આનુપૂર્વી સંક્રમ, સંવ, લોભનો અસકમ, બધ્યમાન કર્મોની ૬ આવલિકા બાદ ઉદીરણા અને નપુંસકવેદની લપણા એમ ૭ અધિકારો પ્રવર્તે છે. આમાં “આનુપૂર્વી સંક્રમ થાય છે. એનો અર્થ એ કે સ્ત્રી-નપું વેદ પુવેદમાં સંક્રમે છે. ૭ નોકષાયો સંજય કોધમાં સંક્રમે છે. (કર્મપ્રકૃતિમતે હાસ્યાદિ ૬ પુ.વેદમાં સંક્રમે છે.અને એની પદ્મહતાનો નાશ થયા પછી સજવોધમાં સંક્રમે છે.) સંજવ કોઈ માનમાં, માન માયામાં અને માયા લોભમાં સંક્રમે છે. (૩) હવે પછી કોઇ પણ વિવલિતસમયે મોહનીયકર્મમાં, રસ | પ્રદેશ બધ્યમાન અલ્પ અલ્પ ઉદય પામતો | અનંતગુણ | અસંખ્ય ગુણ સંમતો અનંતગણ | અસંખ્યગુણ આમાં રસનું જે અલ્પ બહુત્વ છે તે અપૂર્વકરણથી જ હોય છે તે જાણવું (૪) રસબંધ અને રસોદય ઉત્તરોત્તરસમયે અનંતગુણહીન થતા હોય છે. જ્યારે સસંમિ ઉત્તરોત્તર રસદાતે અનંતગુણહીન થાય છે. ઉત્તરોત્તર સમયે પ્રદેશોદય અને પ્રદેશસંક્રમ અસગુણ હોય છે. પ્રદેશબંધ યોગાનુસારે અવસ્થિતિ કે અસંહભાગ- સંખ્યાતભાગસંખ્યાતગુણ- અસંખ્યગુણ એમ જ પ્રકારે વૃદ્ધિ કે હાનિવાળો હોય છે. (૬) વિવતિ સમયે રસોદય - ઘણો વિવણિત સમયે રસબંધ - અનંતગુણહીન પછીના સમયે રસોદય - અનંતગુણહીન રસબંધ - અનંતગુણહીન. આમ ઉત્તરોત્તર સમયે જાણવું. ૧૧ નપુંસકવેદક્ષપણાધિકાર અંતરકરણકિયા પૂર્ણ થયા પછીના સમયથી નપુંસકવેદની લાપણાનો પ્રારંભ કરે છે. સંખ્યાતા હજારો સ્થિતિઘાત બાદ નપુંવેદ તીણ થાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સત્તા અા અલ્પ a પરિશિષ્ટ-પક શ્રેણિ ૧૨ સ્ત્રીવેદક્ષપણાધિકાર (૧) પછીના સમયથી રાત્રીવેદને ખપાવવાનું ચાલુ કરે છે. (૨) એના લપણા કાળનો સંખ્યાતમો ભાગ વીત્યા બાદ શાના ૩નો સ્થિતિબંધ સંખ્યાતવર્ષપ્રમાણ થાય છે. (૩) સ્થિતિખંડપથબ્લ્યુ બાદ ત્રીવેદની સજાગત સંપૂર્ણ સ્થિતિનો ઘાત કરવાથી એ ક્ષીણ થઇ જાય છે. શેષકર્મોના અસંબહુ ભાગ ખાડે છે. (૪) હવે મોહનીયની સત્તા સંખ્યાત વર્ષોની રહે છે. ૭નોક્યાય પણાધિકાર - (૧) પછીના સમયથી ૭ નોધાયોની તપણાનો પ્રારંભ કરે છે. એ વખતે સ્થિતિબંધ અને સત્તાનું અલ્પબદુત્વપ્રતિ બંધ મોહનીય જ્ઞાના૩ નામોત્ર વેદનીય * બંધ કે સત્તા સંખ્યાતવર્ષના થાય તે પછી નવા નવા ખડે બંધ કે સત્તા સંખ્યાતગુણહીન થાય છે. (એ પૂર્વે અસં ગુણહીન થતા હતા.) (૨) ૭ નોકષાયોના લપણાકાળનો સંખ્યાતમો ભાગ ગયે નામાદિ ત્રણનો સંખ્યાતવાર્ષિક બંધ થાય છે, અને સંખ્યાત બહુભાગ ગયે જ્ઞાના. ૩ની સ્થિતિસરા સંખ્યાતા વર્ષની થાય છે. ૫. વેદની પ્રથમસ્થિતિ બે આવલિકા બાકી હોય ત્યારે એના આગાલ - પ્રત્યાગાલ વિચ્છિન્ન થાય છે. બીજી સ્થિતિમાંથી અપવર્તના-ઉદીરણા દ્વારા દલિકોનું પ્રથમ સ્થિતિમાં આવવું એ આગાલ કહેવાય છે અને ઉદ્વર્તના દ્વારા પ્રથમ સ્થિતિનું દલિક બીજી સ્થિતિમાં જવું એ પ્રત્યાગાલ કહેવાય છે. (૪) પુ.વેદની સમયાધિક આવલિકા પ્રથમસ્થિતિ શેશે પુ.વેદની સ્થિતિ અને રસની જશે. ઉદીરણા થાય છે. e > (૩) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ (૫) પુ.વેદની પ્રથમસ્થિતિના ચરમસમયે સંક્રમ્યમાણ સંકાન્ત' ન્યાયે સાતે નોષાયોનો ચરમખંડ કેરાઇ જાય છે. એ વખતે પુ.વેદની ૧ ઉદયસ્થિતિસમયન્યૂન બે આવલિકામાં બંધાયેલું દ્વિતીયસ્થિતિગત દલિક અવશિષ્ટ હોય છે. (૬) એ વખતે, પ્રકૃતિ પુ.વેઠ સજય૦ ૪ સીના ૩ નામાદિ ૩ સ્થિતિબંધ ૮ વર્ષ ૧૬ વર્ષ સંખ્યાતહજારવર્ષ સંખ્યાતહજારવર્ષ સ્થિતિસત્તા ઉપરોક્તમુજબ સંખ્યાનાહજારવર્ષ સંખ્યાતહજારવર્ષ અસ.વર્ષ ૧૪ અશ્વકર્ણકરણાા પ્રારંભ અધિકાર (૧) પછીના સમયથી અવેદીપણું અને અમ્ભકર્ણકરણાાનો પ્રારંભ થાય છે. (૨) હવેથી મોહનીયનો નવો-નવો સ્થિતિબંધ અંતર્મુહૂર્તન્યૂન થાય છે. (૩) મોહનીયનો સ્થિતિબંધ અંતર્મુ૰ ન્યૂન ૧૯ વર્ષ અને સત્તા સંખ્યાતા હજાર વર્ષો હોય છે. (૪) અનુભાગના બંધ અને સત્તા માન, ક્રોધ, માયા અને લોભના ક્રમે વિશેષાધિક–વિશેષાધિક હોય છે. (૫) ઘાત્યમાનરસખંડ ક્રોધ, માન, માયા, લોભના ક્રમે વિશેષાધિક હોય છે. (૬) એના ઘાત પછી અવશિષ્ટસ્પર્ધકો (સત્તાગત રસ) લોભ, માયા, માન, ક્રોધના ક્રમે અનંતગુણ-અનતગુણ હોય છે. અમ્ભકર્ણકરણાળાના ચરમરસઘાત સુધી આજ ક્રમ જાણવો. (૭) અવેઠીપણાના પ્રથમસમયથી માડીને સજવકોધના બાકી રહેલા ઉદયકાળના કંઇક અધિક ત્રીજા ભાગ જેટલા કાળમા ૪ સંજયના અપૂર્વસ્પર્ધકો રચે છે. આ કાળના ત્રણ સાર્થક નામો છેઅશ્વકર્ણકરણાદ્ધ, આદોલકરણાવા અને અપવર્તનોર્તના કરણાતી.. (૮) ક્ષપકભિન્ન જીવોને સર્વકર્મોના દેશઘાતી સ્પર્ધકોની પ્રથમવર્ગણા તુલ્ય હોય છે. મિથ્યાત્વ મોહનીય સિવાયની સર્વઘાતી પ્રકૃતિઓના સ્પર્ધકની પ્રથમવર્ગણા તુલ્ય હોય છે. અહીં સુધીના આ બધા સ્પર્ધકો પૂર્વસ્પર્ધક કહેવાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-પક શ્રેણિ (૨) (૧૫ અપૂર્વસ્પર્ધક અનુભાગ અધિકાર(૧) પૂર્વસ્પર્ધકોમાં રહેલાં દલિકના એક અસંમા ભાગના દલિકને ઉપાડી જઘ પૂર્વસ્પર્ધકની નીચે અનંતા અપૂર્વ સ્પર્ધકે એવી રીતે બનાવે છે કે જેથી એનો ઉત્કૃષ્ટ રસ પણ પૂર્વસ્પર્ધકના જઘ૦૨સ કરતાં અનંતગુણહીન હોય. પ્રથમસમયે, દ્વિગુણહાનિના એક આંતરામાં જેટલા સ્પર્ધકો હોય તેના કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અપૂર્વસ્પો બનાવે છે. આમાં ભાજક ઉત્કર્ષણ-અપકર્ષણના ભાગહાર (ભાજક) કરતાં અસગુણ અને પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંમા ભાગ જેટલો જાણવો. (૩) પ્રથમ =જશે. રસવાળા) અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં જેટલો રસ હોય છે તેના કરતાં બીજા અપૂર્વસ્પર્તકની પ્રથમવર્ગણામાં અનંત અનુભાગ = અનંત રસાણ જેટલો અધિક રસ હોય છે. એમ થાવત્ ઉત્કૃષ્ટ અપૂર્વસ્પર્ધક સુધી જાણવું. (૪) ક્રોધ, માન, માયા, લોભના કમે અપૂર્વ સ્પર્ધકો વિશેષાધિક વિશેષાધિક થાય છે. તેથી ઉત્કૃષ્ટરસવાળું ચરમ અપૂર્વ સ્પર્ધક ચારેય કષાયમાં તુલ્ય થાય છે. (એટલે કે ચારેય ક્યાયમાં જે ચરમ અપૂર્વક હોય છે તેની પ્રથમવર્ગણામાં તુલ્ય રસ હોય છે.) પણ, સંજવ. કોધનું જે પ્રથમ અપૂર્વસ્પર્ધક થાય છે ત્યાં સુધી તો સંજવમાનના અપૂર્વ સ્પર્ધકો થાય છે, પણ તેની નીચે પણ કેટલાક વધુ અપૂર્વ સ્પર્ધકો થાય છે. એમ માયા લોભના પણ વધુ નીચે-નીચે કેટલાંક સ્પર્ધકો જાણવા. તેથી કોઠાદિનાં પ્રથમ અપૂર્વપદ્ધકની પ્રથમવર્ગણાનો રસ કોઈ, માન, માયા, લોભના કમે વિશેષહીન-વિશેષહીન થાય છે. | (૬) દરેક ક્યાયના પ્રથમ અપૂર્વસ્પર્વની પ્રથમવર્ગણા કરતાં એના ચરમસ્પકની પ્રથમ વર્ગણામાં રસ અનતગુણ હોય છે અને એના કરતાં પૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં રસ અનતગુણ હોય છે. ૧૬) અપૂર્વસ્પર્ધક દલિફનિક્ષેપ અયિકાર (૧) પૂર્વસ્પર્ધકોમાંથી અપવર્તિત કરેલા દલિકમાંથી પ્રથમ અપૂર્વપકની Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ–૨ પ્રથમ વર્ગણામાં જેટલું દલિક નાંખે છે તેના કરતાં એની બીજી વર્ગણામા વિશેષહીન નાંખે છે. એમ ચરમઅપૂર્વસ્પર્ધકની ચરમ વર્ગણા સુધી વિશેષહીન-હીન જાણવું (૨) એ ચરમવર્ગણા કરતા પ્રથમ પૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અસ ગુણહીન દલિક નાંખે છે અને પછીની વણાઓમાં વિશેષહીનવિશેષહીન નાંખે છે. (૩) તે તે વર્ગણામાં નવું-જૂનું કુલ દલિક જેટલું હોય છે તે દૃશ્યમાન દલિક કહેવાય છે. અપૂર્વસ્પર્ધકોની વર્ગણાઓમાં જૂનું દલિક તો હોતું નથી. તેથી નવુ પડતુ દલિક જ દૃશ્યમાન હોય છે. એના કરતા પૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણાથી ચરમ પૂર્વસ્પર્ધકની ચરમવર્ગણા સુધી દલિક ગોપુચ્છાકારે હોય છે. (૪) અમ્ભકર્ણકરણાતાના પ્રથમસમયે બધા અપૂર્વસ્પર્ધકોનો અને પૂર્વસ્પર્ધકોમાંથી મંદરસ તરફના અનંતમા ભાગના સ્પર્ધકોનો ઉદય થાય છે. બંધ માટે પણ આ પ્રમાણે જ જાણવું. માત્ર ઉદય કરતા બંધ અનંતગુણહીન હોય છે. ૧૭ અશ્વકર્ણકરણાબા દ્વિતીય સમય અધિકાર (૧) પ્રથમ સમયે (પૂર્વસમયે) ઉપાડેલા દલિક કરતા અસગુણ દલિક પૂર્વસ્પર્ધકોમાંથી ઉપાડી, પ્રથમસમયે જે અપૂર્વ સ્પર્ધકો બનાવેલા એની નીચે એના કરતા અસમા ભાગ પ્રમાણ નવા અપૂર્વસ્પર્ધકો બનાવે છે. થતા (૨) એમાંના સૌપ્રથમ અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં સર્વાધિક દલિક નાંખે છે. એની બીજી વગેરે વર્ગણાઓમાં ચાવત્ આ બીજા સમયે નવા ચરમઅપૂર્વ સ્પર્ધકની ચરમ વર્ગણામાં વિશેષહીન-વિશેષહીન દલિક નાંખે છે. એ પછી પ્રથમસમયકૃત (પૂર્વસમયકૃત) જઘન્યસ્પર્ધકની પ્રથમવર્ગણા આવે છે જેમા અસગુણહીન દલિક નાંખે છે. એની બીજી વર્ગણાથી પૂર્વસ્પર્ધકની ચરમવર્ગણાસુધી વિશેષહીન ક્રમે દલિક નાંખે છે, (૩) દૃશ્યમાનદલિક, બીજાસમયકૃત જઘઅપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં સર્વાધિક હોય છે. પછી પછીનીવર્ગણામાં ગોપુચ્છાકારે (વિશેષહીન ક્રમે) ચાવત્ ચરમપૂર્વસ્પર્ધકની ચરમવર્ગણા સુધી હોય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ અલ્પ પરિશિષ્ટ-સપક શોણિ ૧૪૩ (જી અશ્વકકરણાદાના ત્રીજા વગેરે સમયોએ પણ તાનિ-અભ્યાનિ અપૂર્વ સ્પર્ધકોની રચના વગેરે આ પ્રમાણે જાણવું સ્પર્ધક અલ્પબદુત્વ અધિકારઅશ્વકર્ણકરણાદાનો પ્રથમ રસથાત થયે નીચે મુજબનું ૧૮ પદોનું અલ્પબદુત્વ થાય છે.કોધનાં અપૂર્વસ્પો માનનાં અપૂર્વસ્પો માયાનાં અપૂર્વસ્પકો લોભનાં અપૂર્વસ્પર્ધકો એક દ્વિગુણહાનિના આતરાના સ્પર્ધકો એક સ્પર્ધકની વર્ગણાઓ ક્રોધનાં સર્વ અપૂર્વમ્પકની વર્ગણાઓ માનનાં સર્વ અપૂર્વપકની વર્ગણાઓ માયાનાં સર્વ અપૂર્વાર્ધકની વર્ગણાઓ લોભનાં સર્વ અપૂર્વમ્પકની વર્ગણાઓ લોભનાં પૂર્વસ્પો એની વર્ગણાઓ માયાનાં પૂર્વ સ્પર્ધકો એની વણાઓ માનનાં પૂર્વ સ્પર્ધકો એની વણાઓ કોધનાં પૂર્વલ્પો એનીવર્ગણાઓ ૧૯ અશ્વકર્ણકરણાદા ચરમસમયાયિકાર(૧) ચરમસમયે નવા અપૂર્વપર્ધકો એવી રીતે બને છે કે જેથી લોભના પ્રથમ અપૂર્વસ્પર્તકની પ્રથમ વર્ગણામાં જેટલા રસાણુ હોય છે એના કરતાં દ્વિતીય અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં દ્વિગુણ, તૃતીય | અષામસામીની વાવણ* Page #155 -------------------------------------------------------------------------- ________________ Ta Wપ્રતિ-પદાર્થો ભાગ-૨ અપૂર્વપર્વની પ્રથમવર્ગણામાં ત્રિગુણ એમ ઉત્તરોત્તર જાણવું. આ પ્રમાણે માયા, માન, કોધમાં પણ જાણવું સંજવ૦ ની સ્થિતિબંધ ૮ વર્ષ શેષકર્મોની સ્થિતિબંધ સંખ્યાતા હજારવર્ષો (૩) સ્થિતિસરા, ૪ ઘાતકર્મો સંખ્યાતા હજાર વર્ષો ૩ અઘાતી-અસં વર્ષ [૨૦ કિરણાતા પ્રારંભ અધિકાર(૧) પછીના સમયથી કિડીકરણાતા શુરુ થાય છે. હાસ્યાદિ દના સંકમવિચ્છેદ બાદ જે કોધવેદનાળા હોય તેનો પ્રથમ ત્રીજોભાગ અશ્વકર્ણકરણાદ્ધા હોય છે, દ્વિતીય ત્રીજો ભાગ કિટીકરણાદ્ધા હોય છે અને તૃતીય ત્રીજો ભાગ કિદિવેદનાળા હોય છે. ક ધારોકે સંજવલ્લોભના સર્વપ્રથમ (જાન્ય) સ્પર્તકની પ્રથમવણામાં જ રસાણુઓ છે. તો બીજા-ત્રીજા-ચોથા વગેરે સ્પર્ધકોની પ્રથમ વર્ગણામાં કમશ: ર, ૩, ૪... વગેરે રસાણુઓ હશે. હવે, સંજવ. માયાના સ્પર્ધો સંજવલોભના સ્પર્ધો કરતાં ઓછા થાય છે. એટલે કે લોભના જઘo રસ તરફના થયેલા થોડા સ્પો જેટલા રસવાળા સ્પર્વ માયાના થયા હોતા નથી. એટલે એમ ધારી શકાય છે. કે માથાના જાન્ય૫ર્તકની પ્રથમ વર્ગણામાં ૧૧ જેટલા રસાણુઓ હશે. એમ કમશ: બીજા, ત્રીજા વગેરે સ્પર્ધકોની પ્રથમ વર્ગણાઓમાં કમશ: ૧૨ ક. ૧૩ જા વગેરે રસાણુઓ હશે. આ જ રીતે માન અને ક્રોધના પણ ઉત્તરોત્તર ઓછા ઓછા અપૂર્વ સ્પર્ધો બનતા હોવાથી એમ ધારી શકાય કે, માનના પ્રથમાદિ સ્પર્વની પ્રથમવાણાઓમાં કમશ: ૨૧ ૪, ૨૨ ક. ૨૩ ૪. વગેરે વસાણુઓ અને ક્રોધના પ્રથમાદિ સ્પર્ધકોની પ્રથમ વણાઓમાં ક્રમશ: ૩૧ ૩૨ ક. ૩૩ .... વગેરે રસાણુઓ હશે. આ ધારણા પરથી જાણી શકાય છે કે પ્રથમ સ્પર્ધકની પ્રથમવર્ગણામાં જેટલા રસાણુઓ હોય એના કરતાં બીજા-ત્રીજા સ્પકોની પ્રથમ વર્ગણાના રસાણુઓ દ્વિગુણ-ત્રિગુણ વગેરે હોવાએ વાત માત્ર સંજવલોભમાં જ મળે છે. માયા વગેરેમાં નહીં. માયા વગેરેમાં રસાણુઓ દ્વિગુણ-ત્રણ વગેરે તો જ મળે જો એના પ્રથમ સ્પર્ધકની પ્રથમવર્ગણામાં કા રસાણુઓ હોય, (અર્થાત્ સંજવ માયા વગેરેના અપૂર્વ સ્પર્ધકો પણ સંજવલોભ જેટલા જ થતા હોય.) વળી આ કલ્પના પરથી એ પણ જણાય છે કે પંદરમા અપૂર્વ૫ર્કક અનુભાગ અધિકારના પાંચમા મુદામાં જ કહ્યું છે કે ક્રોધાદિના પ્રથમ અપૂર્વમ્પકોની પ્રથમવર્ગણાઓનો રસ કોધ, માન, માયા, લોભના ક્રમે વિશેષહીન-વિશેષહીન હોય છે એ પણ અપૂર્વ સ્પર્ધક રચનાના ફિચરમ સમય સુધી જાણવું ચરમસમયે ક્રોધ, માન, માયામાં એ ક્રમે રસ મળશે, પણ માયાના પ્રથમ સ્પકની પ્રથમવર્ગણાના રસણુઓ કરતાં લોભના પ્રથમ સ્પર્તકની પ્રથમ વર્ગણાના રસાણુઓ વિશેષહીન નહીં પણ કેટલાક ગુણહીન (લગભગ અનંતગુણહીન) મળશે. Page #156 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-લપક શ્રેણિ ૧૪૫ (૨) સ્પકમાં એકોતરવૃતિવાળી વર્ગણાઓ હોય છે. જ્યારે સર્વ જઘન્ય સંભવિતસ્પર્વક કરતાં પણ અનંતગુણહીન રસ થઈ જાય છે ત્યારે વર્ગણાઓ એકોત્તરવૃત્નિો કમ જાળવી શકતી નથી. કિન્તુ અનંત અનંત રસાણના આંતરે જ મળે છે. નિરંતર ન મળી શકતી આવી છૂટી છવાયી વર્ગણાઓ કિકિ કહેવાય છે. (૩) કોધના પૂર્વ-અપૂર્વ સ્પર્ધકોમાંથી દલિકોને અપવર્તી કોધની કિકિઓ કરે છે. એમ માનના સ્પર્ધકોમાંથી માનની કિકિઓ બનાવે છે. એમ માયા-લોભમાટે પણ જાણવું. આ ચારે કવાયની કિકિઓ એક સ્પર્ધકની વર્ગણાઓના અનંતમા ભાગે હોય છે. (૪) સર્વોત્કૃષ્ટ કિકિનો રસ પણ સર્વ જઘસ્પર્ધકના રસ કરતાં અનંતમાં ભાગે હોય છે. (૫) આ ક્રિીકરણઅામાં મોહનીય બધ્યમાન હોવા છતાં એના સ્થિતિ અને રસની ઉદ્વર્તના થતી નથી. માત્ર અપવર્તના જ થાય છે. અશ્વકર્ણકરણાધાના ચરમસમય સુધી ઉદ્ય અને અપવ બને થતા હતા. ૨૧ કિકિ અનુભાગ અધિકાર(૧) સજવ, લોભની સર્વજઘ, કિકિના રસ કરતાં એની બીજી કિકિનો રસ અનતગુણ હોય છે. એના કરતાં એની ત્રીજી કિડનો રસ અનંતગુણ હોય છે... એમ ચાવત્ એની સર્વઉત્કૃષ્ટરસવાળી ચરમકિકિ સુધી અનંતગુણ-અનંતગુણ રસ જાણવો. ઉત્તરોત્તર કિકિઓનો આ જે ગુણક અનંત હોય છે તે વચ્ચે બે સ્થળોએ અન્ય સ્થળો કરતાં ખુબ જ મોટો (અનંત ગુણો) હોય છે. એટલે આ બહુ જ વિશાળ અંતરના કારણે સંજવ, લોભની કિકિઓ ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. આ ત્રણ વિભાગોને ત્રણ સંગ્રહકિક કહે છે. આ ત્રણેની અંદર અવાંતર કિકિઓ અનંત હોય છે. આ જ પ્રમાણે માયા, માન, અને કોઈની ત્રણ-ત્રણ સંગ્રહકિઓિ અને અનંત-અનંત અવાંતર કિઓિ થાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રતિપદાર્થો ભાગ (૩) લોભ પ્રથમસંગ્રહકિકિની પ્રથમ, દ્વિતીય -યાવત્ ચરમ; લોભ બીજી સંગ્રહકિડની પ્રથમદ્વિતીયથાવત્ ચરમ; લોભ ત્રીજી સંગ્રહકિતિની પ્રથમ, દ્વિતીયથાવત્ ચરમ; માયા પ્રથમ સંગ્રહકિકિની પ્રથમદ્વિતીય.ચાવ ચરમ...આ કમે માયાની દ્વિતીયસંગ્રહકિક, તૃતીય સંગ્રહકિક, માનની પ્રથમ-દ્વિતીય-તૃતીય સંગ્રહકિક, અને ક્રોધની પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંગ્રહકિઓિ હેવી. અને આ બધાનો ઉત્તરોત્તર રસ અનંતગુણ-અનંતગુણ કહેવો. (૪) કોધોદયાઢ જીવ ૧૨, માનોદયાઢ જીવ (કોધની ૩ વિના) ૯ માયોદયારૂઢ ૬ અને લોભોદયારૂઢ જીવ ૩ સંગ્રહકિઓિ કરે છે. કિઅિંતર અધિકાર(૧) એક જ સંગ્રહકિતિની ઉત્તરોત્તર અવાંતરકિરિઓના રસનો જે અનંત ગુણક હોય છે તેને અવાતંરકિરિઅંતર કે સ્વસ્થાનગુણક) કહે છે. એક સંગહકિટિની ચરમકિસિ કરતાં તેના પછીની સંગ્રહકિદિની પ્રથમ કિદિનો જે ગુણક હોય છે તે સંગ્રહકિક અંતર કે પરસ્થાનગુણક) કહેવાય છે. એટલે કે લોભની પહેલી સંગ્રહકિકિની પ્રથમકિકિ અને દ્વિતીયકિ0 વચ્ચે જે ગુણક છે તે પ્રથમ અવાંતરકિકિ અંતર છે, દ્વિતીય અને તૃતીય વચ્ચેનો ગુણક એ દ્વિતીય અવાંતર કિઅિંતર છે. એમ એની ચિરમ અને ચરમ વચ્ચેનો ગુણક એ એનું ચરમ અવાંતર અંતર છે. કિઓિની સંખ્યા કરતાં અંતરની સંખ્યા એક ન્યૂન હોય છે. આ જ રીતે શેષ ૧૧ સંગ્રહકિશિઓની કિકિઓના અવાંતર અંતરો જાણી લેવા. (૩) લોભની પ્રથમસંગ્રહકિકિની ચરમકિીિ અને એની બીજી સંગ્રહકિકિની પ્રથમકિકિવચ્ચેનો ગુણક એ લોભનું પ્રથમ સંગ્રહકિઅિંતર છે. લોભની બીજી સંગ્રહકિદિની ચરમ અને ત્રીજી સંગ્રહકિકિની પ્રથમ અવાંતર કિકિઓનો ગુણક એ લોભનું બીજું સંગ્રહકિઅિંતર છે. આમ લોભના બે જ સંગ્રહફિઝિઅંતરો મળશે. લોભની ત્રીજીસંગ્રહકિકિની ચરમ અને માયાની પ્રથમસંગ્રહકિકની પ્રથમકિ િવચ્ચેનો ગુણક એ માયાનું પ્રથમ સંગ્રહ કિકિ અંતર છે. આ કમે માયા-માન-ક્રોધના-ત્રણ સંગ્રહ કિકિમંતો જાણી લેવા. Page #158 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-પક શ્રેણિ (૫) અવાંતરક્રિઅંતરો કરતા સંગ્રહકિક અંતર અનતગુણ હોય છે. (૬) અલ્પબહુત્વ ૧૪૭ અલ્પ A A લોભ પ્ર.સ.નું પ્રથમ અવાંતર અંતર લોભ પ્ર.સ.નું દ્વિતીય અવાંતર અંતર ચાવત્ લોભ પ્ર.સ.નું ચરમ અવાંતર અંતર લોભ ટ્વિ.સ.નું પ્રથમ અવાંતર અંતર લોભ ટ્વિ.સ.નું દ્વિતીય અવાંતર અંતર ચાવત્ લોભ દુિ.સ.નું ચરમ અવાંતર અંતર A A A આ જ ક્રમે ઉત્તરોત્તર લોભની ત્રીજી સંગ્રહિઢિ ના અવાંતર અંતરો, પછી માયાની ક્રમશ: પહેલી, બીજી, ત્રીજી સંગ્રહિટ્ટના અવાતર અંતરો, પછી માનની ક્રમશ: પહેલી બીજી, ત્રીજી સંગ્રહકિકઢના અવાતર અંતરો, અને પછી ક્રોધની પહેલી બીજી અને ત્રીજી સંગ્રહકિદ્ધિના અવાંતર અંતરો A-A કહેવા. ત્યાર બાદ લોભનુ પ્રથમ, દ્વિતીય, માયાનું પ્રથમ, દ્વિતીય, તૃતીય, માનનું પ્રથમ, દ્વિતીય, તૃતીય, ક્રોધનું પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંગ્રહકિક્રઅંતર ઉત્તરોત્તર A-A કહેવા. ૨૩ કિક્રિઓમાં દલિક નિક્ષેપ અધિકાર (૧) પ્રથમસમયે, લોભની સર્વ જઘન્યરસવાળી સર્વપ્રથમ કિક્રિમા સર્વાધિક દલિક નાંખે છે. પછીની ઉત્તરોત્તર અવાંતર કિર્દિઓમાં (અનંતરોપનિયાએ) અનંતભાગહીનહીન દલિક નાંખે છે. એમ ચાવત્ ક્રોધની ત્રીજી સંગ્રહકિક્રની ચરમમિષ્ટિ સુધી જાણવું. (૨) પરંપરોપનિધાએ લોભની સર્વપ્રથમ કિક્રિની અપેક્ષાએ ક્રોધની સર્વચરકિદ્ધિ સુધીની દરેક કિક્રિઓમા અનંતભાગહીન દલિક હોય છે. (૩) દૃશ્યમાન દલિક પણ આ જ રીતે જાણવું (૪) સંગ્રહિકિટના કુલ દલિકની અપેક્ષાએ વિચારીએ તો માનની પહેલી, બીજી, ત્રીજી, ક્રોધની બીજી, ત્રીજી, માયાની પહેલી, બીજી, ત્રીજી, લોભની પહેલી, બીજી અને ત્રીજી આ ક્રમમાં ઉત્તરોત્તર દલિક અસમોભાગ અધિક હોય છે. સજલોભની ત્રીજી સંગ્રહકોના સમગ્રપ્રદેશાગ્ર કરતાં સજવકોધની પ્રથમસંગ્રહકિક્રમાં સંખ્યાતગુણ (૧૩ ગણ) દલિક હોય છે. આ કથન કિદ્વિવેદનકાળની અપેક્ષાએ છે. કિઢીકરણકાળની અપેક્ષાએ પણ આ ક્રમ છે, કિન્તુ એમાં તે તે ..... Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ કવાયની પહેલી કિનિા સ્થાને ત્રીજી અને ત્રીજીના સ્થાને પહેલી સંગ્રહકિકિ સમજવી. તે તે સંગ્રહકિકિઓની અવાંતરકિતિઓનું અલ્પબદુત્વ પણ આ જ કએ કિમિ અને કિટીકરણકાળની અપેક્ષાએ જાણવું ૨૪ ક્રિીકરણાધા દ્વિતીયસમયાયિકાર(૧) બીજા સમયે બારે સંગ્રહકિઓિની નીચે નવી અપૂર્વકિકિઓ કરે છે. પ્રથમસમયક્ત કિકિઓ કરતાં આ નવી કિઓિ અસમા ભાગે હોય છે (આ જ રીતે ઉત્તરોત્તર સમયે પણ અસં ગુણહીન-હીન નવી કિઓિ થાય છે. એ જાણવું) દલિકનિક્ષેપ – બીજા સમયે પ્રથમસમય કરતાં અસંખ્યગુણ દલિક લે છે. લોભની જે સર્વજઘન્ય નવી કિઓિ થાય છે, તેમાં સર્વાધિક દલિક નાંખે છે. પછી પછીની કિકિઓમાં અનંતભાવહીન-હીન દલિક નાંખે છે. એમ થાવત્ બીજા સમયે લોભની પ્રથમસંગ્રહકિક નીચે જે નવી કરેલી ચરમકિશિ હોય ત્યાં સુધી જાણવું. આના પછી લોભની પ્રથમસમયે પ્રથમસંગ્રહકિકિની કરેલ જઘ. કિકિ આવે છે. એમાં અસં.ભાગ હીન દલિક નાંખે છે. પછીની પ્રથમસંગ્રહકિડની દ્વિતીયવગેરે અવાંતર કિકિઓમાં કે જે પ્રથમસમયે કરેલ છે તેમાં) તેની ચરમકિદિ સુધી ઉત્તરોત્તર અનંતભાગહીન-હીન દલિક નાખે છે. ત્યાર બાદ લોભની બીજી સંગ્રહકિક્ષ નીચે બીજા સમયે જે સર્વજઘન્ય કિદ કરી હોય છે તેનો નંબર આવે છે. એમાં અસં ભાગ અધિક દલિક નાંખે છે. પછીની નવી કિકિઓમાં અનંત ભાગહીન-હીન દલિક નવી ચરમકિ સુધી નાખે છે. પછી લોભની બીજી સંગ્રહકિકિની જે જઘકિકિ પૂર્વસમયે થયેલ, તેનો નંબર આવે છે. એમાં અસં.ભાગહીન દલિક નાંખે છે. અને પછીની, બીજીસંગ્રહકિદિની ચરમકિસિધીની અવાંતર કિકિઓમાં અનંતભાગીન-હીન દલિક નાંખે છે. આ જ કમે લોભની ત્રીજી, માયાની પ્રથમ, દ્વિતીય, તૃતીય, માનની પહેલી, બીજી, ત્રીજી કોધની પહેલી, બીજી અને ત્રીજી સંગ્રહકિ સંબધી દલિપક્ષેપ જાણવો. ટૂંકમાં, તે તે વિવણિત સમયે તે તે સંગ્રહકિકિની નીચે કરેલ સર્વજઘન્ય નવી કિશિમાં અસંહભાગઅધિક, શેષ નવી કિકિઓમાં અનંતભાગહીન, તે સંગ્રહકિકિની પૂર્વસમયકત જઘકિટિમાં અસંહભાગહીન અને શેષ અવાંતરકિકિઓમાં અનંતભાગહીન દલિકનાંખે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ - -- --- -- નવી કિક્ષિઓ ). જની કિઓ ૧) - - બીજા સમયે બાતું ઇલિક નવી (૨) જની (૨) – નવી 0) જની () ઉપૂફટો (બાવાઓ) નવા (૪) 100 ની જ) નવી ) જની), નવી (૨) જની (૨) બીજાસમયે દાયમાન દલિક નવી 0. જની ) ચA કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ પ૦ કર્મક્ષતિ-પદાર્થો ભાગ-૨ * ૧૪૯ મા પૃષ્ઠ પરના ચિત્રમાં નખાતા દલિક અને ૪ સંગ્રહકિઓિ દર્શાવેલી છે એમાં (૦૨-૧૩) ૭ ખાંચા પડે છે. એટલે કે કુલ બાર સંગ્રહકિઓિમાં ( ૧૨-૧૯) ૨૩ ઉષ્ટ્રકૂટ થાય એ સ્પષ્ટ છે. ) દશ્યમાનદલિક-લોભની સર્વજકિીિમાં સર્વાધિક, પછીની ઉત્તરોત્તર કિઓિમાં સંજય કોઇની ત્રીજીસંગ્રહકિવિની સર્વોત્કૃષ્ટ કિશિ સુધી અનંતભાગીન-હીન દલિક ગોપુચ્છાકારે જાણવું (૪) પ્રથમસંગ્રહકિકિની નીચે જે કિઓિ નવી થાય છે તે પણ પછીથી પ્રથમસંગ્રહકિરિનો જ એક અંશ બની જવાથી પ્રથમસંગ્રહકિડની અવાંતરકિઓિ વધી જાય છે. આ જ પ્રમાણ બારે સંગ્રહકિઓિમાં પોતપોતાની નીચે થતી નવી કિઓિ ભળી જાય છે એ જાણવું. ૨૫ કિગ્રીકરણાધા તૃતીયાદિ સમયાધિકાર(૧) ત્રીજાથી માંડીને ચરમસમય સુધીના પ્રત્યેક સમયોએ પણ આ જ પ્રમાણે, નખાતા દલિકોના ૨૩ ઉકૂટો (ખાંચાઓ) થાય છે અને દશ્યમાન દલિકનો ગોપુચ્છાકાર થાય છે એ જાણવું. (૨) કિઓિમાં નંખાતું કુલ દલિક, પ્રથમસમયે અલ્પ બીજા સમયે અસં.ગુણ ત્રીજા સમયે અસં.ગુણ એમ યાવત ચરમસમય સુધી જાણવું. (૩) કિકરણકાળમાં જીવ પૂર્વ અને અપૂર્વસ્પર્ધકોને વિદે છે પણ કિઓિને વેદતો નથી. . ૨૬ કિશીકરણા ચરમસમયાયિકાર(૧) સ્થિતિબંધ- સંજય - અતાવિક જ મહિના શેષકર્મો-સાત હજાર વર્ષ (૨) સ્થિતિસતા- સંજય- અંતર્ગત અધિક૮ વર્ષ ૩ ઘાતી કર્મો - સખ્યાત હજાર વર્ષ ૩ અઘાતી - અસંવર્ષ Page #162 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-સપક શોણિ રિકિવેિદનાળા પ્રથમસમયાયિકાર- (૧) મોહનીયકર્મમાં - સ્થિતિબંધ - ૪ મહિના સ્થિતિસરા - ૮ વર્ષ . રસસરા - ઉદયસમય ન ઉદયાવલિકામાં સર્વઘાતી, શેષ સર્વત્ર દેશાતી. (૨) આ પ્રથમસમયથી હવે કોધોદયનો જેટલો કાળ શેષ હોય તેના લગભગ ત્રણ ભાગ કરવા. પહેલો ભાગ જરાક વધુ હોય છે, બીજો અને ત્રીજો ઉત્તરોત્તર વિશેષહીન હોય છે. આમાંનો પ્રથમ જે ત્રીજો ભાગ છે તેના કરતાં એક આવલિકાઅધિક જેટલા અંતમું પ્રમાણ પ્રથમ સ્થિતિ પ્રથમસંગ્રહકિશિમાંથી કરે છે. આ વખતે, સંજવ. કોધની અંતરકરણકિયાકાળે જે પ્રથમસ્થિતિ કરી હતી તેની એક ઉદયાવલિકા અવશિષ્ટ રહી હોય છે જે પણ કમશ: બીણ થઈ જાય છે. (૩) પ્રથમસંગ્રહકિકિની બધી અવાંતર કિકિઓમાંથી દલિક ખેંચીને આ પ્રથમસ્થિતિ કરે છે. ઉદય સમયથી પ્રથમ સ્થિતિના ચરમનિષેક સુધી અસગુણ શ્રેણિએ દલિકો ગોઠવે છે. બીજી સ્થિતિના પ્રથમનિષેકમાં પ્રથમ સ્થિતિના ચરમનિષેક કરતાં અસંખ્યગુણ દલિકો હોય છે. પછીના નિકોમાં વિશેષહીન વિશેષહીન હોય છે. (૫) અત્યાર સુધી અંતમૂહુર્ત-અંતર્મુહૂર્ત એક-એક રસઘાત થયે અનુભાગ હણાતો હતો. હવેથી મોહનીયમાં પ્રતિસમય રસ અપવર્તના -રસઘાત) થાય છે. ૨૮ કિકિ ઉદય-બંધ અધિકાર૧) કિદિનના પ્રથમસમયથી જ કિઓિનો બંધ પણ ચાલુ થાય છે. હવે જે મોહનીયકર્મ બંધાય છે તે પણ કિરૂિપે જ બંધાય છે. (૨) ધોધની પ્રથમસંગ્રહકિડની ઉત્કૃષ્ટરસ તરફની અને મંદિર તરફની એક -એક અસંમાભાગપ્રમાણ કિઓિને છોડી મધ્યમરસવાળી અસ બહુભાગપ્રમાણ કિકિઓનો રસોદય થાય છે. એટલે ઉદય સમયમાં રહેલા તીવ્ર-મંદ રસવાળાં દલિકો પણ આ ઉદયપ્રાપ્ત Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉપર કર્મપતિ-પદાર્થો ભાગ-૨ મધ્યમરસવાળાં જ થઈ જાય છે. તેથી ઉદયસમયમાં માત્ર મધ્યમરસવાળી કિઓિ જ હોય છે. શેષ પ્રથમ સ્થિતિ અને સઘળી બીજીસ્થિતિના સઘળા નિકોમાં પ્રથમ સંગ્રહકિલિની સઘળી અવાંતરકિકિઓનું દલિક હોય છે. બાકીની ૧૧ સંગ્રહકિઓિનું દલિક માત્ર બીજીસ્થિતિના સર્વ નિકોમાં હોય છે. (૩). ઉદયપ્રાપ્ત મધ્યમ કિઓિની ઉપરની અને નીચેની કેટલીક કિકિઓ છોડીને શેષ વિશેષહીન કિઓિ બંધાય છે. સંજવમાન, માયા, લોભની પણ પ્રથમ(ઉક્ટરસવાળી સંગ્રહકિદિની અસં. બહુભાગ પ્રમાણ મધ્યમરસવાળી કિકિઓ બંધાય છે. આને બંધ અવાંતરકિરિઓ કહે છે. ચારે કષાયની બીજી-ત્રીજી સંગ્રહકિકિઓ બંધાતી નથી. (૪) આમ, કોધની પ્રથમ સંગ્રહકિડની સૌથી ઉપરની અસંમા ભાગ પ્રમાણ કિક્રિઓનો ઉદય કે બંધ હોતો નથી. આને ઉપરની અનુભય અવાંતકિકિ કહે છે. એની નીચેની કેટલીક કિકિઓનો ઉદય હોય છે, પણ બંધ હોતો નથી. આને ઉપરની ઉદીર્ણકિ કહે છે. એ પછીની અસંબહભાગ કિતિઓનો ઉદય-બંધ બને હોય છે. આને ઉભયઅવાંતરકિa કહે છે. એની નીચેની કેટલીક કિઓિનો ઉદય હોય છે, પણ બંધ નહીં. આને નીચેની ઉદીર્ણકિીિ કહે છે અને એની નીચેની કિકિઓનો ઉદય કે બંધ બને હોતા નથી. એને નીચેની અનુભય અવાંતર કિી કહે છે. ૫) કોમની પ્રથમ સંગ્રહકિ0માં અલ્પમહત્વ નીચેની અનુભય - અલ્પ નીચેની ઉદીર્ણ - v. ઉપરની અનુભય - ૪ ઉપરની ઉદીર્ણ - v ઉભય અવાંતર - a ૬) કિકિદનકાળના ઉત્તરોત્તર સમયે ઉદય અને બંધમાં જે ઉત્કૃષ્ટ અવાંતરક્રિી હોય છે તેના રસો તેમજ બંધ અને ઉદયમાં જે જઘન્ય અવાંતરકિતિ હોય છે તેના રસો ગોમૂત્રિકા કમે અનંતગુણહીન-હીન હોય છે. એટલે કે, Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિશિષ્ટ-લપક શેણિ ૧૫૩ સમય | ઉષ્ટ કિનિો રસ | જઘન્યક્તિનો રસ ઉદયપ્રાપ્ત ઘણો બધ્યમાન ઘણો પ્રથમ અસ્થમાન | અનંતગુણહીન | ઉદયપ્રાપ્ત અનંતગુણહીન બીજો ઉદયપ્રાપ્ત અનતગુણહીન બછમાન અનંતગુણહીન બીજો બધ્યમાન | અનંતગુણહીન | ઉદયપ્રાપ્ત અનંતગુણહીન આમ ચરમસમય સુધી જાણવું. ૨૯ કિફનાશ અધિકાર(૧) કિદિવેદનના પ્રથમસમયથી જ બારે સંગ્રહકિઓિની ઉષ્ણ તરફની અસંમાંભાગ જેટલી કિકિઓનો પ્રતિસમય નાશ કરે છે. એટલે કે બારે સંગ્રહકિકિઓમાં ઉપરની જે અસંમાભાગ જેટલી અવતરકિઓિ હોય છે તેનાં સઘળાં દલિકોમાંથી રસ અપવર્તના કરી નીચેની કિકિઓ રૂપ કરી નાખે છે. એટલે એટલી ઉત્કૃષ્ટ તરફની કિકિઓનો વિનાશ થઇ જાય છે. વિનષ્ટ થયેલ કિડની નીચેની જે પ્રથમ અવિનષ્ટકિકિઓ હોય છે તે હવે તે તે સંગ્રહકિડની ઉત્કૃષ્ટકિી બને છે. તેમાંથી શરુ કરીને નીચે તરફ એક અસંમા ભાગની કિકિઓને બીજા સમયે વિનાશે છે. (૨) પ્રથમ સમયે વિનષ્ટ કિઓિ ઘણી બીજા સમયે વિનષ્ટ કિકિઓ અસં ગુણહીન ત્રીજા સમયે વિનષ્ટ કિઓિ અસં ગુણહીન (૩) પ્રથમસંગ્રહકિદિનકાળના કિચરમસમયસુધી ઉપરોક્ત વાત જાણવી. ત્યાં સુધીમાં નાશ કરાયેલી કિઓિ. કિદિનના પ્રથમસમયે અબધ્ધમાન અવાંતરકિીઓના અસંમા ભાગ જેટલી હોય છે. ૩૦ અપૂર્વકિપિવિધાન અધિકાર (૧) કિદિનના પ્રથમ સમયથી જ બંધ પ્રાપ્ત દલિકાથી અને સંપ્રાપ્ત દલિકોથી કેટલીક અપર્વકિઓિ પ્રતિસમય બનાવે છે. બંધ કરતાં સંક્રમથી બનતી કિઓિ અસગુણ હોય છે. બંધ પ્રાપ્ત દલિકોથી બનતી અપૂર્વ કિઓિ. ચારેય કષાયોની પ્રથમસંગ્રહકિડની અતર કિઓિના આંતરામાં બને છે. (૨) Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ–૨ (૩) ક્રોધની પ્રથમસગ્રહકિદિની બધ્યમાન પ્રથમ અવાતકિક્રિના અંતરથી શરુ કરી પલ્યોપમના અસંખ્ય પ્રથમવર્ગમૂળ જેટલા અંતરોમાં એકે ય અપૂર્વ કિકિ બનતી નથી. ત્યાર પછીના અંતરમાં પ્રથમ અર્વકિક બને છે. ત્યારબાદ પાછા પલ્યોના અસ પ્રથમવર્ગમૂળ જેટલા અંતર છોડ્યા પછીના અંતરમા બીજી અપૂર્વકિ બને છે. આમ આટલા આતરે આતરે એક એક અપૂર્વક બને છે. (૪) બધ્યમાન પ્રથમ પૂર્વક્ટિમાં ઘણું દલિક નાખે છે. પછીની ઉત્તરોત્તર પૂર્વકિક્રેઓમાં અનતભાગહીન-હીન દલિક નાંખે છે. બધ્યમાન પ્રથમ અપૂર્વકિક્રિમાં અનંતગુણ અને એના પછીની પૂર્વક્રિમાં અનતગુણહીન દલિક નાંખે છે. ત્યાર પછીની પૂર્વકિક્રિમા અનંતભાગહીન દલિક નાંખે છે. આમ અપૂર્વકિક્રમાં અનંતગુણ, એના પછીની પૂર્વક્રિમા અનતગુણહીન અને શેષ બધ્યમાન પૂર્વકિઠ્ઠિઓમાં અનંતભાગહીન દલિકો અનંતરોપનિધાએ બધ્યમાન ચરમિટ્ટિ સુધી નાંખે છે. (૫) સક્રમથી બનતી અપૂર્વકિક્રિઓ કોધની પ્રથમ સંગ્રહકિર્દિને છોડી શેષ ૧૧ સગ્રહકિક્રિઓની નીચે તેમજ એની અવાતર કિક્રિઓના આંતરામાં બને છે. (૬) કિટ્ટીકરણકાળમાં બીજાવગેરે સમયોએ એ જે વિધિએ અપૂર્વકિક્રિઓ બનાવી હતી તે જ વિધિથી સંગ્રહકિક્રિઓની નીચેની અપૂર્વકિક્રિઓ બને છે. તેમજ આ અધિકારના ચોથા પેટાવિભાગમાં બંધથી બનતી અપૂર્વકિક્રિઓમાટે જે રીત કહી છે એ જ રીતે સંક્રમથી, અવાંતરિક્રિઓના આંતરામાં અપૂર્વ કિક્રિઓ બને છે. માત્ર અહીં, વર્ગમૂળ પલ્યોપમના અસમા ભાગ જેટલા અવાંતરિક્રિઓના આંતરે આંતરે આ અપૂર્વકિક્રિઓ બને છે. ૩૧ સંગ્રહકિદ્ધિ દલિક્સકમાધિકાર (૧) કિક્રિવેદનકાળમાં સંગ્રહકિક્રઓના દિલકોને નીચે (રસની અપેક્ષાએ હીનરસવાળીમા) સંક્રમાવે છે, પણ ઉપર નહીં. વળી જે ક્યાયની જે સંગ્રહકિઢિમાંથી દલિક ઉપાડ્યું હોય તે કષાયની પછીના કષાયની પ્રથમ (ઉત્કૃષ્ટ રસવાળી) સંગ્રહકિર્દિ સુધીમાાં એ સંક્રમાવે છે. જેમકે ક્રોધની પ્રથમસગ્રહકિક્રના દલિકને ક્રોધની બીજી, ત્રીજી અને માનની પ્રથમસગ્રહકિક્રિમા સક્રમાવે છે. ક્રોધની બીજી Page #166 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-જાપક શ્રેણિ ૧પપ ૨). સંગ્રહકિકિમાંથી ઉપાડેલા દલિને કોઈની ત્રીજીમાં અને માનની પ્રથમમાં સંક્રમાવે છે......કોધની ત્રીજી કિશિમાંથી દલિકને માનની પ્રથમકિતિમાં સંકમાવે છે. જે સંગ્રહકિદિનો ઉદય ચાલુ હોય તે કિકિની પછીની અભ્યરસવાળી સંગ્રહકિદિમાં, અન્યસંગ્રહકિઓિ કરતાં સંખ્યાતગુણ પ્રદેશો સંકમાવે છે. તેથી કોધની પ્રથમ સંગ્રહકિદિના ઉદયાળે સંકમતા દલિકોનું અલ્પબહુત્વ આવું હોય છે.કોઈની બીજીમાંથી માનની પહેલીમાં અલ્પ કોઇની ત્રીજીમાંથી માનની પહેલીમાં V માનની પહેલીમાંથી માયાની પહેલીમાં માનની બીજીમાંથી માયાની પહેલીમાં માનની ત્રીજીમાંથી માયાની પહેલીમાં માયાની પહેલીમાંથી લોભની પહેલીમાં માયાની બીજીમાંથી લોભની પહેલીમાં માયાની ત્રીજીમાંથી લોભની પહેલીમાં લોભની પહેલીમાંથી લોભની બીજીમાં લોભની પહેલીમાંથી લોભની ત્રીજીમાં કોધની પહેલીમાંથી માનની પહેલીમાં કોધની પહેલીમાંથી કોઇની ત્રીજીમાં આ કોઇની પહેલીમાંથી કોઈની ત્રીજીમાં * કોઈની બીજી કિરિમાંથી કોધની ત્રીજીમાં, માનની પહેલીમાંથી માનની ત્રીજીમાં તથા બીજીમાં, માનની બીજીમાંથી માનની ત્રીજીમાં સંકમતું દલિક વગેરેનું અલ્પબદુત્વ કષાયપ્રભુત ચૂર્ણિ-ખવરસેઢી વગેરેમાં આપ્યું નથી. ૩રબદ્ધદલિક દશ્યમાનતા અધિકાર(૧) કોધનું નવું દલિક માત્ર પ્રથમસંગ્રહકિતિમાં જ પડતું હોવાથી બંધાવલિકા સુધી તો એ એમાં જ દશ્યમાન હોય છે. બંધાવલિકા વીત્યે એ સંકમથી કોઈની બીજી, ત્રીજી અને માનની પ્રથમસંગ્રહકિકમાં દશ્યમાન બને છે. (આનુપૂર્વી સંક્રમ હોવાથી એ માયા, લોભમાં સંક્રમી શકતું નથી.) એટલે બીજી આવલિકા < ળ < < < < < < < Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ દરમ્યાન એ દલિક કોધની ત્રણ અને માનની પ્રથમ એમ જ સંગ્રહકિક્રિઓમા દશ્યમાન હોય છે. સંક્રમાવલિકા બાદ, માનની પ્રથમસગ્રહકિક્રિમાંથી એ દલિક માનની બીજી, ત્રીજી અને માયાની પ્રથમસગ્રહકિક્રિમા સક્રમે છે. તેથી ત્રીજી આવલિકામાં એ દલિક ક્રોધની ૩, માનની ૩ અને માયાની પ્રથમ એમ ૭ સંગ્રહકિક્રિઓમા દૃશ્યમાન હોય છે. એ આવલિકા વીત્યા બાદ એ દલિક માયાની પ્રથમસંગ્રહકિર્દિમાંથી માયાની બીજી, ત્રીજી અને લોભની પ્રથમ સંગ્રહિિટ્ટમાં સંક્રમે છે. એટલે કે ચોથી આવલિકામા એ ૧૦ સંગ્રહકિક્રિઓમાં દૃશ્યમાન હોય છે. ક્રોધનું બંધાયેલ દલિક, આમ સંક્રમ પામતા પામતા, વધુ એક આવલિકા વીતે એટલે લોભની પ્રથમમાંથી બીજી-ત્રીજી સંગ્રહકિક્રિમા સક્રમે છે. એટલે બંધથી પાચમી આવૃલિકામા એ ક્રોધનું નવુ બદ્ધલિક બારેય સંગ્રહકિક્રિઓમાં દૃશ્યમાન હોય છે. (૨) આ જ રીતે યથાસંભવ માનનું બદ્ધ દલિક ચોથી આલિકામાં ૯ સંગ્રહકિર્દિઓમાં દૃશ્યમાન બને છે. (આનુપૂર્વી સક્રમ હોવાથી એ ક્રોધની ૩ કિઠ્ઠિઓમાં જઇ શક્યું નથી. તેથી એક આવલિકા પણ ઓછી થઇ.) માયાનું બદ્ધ દલિક ત્રીજી આવલિકામાં ૬માં અને લોભનું બદ્ધ દલિક બીજી આવલિકામા ૩ સગ્રહ કિક્રિઓમા દૃશ્યમાન હોય છે. ૩૩ પ્રથમસગ્રહકિ િવેદન અતભાગાધિકાર (૧) પ્રથમસંગ્રહકિર્દિની (ઉદયપ્રાપ્ત સંગ્રહકિદિની) પ્રથમસ્થિતિ બે આવલિકા શેષ હોય ત્યારે એ કિદિનો આગાલ વિચ્છેદ પામે છે. (ઉર્તના અટકી જ ગઇ હોવાથી પ્રત્યાગાલ હોતો જ નથી.) (૨) પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષે સંજય કોધનો જઘ. સ્થિતિદીરક બને છે. (બીજી સ્થિતિમાંથી દલિક આવતું ન હોવાથી પ્રથમસ્થિતિના ચરમનિષેકરૂપ માત્ર ૧ સમયની જઘ૰સ્થિતિ ઉદીરણા મળે છે. આ જ રીતે બીજી અને ત્રીજી કિકિની પ્રથમસ્થિતિ સમાધિક આવલિકા શેષ હોય ત્યારે પણ સજય ક્રોધની જથ૰ સ્થિતિઉદીરણા મળશે. એટલે કે ૩ વાર જઘ સ્થિતિઉદીરણા મળશે. આ પ્રમાણે માન વગેરે માટે જાણવું) Page #168 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-લપક શ્રેણિ ૧૫૭ પ્રકૃતિ | ૩) આ જ સમયે કોધની પ્રથમ સંગ્રહકિકિઓનો ચરમ ઉદય હોય છે. () આ સમયે, સમયગૂન બે આવલિકામાં બંધાયેલ દલિક સિવાયનું પ્રથમસંગ્રહકિદિનું બીજસ્થિતિમાં જે કોઈ દલિક અવશિષ્ટ હોય તે બધાને બીજી સંગ્રહકિક રૂપ કરી નાંખે છે. (૫) આ ચરમઉદય સમયે, સ્થિતિબંધ સ્થિતિસરા સંજય ૪ | અંતર્મુજૂન ૧૦૦ દિવસ અંતર્મુજૂન ૬ વર્ષને ૮ મહિના શાના ૩ | અંતર્મ ન્યૂન ૧૦ વર્ષ સંખ્યાતાવર્ષ અઘાતી ૩ | સંખ્યાતા વર્ષ અસંવર્ષ [ ૩૪ કોઈ બીજી સંગ્રહકિકિદનાધિકાર(૧) પછીના સમયે કોઈની બીજી સંગ્રહકિઠિની સઘળી અવાંતર કિકિઓમાંથી દલિક ખેંચીને સ્વવેદનકાળ કરતાં એક આવલિકા અધિક જેટલા અંતર્મ પ્રમાણે પ્રથમ સ્થિતિ બનાવે છે. અને એને અનુભવવા માંડે છે. (૨) આ પ્રથમસ્થિતિરચના, કિકિઓનો બંધ, ઉદય, નાશ, સંકમ, અપૂર્વકિકિઓ બનાવવી, અવાંતરકિરિઓનું અલ્પબદુત્વ અને સંગ્રહકિઓિના પ્રદેશનું અલ્પબદુત્વ કોધની પ્રથમ સંગ્રહકિદિન અને જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે યથાસંભવ અહીં જાણી લેવું. (૩) વેદ્યમાન કષાયની જે સંગ્રહકિદિનો ઉદય હોય તે જ સંગ્રહકિક બધાય છે, પણ અન્ય સંગ્રહકિકિઓ બંધાતી નથી. () આ જ રીતે કોઇની ત્રીજી, માનની પહેલી, બીજી , માયાની ત્રણ અને લોભની પ્રથમકિદિના વેદનનો અધિકાર ઉત્તરોત્તર જાણવો. લોભની ત્રીજી સંગ્રહકિક ( કિ)િ નો વેદકાળ અલ્પ લોભની બીજી સંગ્રહકિદિનો વેદનકાળ લોભની પહેલી સંગ્રહકિડનો વેદનકાળ માયાની ત્રીજી સંગ્રહકિદિનો વેદનકાળ આ રીતે યાવત્ સંજવ, કોપની પ્રથમ સંગ્રહકિક સુધી દરેકમાં વિદનકાળ સંખ્યાત ભાગ અધિક કહેવો. દિ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કર્મપતિ-પદાર્થો ભાગ ક્રોધ ૩પ કિકિદનાને સ્થિતિબંધ-સત્તાધિકાર (૧) તે તે સંગ્રહકિકના ચરમ ઉદય સમયે મોહનીય વગેરે કર્મોના સ્થિતિબંધ અને સ્થિતિસરા કેટલા હોય છે તેની વિચારણા(૨) સંજવ, કોધની પહેલીથી માંડીને લોભની ત્રીજી (સૂક્ષમ) કિરિના વેદન સુધી ૩ ઘાતી કર્મોની સ્થિતિસરા સંખ્યાતવર્ષ અને ૩ અઘાતીની અસંવર્ષ હોય છે. પણ પહેલા કરતાં છેલ્લી સતા ઘાતીમાં સંખ્યાતગુણહીન અને અઘાતીમાં અસં ગુણહીન હોય છે. સંગ્રહ સ્થિતિબંધ સ્થિતિસતા GQ મોહનીય ૩ણાતી ૩ અણાતી મોહનીય લેધ-૧ ૧૦૦ દિવસ અંતર્મુ. ૧૦ વર્ષ અંતર્મ | સંખ્યાતાજારવર્ષ | ૮૦ મહિના-અતર્યુ લેધ-૨ | ૮૦ દિવસ-અંતર્મ | વર્ષ પથર્વ | સંખ્યાતાજારવર્ષ | જ મહિના-અંતર્મ - ૬૦ દિવસ ૮ મહિના માન-૧ | ૫૦ દિવસ-અંતર્મ ૦ મહિના-અંતર્મ માન-૨ 0 દિવસ-અંતર્મ કર મહિના-અંતર્યું માન-૩ ૩૦ દિવસ ર૪ મહિના માયા-૧ | ૨૫ દિવસ-અંતર્મુo ૨૦ મહિના-અંતર્મુમાયા-૨ ૨૦ દિવસ અંતર્મુ ૧૬ મહિના-અંતર્યું માયા-૩ ૧૫ દિવસ માસપથર્ડ્સ સંખ્યાતા વર્ષ ૧૨ મહિના લોભ-૧ | અંતમુંo દિવસથક્ય | વર્ષ પથર્ડ્સ અંતર્મુહૂર્ત લોભ૨ | અંતર્મ.. દેશના અહોરાત્રી દેન વર્ષ અંતર્મુહૂર્ત ત્રિભ-૩ નામ ગોત્ર-૮ મુહૂર્ત માત્ર ઉદયસમય. અંતર્મુહૂર્ત | વિદનીય-નર મુહૂર્ત સુમકિિિવધાનાધિકાર(૧) લોભની પ્રથમકિદિના ચરમદિયસમયની પછીના સમયે લોભની બીજી સંગ્રહકિરિના દલિકોને ખેંચી એની પ્રથમ સ્થિતિ બનાવી ભોગવવા ચાલુ કરે છે. અને એ જ સમયથી લોભની બીજી અને ત્રીજી સંગ્રહકિઓિમાંથી દલિક ઉપાડી સૂકમકિઓિ (સૂમસંપરાય કિઓિ) બનાવવાની ચાલુ થાય છે. (૨) લોભની ત્રીજી સંગ્રહકિકિની પણ સર્વજઘન્યકિદિના રસ કરતાં અનંતગુણહીન રસવાળી જે કિઓિ બને છે એ સૂસમકિકિઓ | સૂકિઓિ ) લાભની જ બનાવ Page #170 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ–ક્ષાપક શ્રેણિ ૧પ૯ કહેવાય છે, આ કિકિઓમાં રસ એટલો બધો તુચ્છ થઇ ગયો હોય છે. કે જેથી એનો ઉદય મોહનીયનો લોભનો) બંધ કરાવવામાં સમર્થ હોતો નથી. માટે એને સૂમકિઓિ કહે છે. એનો ઉદય ૧૦ મા ગુણઠણે થવાનો છે.) ) લોભની બીજી સંગ્રહકિકમાંથી દલિક ત્રીજીમાં તેમજ સૂસમકિકિઓમાં સંકમે છે જ્યારે ત્રીજીમાંથી માત્ર સૂકમકિઓિમાં જ સંમે છે. ત્રીજીમાંથી સૂમકિઓિમાં સંક્રમ, દલિક અલ્પ બીજીમાંથી ત્રીજીસંગ્રહિિામાં સંકમતું દલિક S બીજીમાંથી સૂસમકિઓિમાં સંકમતું દલિક દલિક નિક્ષેપ- સર્વજઘન્યરસવાળી ૧લી સૂકિપમાં સર્વાધિક દલિક નાંખે છે. પછીની ઉત્તરોત્તર સૂકિઓિમાં વિશેષહીન-હીન નાખે છે. યાવત્ ચરમ સૂકિ સુધી. એના કરતાં બાદર પ્રથમકિકમાં (લોભની ત્રીજી સંગ્રહકિતિની પ્રથમ અવાંતરકિીિમાં) અસં ગુણહીન દલિક નાંખે છે. અને પછીની કિઓિમાં વિશેષહીન-હીન નાંખે છે. બીજાસમયે પ્રથમસમય કરતાં અસગુણ દલિક ઉપાડી, પ્રથમસમયે બનાવેલ સૂસમકિરિઓ કરતાં અસંમા ભાગની કિઓિ બનાવે છે. આ રીતે ઉત્તરોત્તર જાણવું. આ અપૂર્વસૂમકિઓિમાંની અસંબહુભાગકિકિઓ પૂર્વમકિરિઓના આંતરામાં બનાવે છે, અને એક અસંમાભાગ જેટલી કીરિઓ પૂર્વસૂમકિઓિની નીચે બનાવે છે. (૭) દલિકાપ- અપૂર્વસૂમકિકિની અપેક્ષાએ અનંતર પૂર્વસૂમકિમિાં અસંભાવહીન દલિક નાંખે. પૂર્વસૂસમકિ0ની અપેક્ષાએ અનંતર અપૂર્વ સૂકમકિપમાં અસં.ભાગઅધિક દલિક નાખે. બાકીની સર્વ પૂર્વ-અપૂર્વ કિઓિમાં વિશેષહીન-વિશેષહીન (અનંભાવહીન) દલિકનાંખે છે. દયમાન- ૧લી સૂમકિથિી છેલ્લી સમકિટિઓમાં દશ્યમાન દલિક અનંતભાગહીન-હીન હોય છે. છેલ્લી સુસમકિની અપેક્ષાએ પ્રથમ બાદરકિીિમાં અસગુણ દલિક હોય છે. પછી ઉત્તરોત્તર અનંતભાગહીન-હીન હોય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ 0 સૂક્ષ્મકિકિઓમાં, પ્રથમસમયક્ત કિમિાં પ્રથમસમયે દશ્યમાન દલિક કરતાં બીજા સમયે દશ્યમાન દલિક અસંખ્યગુણ હોય છે. (૧૦) કિકિઓનું પ્રમાણ- સર્વત્ર વિશેષાયિક સંખ્યાતભાગ અધિક કોધની ૧લી સંગ્રહકિકિની અવાંતર કિકિઓ અલ્પ કોધનાશબાદ માનની ૧લી સંગ્રહકિકિની અવાંતર કિકિઓ V માનનાશ બાદ માયાની ૧લી સંગ્રહકિડની અવાંતર કિઓિ V માયાનાશ બાદ લોભની ૧લી સંગ્રહકિકિની અવાંતર કિઓિ v સૂમકિકિરણના પ્રથમસમયે સૂસમકિઓિ (૧૧) લોભની બીજી સંગ્રહકિડની પ્રથમ સ્થિતિ ૩ આવલિકા શેષ હોય, ત્યાં સુધી જ બીજી સંગ્રહકિકિઓમાંથી દલિક ત્રીજીમાં પણ સામે છે. ત્યારબાદ એ સૂમકિકિઓમાં જ સંક્રમે છે. (૧૨) પ્રથમસ્થિતિ સમયાધિક આવલિકાશે ઉદયાવલિકામાં રહેલા તેમજ સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલા દલિકને છોડી શેષ બીજી અને ત્રીજી સંગ્રહકિકમાં રહેલાં સઘળાં દલિકને સૂમકિઓિમાં સંકમાવી દે છે. લોભની ત્રીજી સંગ્રહકિકિ ઉદયથી ભોગવાતી નથી. સુક્ષ્મપરાય ગુણસ્થાનકાધિકાર(૧) પછીના સમયે જીવ સૂમસંપરાયગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. એ જ વખતે સન્મકિતિઓમાંથી પ્રદેશ ખેંચીને ઉદય સમયથી અસગુણશ્રેણિક નાખે છે. તેમ જ ભોગવવાનું ચાલુ કરે છે. . (૨) સૂ.સંપરાયનો જેટલો કાળ હોય તેના કરતાં વિશેષાધિક (સંખ્યાતભાગઅધિક) આયામમાં (વાનાવરણીયાદિ શેષકર્મોની ગુણશ્રેણિના આયામ જેટલા આયામમાં) ગુણણિનો નિક્ષેપ કરે છે. આ પછીના નિષેકમાં પણ શીર્ષ કરતાં અસં ગુણદલિક નાખે છે. અને તે પછીના, આંતરાના નિકોમાં વિશેષહીન-વિશેષહીન દલિકોને નાંખી આંતરું પૂરી દે છે. આંતરાના ચરમનિષેકમાં જે દલિનાંખે છે એના કરતાં બીજી સ્થિતિના પ્રથમનિષેકમાં સંખ્યાતગુણહીન દલિકો નાખે છે. અને એના કરતાં વિશેષહીન-હીન દલિકો બીજા વગેરે નિષમાં નાંખે છે. ઉ૭. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ૫) પરિશિષ્ટ-કપક શોણિ (૩) ઉદયસમયથી ગુણશ્રેણિશીર્ષ પછીના એક સમય સુધીના નિકોમાં અસં ગુણ-અસં ગુણ દલિકો દશ્યમાન હોય છે અને એ પછીના અંતરના ચરમનિષેકસુધીના નિકોમાં વિશેષહીન-હીન દલિકો દશ્યમાન હોય છે. એ ચરમનિક સ્કરતાં બીજી સ્થિતિના પ્રથમનિષેકમાં દશ્યમાન દલિક અસં ગુણ હોય છે. અને ત્યારબાદ વિશેષહીન-હીન હોય છે. સમસપરાયના બીજા-ત્રીજા વગેરે સમયોએ પણ યાવત્ પહેલો સ્થિતિઘાત થાય ત્યાં સુધી નખાતા અને દશ્યમાન દલિકોનો કમ ઉપરોક્ત મુજબ જાણવો. પ્રથમસ્થિતિઘાત થયા પછી બીજા સ્થિતિઘાતના પ્રથમસમયથી માંડીને જ્યાં સુધી મોહનીયકર્મના સ્થિતિઘાત ચાલુ રહે છે ત્યાં સુધીનો કમ નીચે મુજબ હોય છે. નંખાતું દલિક- ઉદયસમયથી લઈ ગુણશ્રેણિશીર્ષની પછીના એક નિષેક સુધી અસં ગુણ-અસગુણ. ત્યાર પછીના નિકોમાં વિશેષહીન-હીન. દશ્યમાનદલિક- ઉદયસમયથી લઇ ગુણશ્રેણિશીર્ષની પછીના એક એક નિકસુધી અસગુણ-અસંગુણ. ત્યાર પછી મોહનીય ચરમનિષેક સુધી વિશેષહીન-વિશેષહીન. ૬) અલ્પબહુ–– સુસંપ રાયકાળ અલ્પ સૂસપરાયપ્રથમ સમયે મોહનીયની ગણણિનો આયામ v અંતરની સ્થિતિઓ સૂ સંપરાયે પ્રથમ સ્થિતિખંડ સૂ સંપરા મોહનીય સ્થિતિસરા (૭) પ્રથમ સમયે ઉપર-નીચે અસમા ભાગની સૂ. કિઓિને છોડી શેષ સર્વનો ઉદય થાય છે. નીચેની અનુદીર્ણ અલ્પ ઉપરની અનુદીર્ણ v મધ્યમ ઉદયપ્રાપ્ત (૮) સૂ.સંપરાયકાળમાં સંખ્યાતા હજાશે સ્થિતિખંડ ગયા પછી મોહનીયનો ચરમસ્થિતિખંડ આવે છે. આ વખતે ૧૦ મા ગુણઠાણાનો સખ્યાતબહુભાગ કાળ પસાર થઈ ગયો હોય છે. છે છે Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ૧૨ કર્મકતિ-પદાર્થો ભાગ-૨ ૯) મોહનીયના ચરમસ્થિતિખંડને ઉકેરતી વખતે ભેગા ગુણશ્રેણિના ઉપરના સંખ્યામા ભાગને પણ ઉકેરી નાખે છે. હવે સૂ સંપાયનો જેટલો કાળ બાકી હોય એટલી જ ગુણશ્રેણિ બાકી રહે છે. બાકીની ગુણશ્રેણિ અને શેષ નિષેકો છેલ્લા સ્થિતિખંડ તરીકે ઉકેરાઇ જાય છે. એ સ્થિતિખંડ ઉકેરાઈ ગયા પછી મોહનીય કર્મનો સ્થિતિઘાત થતો નથી. શેષકર્મોમાં પૂર્વની જેમ ચાલુ હોય છે, સૂકસંપાયના શેષકાળ જેટલી રહેલી મોહનીયની સ્થિતિને ઉદયદ્વાર ભોગવીને ખપાવે છે. (૧૧) એની સમયાધિક આવલિકાશેષ હોય ત્યારે મોહનીયકર્મની લોભની) જ સ્થિતિ ઉદીરણા થાય છે. (૧૨) સૂસપરાયનો ચરમસમય એ મોહનીયકર્મના ઉદય અને સત્તાનો ચરમસમય હોય છે. તે પછીના સમયે જીવ મીણમોલ છવસ્થ વીતરાગ બને છે. યથાખ્યાત ચારિત્ર પામે છે. (૧૩) આમ, લોભની ત્રીજી સંગ્રહકિકને છોડીને શેષ ૧૧ કિતિઓનો વિનાશ અનુભવ અને સંકમરા થાય છે. આ ૧૧ કિકિઓનાં બે સમયગૂન બે આવલિકામાં બંધાયેલાં દલિકોનો તેમ જ લોભની ત્રીજીસંગ્રહકિદિનો જય માત્ર સંકમથી થાય છે. સૂકમકિઓિનો ભય માત્ર અનુભવથી થાય છે. (૧) શ્રેણિના પ્રારંભ પૂર્વે જીવને જો સર્વાભશેનો પાયોપ. પ્રાપ્ત થયો હોય તો મોહનીયકર્મને કિકિરૂપે બનાવી દીધા પછી મતિ-શ્રુતજ્ઞાનાનો દેશળતી ઉદય જ હોય છે. કિન્તુ જો એ જીવને એકાદ અક્ષરનો બાયોપ. પણ પ્રાપ્ત થવો બાકી રહ્યો હોય તો ૧૦ માના ચરમસમયસુધી પણ સર્વાતીરસનો જ ઉદય હોય છે. આ જ રીતે શ્રેણિપર્વે અવધિજ્ઞાનાનો ભયોપ. પ્રાપ્ત કરેલ જીવને મોહનીયની કિકિઅવસ્થામાં અવધિજ્ઞાનાનો દેશઘાતી ઉદય હોય છે, અન્ય જીવોને સર્વથાતી. ટૂંકમાં જે દેશઘાતી કર્મનો લબ્ધિરૂપ કાયોપશમ પ્રાપ્ત થયો હોય તેનો દેશઘાતી અને એ સિવાયનો સર્વાતી ઉદય હોય છે. (૧૫) કેવલદ્ધિક અને પાંચ અંતરાયકનો રસ અનંતગુણહીને -અનંતગુણહીન શ્રેણિથી વેદે છે. શેષ દેશઘાતી પ્રવૃતિઓનો જો સર્વઘાતિ સોદય હોય તો ઉત્તરોત્તર અનંતગુણહીન જાણવો. અને જો દેશઘાતી રસોદય હોય તો છ એ પ્રકારની વૃદ્ધિ કે હાનિ ભજનાએ જાણવી. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પરિશિષ્ટ-પાપક શ્રેણિ (૧૬) યશનામ અને ઉચ્ચગોત્રનો રસોય ઉત્તરોત્તર અનંતગુણ હોય છે. નામની અસ્થિરવગેરે પરિણામપ્રચયિક અશુભપ્રકતિઓનો સોદય અનંતગુણહીન અનંતગુણહીન હોય છે. ભવોપગાહી નામકર્મપ્રવૃતિઓનો રસોદાય છે એ પ્રકારની વૃદ્ધિ કે હાનિવાળો ભજનાએ હોય છે. અચકાયોદયાઢ વિશેષતાધિકાર(૧) ઉપરોક્ત વાતો કોધોદયાઢ જીવની અપેક્ષાએ કરી. માનોદયાઢ જીવને પણ અંતરકરણ સુધી તો એ જ કમ જાણો. (૨) અંતર થયે ક્રોધની પ્રથમસ્થિતિ માત્ર ૧ આવલિકા હોય છે. કોધોદયારૂઢ જીવને કોધની જેટલી પ્રથમ સ્થિતિ અને તાપણાદા હોય છે એટલી માનોદયારૂઢને માનની પ્રથમ સ્થિતિ થાય છે. (૩) આશયે એ છે કે, અવેદીપણાના પ્રથમ સમયથી કમશ: (૧) અશ્વકર્ણકરણાદા, (૨) કિકીકરણાતા. (૩) કોયલાપણાકાળ (૪) માનકપણા (૫) માયાપણાલ અને (૬) લોભક્ષપણાતા.... આ કમ દોધોદયારૂઢજીવને હોય છે. આ છ પ્રક્રિયાઓને કમશ: ૧ થી ૬ નંબો આપી દઈએ તો માનવગેરેના ઉદયથી શ્રેણિ માંડનાર જીવને કોધોદયાઢ જીવની તે તે કમની પ્રક્રિયાના કાળમાં નીચે મુજબ પ્રકિયા થાય છે. (૪) માનોદયારૂઢજીવ- (૧) ફોધક્ષપણા (૨) અશ્વકર્ણકરણાવા (૩): ક્રિીકરણાળ (૪) માનાપણા (૫) માયાપણા (૬) લોભામણા. (૫) માયોદયારૂઢજીવ- (૧) જોધલપણા (૨) માનાપણા (૩) અશ્વકર્ણ કરણાદ્ધ (૪) કિકીકરણાળ (૫) માયાપણા (૬) લોભક્ષપણા. લોભોદયારૂઢજીવ- (૧) ક્રોધક્ષપણા (૨) માનાપણા (૩) માયાાપણા (૪) અશ્વકર્ણકરણાદા (૫) કિડીકરણાતા (૨) લોભામણા. સ્થાપના (૧) *** અશ્વકર્ણકરણાળા (૨) ૦૦૦૦૦ કિડીકરણાદા (૩) +++++ ફોધણાપણાકાળ (૪) xxxx માનક્ષપણાકાળ (૫) ::::: માયાપણાકાળ (૬) લોભાપણાકળ (સ.બા.ભેગો) Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨ કોધો. * * ૦૦૦૦૦ + nood : કાકા પ્રથમ સ્થિતિ માનો. ન્મ * ૦૦૦૦૦ on : BEFક – પ્રથમ સ્થિતિ માયો ન્મ cx x ૭૦૦૦ :::: કાકા – પ્રથમ સ્થિતિ લોભો. – cooox :::: * ૦૦૦૦૦ કરતા – પ્રથમસ્થિતિ નોંધ- આ સ્થાપના પ્રમાણે પ્રકિયા જાણવી. પણ કાળનો આયામ નહીં. એટલે કે પ્રસ્તુત ચિત્રમાં છ એ કાળની લંબાઈ સરખી દર્શાવી છે, પણ વસ્તુત: એ સરખી હોતી નથી.) ૮) જુદા જુદા કપાયોદયારૂઢ જીવની પ્રક્રિયાના આ કમ પરથી જણાતી કેટલીક બાબતો* જ્યાં કિશીકરણાદા પૂર્ણ થતી હોય ત્યાંથી આવલિકા અધિક જેટલી, જે કષાયના ઉદયે શ્રેણિ માંડી હોય તેની પ્રથમસ્થિતિ થાય તેથી કોંધોદયે શ્રેણિ માંડનારને થતી કોધની પ્રથમ સ્થિતિ કરતાં માનોદયે શેણિ માંડનારને થતી માનની પ્રથમ સ્થિતિ વિશેષાધિક હોય છે. (અંતર પડ્યા પછી પુવેદની પ્રથમ સ્થિતિ ક્ષીણ થાય અને જીવ અવેદી બને ત્યાં સુધીમાં કોધવગેરે વેદ્યમાનકવાયની પ્રથમ સ્થિતિ સંખ્યાતબહુભાગ ક્ષીણ થઈ જાય છે. પછી જે એક સંખ્યાતમો ભાગ અવશિષ્ટ હોય છે તેમાં જ આ આધિક્ય થતું હોવાથી એ સંખ્યામભાગ અયિક સ્વરૂપ હોય છે.). * એમ માનની પ્રથમસ્થિતિ કરતાં માયાની એમ માયાની પ્રથમસ્થિતિ કરતાં લોભની પ્રથમ સ્થિતિ વિશેષાધિક થાય છે. * વળી એ પણ જોઈ શકાય છે કે માન, માયા, લોભના ઉદયે શ્રેણિ માંડનાર જીવોની કિટીકરણાતા જ્યાં પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં કોધોદયારૂઢ જીવને કમશ: કોલાપણાકાળ, માનકપણાકાળ, માયાપણાકાળ પૂર્ણ થયો હોય છે. તેથી માનાદિના ઉદયે શ્રેણિ Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-ક્ષાપક શ્રેણિ ૧૬૫ માંડનારની માનાદિની પ્રથમસ્થિતિ, કોધોદયે શ્રેણિ માંડનારની કોધની પ્રથમ સ્થિતિ કરતાં કમશ: કાંધલપણાકાળ ક્રોધ અને માન ક્ષપણાકળ, કોધ-માન-માયા લાપણાકાળ જેટલી અધિક હોય છે. * આ પ્રક્રિયાદ પરથી એક વાત આ જાણી શકાય છે કે જે કવાયોદયે શ્રેણિ માંડી હોય તેની પૂર્વના કષાયોના અપૂર્વમ્પક કે કિઓિ થતી નથી. તેથી કોધારૂઢ ને ૧૨, માનારૂઢને , માયાફ્ટને ૬ અને લોભાસ્કને ત્રણ સંગ્રહકિઓિ શરુ થાય છે. * કિડીકરણાવા પૂર્ણ થયા પછી કિવેિદનાળાનો પ્રારંભ થાય છે. તેથી ઉત્તરોત્તર કપાયોદયારૂઢ જીવને ક્રિીકરણાલ પૂર્ણ થવાનું સ્થાન મોડું-મોડું આવતું હોવાના કારણે કિવેિદન પણ મોડું મોડું ચાલુ થાય છે. એટલે કે કિવેિદનના પ્રથમસમયે મોહનીયની સ્થિતિસા, કોધારકને ૮ વર્ષ માનારને - ૪ વર્ષ માયારૂઢને ૨ વર્ષ અને લોભાસ્કને ૧ વર્ષ હોય છે. ૩૯ અન્યવેદોદયાઢ વિશેષતાધિકાર(૧) ત્રીવેદોદયારૂઢ જીવ-અંતરકરણકિયા ન કરે ત્યાં સુધી પુ. વેદોદયારૂ8 વ,પછી પુ. વેદને ત્રીવેદHપણાતા જેટલી હોય એટલી આ જીવ સ્ત્રીવેદની પ્રથમસ્થિતિ કરે છે. નપું. વેદને ખપાવવામાં કોઈ ફર્ક હોતો નથી. પછી પુ.વેદી જીવ જેટલા કાળમાં સ્ત્રીવેદને ખપાવે છે એટલા કાળમાં આ જીવ પણ ખપાવી દે છે. સાથે જ વેદોદય અને પુ. વેદો બધું અટકી જાય છે ત્યાર બાદ અવેદીપણામાં સાતે નો કષાયોને તુલ્યકાળમાં ખપાવી દે છે. એ પછી કોઇ વિશેષતા હોતી નથી. નપુંસકવેદોદયારૂઢ જીવ-અંતરકરણકિયા ન કરે ત્યાં સુધી કોઇ ભેદ નથી. પછી, સ્ત્રીવેદી જીવ સ્ત્રીવેદની જેટલી પ્રથમસ્થિતિ કરે છે એટલી આ જીવ નપું. વેદની પ્રથમ સ્થિતિ કરે છે. અંતરકરણકિયા પૂર્ણ થઈ ગયા પછીના સમયથી નપુંવરને ખપાવવાનુ ચાલુ કરે છે. પુ.વેદી જીવ જેટલા કાળમાં નપું. વેદને ખપાવે છે એટલો કાળ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કર્મપ્રતિ-પદાર્થો ભાગ વીતવા છતાં આ જીવને નપુર્વેદ સંપૂર્ણ તીણ થયો હોતો નથી. એટલે હજુ આગળ પણ એને ખપાવવું ચાલુ જ હોય છે અને ભેગું સ્ત્રીવેદને ખપાવવાનું પણ ચાલુ કરે છે. પુ. વેદીને જ્યાં સ્ત્રીવેદ ખપી જાય છે ત્યાં સુધીમાં આ જીવને પણ આ બને ખપી જાય છે. એ પછી અવેદી થઈને એ સાત નોષાયોને ખપાવે છે. એ પછીની પ્રક્રિયા પુ. વેદોદયારૂઢ જેવી જાણવી. ૪૦ ક્ષીણકષાય ગુણસ્થાનકાધિકાર(૧) સૂમકિઓિની લય થવાની સાથે સુસંપ રાયગુણઠાણું પૂર્ણ થાય છે. એ પછીના સમયે જીવ બારમા તીણકષાયછવસ્થવીતરાગ ગુણઠાણે યથાખ્યાત ચારિત્ર પામે છે. (૨) કવાયોદય ન હોવાના કારણે હવે સ્થિતિબધ કે રસબંધ થતો નથી. માત્ર પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. (કપાયાભતચૂર્ણિમાં પ્રદેશબધનો કરેલો નિષેધ સકલાયબંધની અપેક્ષાએ જાણવો. માટે જ શાતાદનીય વગેરેનો ઉત્કૃષ્ટ પ્રદેશાબ દશમાં ગુણઠાણે કહ્યો છે.) સ્થિતિ-રસ વિનાના શાતાદનીયકર્મના આ બહેને ઈર્યાપથિક કર્મબો કહે છે. (૩) ૩ઘાતી અને ૩ અઘાતી કર્મોના સ્થિતિશત-રસઘાત અને ગુણશોણિ પૂર્વવત્ ચાલુ હોય છે. ગુણશ્રેણિ દલિકની અપેક્ષાએ સૂ સંપાય કરતાં અસં ગુણ હોય છે.. બારમા ગુણઠાણાનો સંખ્યાતબહુભાગકાળ વીતી જાય ત્યારે અંતિમ સ્થિતિઘાત થઇ જાય છે. હવે આ ગુણઠાણાનો જેટલો કાળ શેષ હોય એટલી સ્થિતિ સિવાયની ઉપરની બધી સ્થિતિઓ આ ચરમસ્થિતિઘાત દ્વારા ખંડાઇ જાય છે. (૫) હવે સ્થિતિઘાત થતો નથી. સમયાયિકાવલિકા શેરે ૩ ઘાતી કર્મોની જઘ. સ્થિતિઉદીરણા થાય છે. (૬) ચિરમસમયે નિદ્રાદ્ધિના ઉદય અને સત્તાનો વિચ્છેદ થાય છે. © ચરમસમયે શાના ૫, દર્શનાજ અને અંતરાય ૫ એમ ૧૪ પ્રવૃત્તિઓના ઉદય અને સત્તા વિચ્છિન્ન થાય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-લપક શ્રેણિ ૭ ૪૧ સયોગિકેવલિગુણ સ્થાનકાયિકાર(૧) અનંતસમયે જીવ તેરમું સયોગિકેવલિગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. ઘાતી કર્મોનો ક્ષય થયો હોવાથી અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન અને અનંતવીર્યની પ્રાપ્તિ થાય છે. (૨) આ ગુણઠાણાનો જઘકાળ અંતર્મુ અને ઉત્કૃષ્ટ કાળ દેશોન પૂર્વોડ વર્ષ હોય છે. (૩) જ્યાં સુધી આયોજિકાકરણ ન કરે ત્યાં સુધી સયોગિકેવલી ગુણસ્થાનકનિમિત્તક ગુણશ્રેણિ થાય છે જે આયામ અને પ્રદેશ બન્નેની અપેક્ષાએ ઉત્તરોત્તર સમયે અવસ્થિત હોય છે. આયુષ્ય જ્યારે અંતર્મુ, બાકી હોય ત્યારે સયોગિકેવલી ભગવાન અંતર્મુ-કાલપ્રમાણ આયોજિકારણ કરે છે. ત્યારથી જ અયોગિ કેવલી સંબંધી ગુણશ્રેણિનો નિક્ષેપ શરુ થઇ જાય છે. આયોજિકારણનો જ અચાન્ય આચાર્યો આવશ્યકકરણ, અવશ્યકરણ, આવર્જિતકરણ કે આવર્જીકરણ તરીકે ઉખ કરે છે. ત્યારબાદ જેમને વેદનીય વગેરે ત્રણ કર્મોની સ્થિતિ આયુષ્ય કરતાં વધારે હોય છે. તેઓ કેવલિસમુઘાત કરે છે. જેઓને એ તુલ્ય હોય છે તેઓને કેવલિસમુઘાત કરવાનો હોતો નથી. આયુષ્ય કરતાં વેદનીયાદિની સ્થિતિ હીન હોય એવું ક્યારેય બનતું નથી, કપાયખાભૂતના મતે બધા કેવલીઓને P/a સત્તા હોવાથી બધા જ કેવલિસમુઘાત કરે છે. સર કેવલિસમુદાતઅધિકાર(૧) ૮ સમયની આ પ્રક્રિયામાં જીવ આત્મપ્રદેશોને વિસ્તારી પ્રથમસમયે દંડ, બીજાસમયે કપાટ, ત્રીજા સમયે પ્રતર (મન્યાન), ચોથાસમયે લોકપૂરણ કરે છે. ત્યારબાદ આત્મપ્રદેશને સંકોચતા પાંચમા સમયે પ્રતરસ્થ, છા સમયે કપાટસ્થ, સાતમા સમયે દંડ અને આઠમા સમયે શરીરસ્થ થાય છે. ૨) આમાં પ્રથમ સમયે અસંબહુભાગ આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢી દંડરૂપે વિસ્તારે છે. એ વખતે સ્થિતિશાતધ્વારા અસંહ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કર્યપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ બહભાગ સ્થિતિસરાને અને રસધાત દ્વારા (અશુભપ્રકૃતિના) અનંતબહુભાગ રસને હણી નાખે છે. (૩) પ્રથમસમયે જે અસંમાભાગ પ્રમાણ જીવપ્રદેશો શરીરમાં રહી ગયેલા તેના અસં. બહુભાગ પ્રદેશોને બીજા સમયે બહાર કાઢી વિસ્તાર છે. સ્થિતિઘાત-રીવાત પૂર્વવત્ ક્રે છે. (૪) બીજા સમયે જે અસંમા ભાગ પ્રમાણ જીવપ્રદેશો શરીરમાં રહી ગયેલા તેના અસં. બહુભાગ પ્રદેશોને ત્રીજા સમયે બહાર કાઢી વિસ્તરે છે. સ્થિતિઘાત-સઘાત પ્રથમસમયની જેમ જ થાય છે. ૫) ત્રીજા સમયે પણ બાકી રહી ગયેલા સ્વપ્રદેશોને ચોથા સમયે એવી રીત વિસ્તારે છે કે જેથી એક એક આત્મપ્રદેશ લોકાકાશના એક એક આકાશ પ્રદેશ પર ગોઠવાયેલો હોય છે. સ્થિતિઘાત-૨સઘાત પ્રથમસમયવધુ થાય છે. (૬) આ ચોથા સમયે લોકપૂરણકાળ) ગણ કર્મોની સ્થિતિસના અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે જે શેષ આયુષ્ય કરતાં સંખ્યાતગુણ હોય હવેથી પૂhકમ કરતાં વિપરીતકમે આત્મપ્રદેશોને સંકોચી લોકપૂરણવગેરેને સંહરી લે છે. પાંચમા સમયે પ્રતટસ્થ થયેલ જીવ સંખ્યાતબહુભાગપ્રમાણ સ્થિતિઘાત અને અનંતબહુભાગ પ્રમાણ રસઘાત કરે છે. ૧ થી ૫ સમય સુધી પ્રત્યેક સમયે સ્થિતિશાત-સઘાત થતા હતા. છા સમયથી તે અંતર્મ અંતર્મુહૂર્ત થાય છે. એ બને કમશ: સંખ્યાતબહુભાગ અને અનંતબહુભાગ પ્રમાણ થાય છે. ૯) કેવલિસમુઠ્ઠાત દરમ્યાન પહેલા અને આઠમા સમયે ઔદારિકકાયયોગ, બીજા, છકા અને સાતમા સમયે ઔદા મિશકાયયોગ તેમજ ત્રીજા-ચોથા-પાંચમા સમયે કામણકાયયોગ હોય છે. ૪૩ યોગનિરોધ પ્રક્રિયા અધિકાર(૧) કેવલિસમુદ્યા પછી કે એ ન કરનાર જીવો આયોજિકાકરણ પછી અંતર્મુહૂર્તબાદ બાદરકાયયોગના બળથી કમશ: ભાદરવચનયોગનો નિરોધ, વિશ્રામ, બાદરમનોયોગનો નિરોધ, વિશ્રામ, ઉચ્છવાસનો નિરોધ, વિશ્રામ, બાદરકાયયોગનો નિરોધ અને વિશ્રામ કરે છે. આ Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ–કાપક શ્રેણિ ૧૬૯ દરેક નિરોધ કરવાનો કાળ અને વિશ્રામકાળ અંતર્મ. અંતમું પ્રમાણ હોય છે. (આવશ્યકટીકાકારના મતે બા. કાયયોગનો નિરોધ સૂકાયયોગના બળે કરે છે.) (૨) બા.કાયયોગનિરોધના પ્રથમ સમયથી અંતર્મુકાળ સુધી યોગના અપૂર્વ સ્પર્ધકો અને પછી અંતર્મુકાળ સુધી યોગની કિઓિ કરે છે. કિટીકરણના પછીના સમયથી (ક્ટિીકરણ એ બાદરકાયયોગકાલીન પ્રક્રિયા છે. ત્યારબાદ કિદિન એ સૂકાયયોગકાલીન પ્રક્રિયા છે. તેના પ્રથમ સમયથી) સૂકાયયોગના બળથી સૂ વાગ્યોગનો નિરોધ કરે છે. પછી અંતર્મુ. વિશ્રામ કરી સૂટમનોયોગનો વિરોધ કરે છે. ત્યારબાદ અંતર્મ વિશ્રામ કરી ચૂકાયયોગનો વિરોધ કરવાનું ચાલુ કરે છે. એના પહેલા સમયે યોગની અસંઇબહુભાગ કિકિઓનો વિનાશ કરે છે. એમાં અવશિષ્ટ રહેલ એક અસમા ભાગની અસંબહુભાગ કિકિઓનો બીજા સમયે વિનાશ કરે છે. એમ સયોગીના ચરમસમયસુધી ઉત્તરોત્તર સમયે જાણવું. યોગનિરોધની આ પ્રક્રિયા આવશ્યકચૂર્ણિકાર વગેરે મહર્ષિઓના અભિપ્રાય જાણવી. યોગનિરોધની આ પ્રક્રિયામાં બાદર-સૂમ યોગની વ્યાખ્યા તરીકે બે વ્યાખ્યાઓની વિવમા છે. (૧) બાદર જીવોનો યોગ એ બાદરયોગ અને સૂક્ષમ જીવોનો યોગ એ સૂસમ યોગ. કષાયમાતાચૂર્ણિકારે આવી વ્યાખ્યાની વિવેક્ષા રાખી છે. અને તેથી બાદ કાયયોગના નિરોધ બાદ તૂર્ત અપૂર્વ સ્પર્ધકકરણ વગેરે ન જણાવતાં સૂમ મનોયોગ- સૂકમશ્વાસોશ્વાસ વગેરેના નિરોધ બાદ સૂસમકાયયોગનો નિરોધ જણાવ્યો છે અને એ નિરોધવખતે અપૂર્વસ્પકરણ વગેરે જણાવ્યા છે. (૨) બાદરજીવોનો યોગ એ બાદરયોગ અને સૂક્ષમજીવોનો યોગ એ સૂરમયોગ એમ નહીં, કિન્તુ, દાદર કે સૂકમ કોઇપણ જીવોનો યોગપ્રરૂપણાગત યોગ એ બાદરયોગ અને એનાથી પણ અલ્પ (પ્રરૂપણાબાઘ) યોગ એ સૂરમયોગ એવી વ્યાખ્યાની વિવિમા આવશ્યક્વર્ણિકાર વગેરેએ રાખી છે. એટલે, સૂરમજીવોનો યોગ પણ આ વ્યાખ્યાનુસારે બાદરયોગ છે. અને એના જઘન્યયોગ પછી વધારે નીચે તો કોઇ પ્રરૂપણાગતયોગ (બાદરયોગ) ન હોવાથી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ સીધો સૂરમયોગનિરોધ કહી શકાતો નથી. માટે બાદરકાયયોગનિરોધ બાદ સૂરમયોગનિરોધ થઈ શકે એ માટે યોગને સૂક્ષમયોગમાં પરિવર્તિત કરવો પડે છે. તેથી બાદરકાયયોગનિરોધના પ્રથમસમયથી અપૂર્વસ્પર્ધકકરણ વગેરે કહ્યા છે. આમ, બને મતે, પ્રરૂપણાગતયોગના નિરોધની પ્રક્રિયાના છે. જો અપૂર્વસ્પર્ધક વગેરે કરવાનું કહેલું હોવાથી મહત્ત્વનો ભેદ નથી. . () કષાયપ્રાભૂતચૂર્ણિકારમત બાદરકાયયોગના આલંબનથી બા મનોયોગનિરોધ. બાવચનયોગ નિરોધ, બા શ્વાસોશ્વાસનિરોધ, અને બાકાયયોગનો નિરોધ કમશ: અંતર્મુ અંતર્મુ કાળમાં કરે છે. પછી અંતર્મુ. વિશ્રામ કરે છે. એ પછી સૂકાયયોગના આલંબનથી કમશ: સૂમનોયોગ, સૂ વચનયોગ અને સૂ શ્વાસો.નો નિરોધ કરે. ત્યારબાદ અંતર્મ વિશ્રામ કરી સુકાયયોગનો નિરોધ કરતો જીવ નીચેની પ્રક્રિયા કરે છે - ૭ પ્રથમસમયે-પ્રથમપૂર્વસ્પન્કની નીચે યોગનાં અસંખ્ય અપૂર્વસ્પર્વો કરે છે. એ માટે પૂર્વ સ્પર્ધકોની પ્રથમવર્ગણામાંથી અસંમા ભાગપ્રમાણ વિર્યાણુઓને અને અસં.મા ભાગપ્રમાણ જીવપ્રદેશોને ખેંચે છે. (એટલે કે પૂર્વસ્પર્ધકોની પ્રથમવર્ગણામાં જેટલા આત્મપ્રદેશો હોય એના એક અસમા ભાગના આત્મપ્રદેશોમાંથી વિર્યાણુઓને એવી રીતે અસં ગુણહીન કરી નાંખે કે જેથી અપૂર્વ સ્પર્ધકો રચાય.) બીજાસમયે- પ્રથમસમયે જે સર્વજઘન્ય અપૂર્વસ્પર્ધક બન્યું હોય એની પણ નીચે, પ્રથમસમયે બનાવેલ અપૂર્વસ્પર્ધકો કરતાં અસંમા ભાગના નવા અપૂર્વસ્પર્ધકો બનાવે છે. પ્રથમસમયે ખેચેલા જીવપ્રદેશો કરતાં અસંહગુણ જીવપ્રદેશોને આ સમયે ખેંચે છે. આમ ઉત્તરોત્તર અપૂર્વસ્પર્ધકોની સંખ્યા અસં ગુણહીનના કરે અને જીવપ્રદેશો અસંહગુણશ્રેણિના ઉમે જાણવા. અંતર્મ સુધી અપૂર્વસ્પર્ધકો બનાવે છે. આ અપૂર્વસ્પર્ધકો સૂચિશ્રેણિના પ્રથમ વર્ગમૂળના અસંમા ભાગ પ્રમાણ અને પૂર્વસ્પર્ધકોના પણ અસંમા ભાગ પ્રમાણ હોય છે. કિઢીકરણ પછી અંતર્મુ કાળસુધી ઉત્તરોત્તર અસં ગુણહીનકમે, Page #182 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-અપક શ્રેણિ ૧૭૧ પૂર્વ-અપૂર્વસ્પર્ધકોમાંથી અપૂર્વસ્પર્ધકોની નીચે સૂચિશ્રેણિના અસમા ભાગ જેટલી કિક્રિઓ કરે છે. એ માટે પૂર્વઅપૂર્વસ્પર્ધકોમા રહેલા સર્વાત્મપ્રદેશોના એક અસમા ભાગ જેટલી કિક્રિઓ કરે છે. એ માટે પૂર્વઅપૂર્વસ્પર્ધકોમાં રહેલા એક અસમા ભાગ જેટલા આત્મપ્રદેશોના વીર્યાણુઓને ઘટાડીને એટલા ઓછા કરીનાંખે છે કે જેથી અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણા કરતાં પણ અસમા ભાગ રહે. ઉત્તરોત્તરસમયે કિક્રિઓની સંખ્યા અસગુણહીન થતી જાય છે અને જીવપ્રદેશો અસગુણ થતા જાય છે. આમાં કિક્રિગુણકાર પલ્યોના અસમા ભાગ પ્રમાણ છે. કિટ્વિગુણકાર એટલે, * ઉત્તરસમયે થયેલ કિક્રિઓને જે ગુણક વડે ગુણવાથી પૂર્વસમયે થયેલ કિઢિઓની સંખ્યા આવે તે, અથવા * વિવક્ષિતકિર્દિમાં રહેલ એક જીવપ્રદેશપર જેટલા વીર્યાણુઓ હોય તેને જે ગુણકવડે ગુણવાથી અનાંતર કિક્રિમાં રહેલ એક જીવપ્રદેશ પર રહેલા વીર્યાણુઓની સંખ્યા આવે તે સંખ્યા, અથવા * વિવક્ષિતકિઢિમાં રહેલા સર્વજીવપ્રદેશોના કુલ વીર્યાણુઓને જે ગુણક વડે ગુણતા અનંતર કિક્રિમા રહેલા સર્વજીવપ્રદેશોના કુલ વીર્યાણુઓ આવે તે સખ્યા. કિટ્ટીકરણની સમાપ્તિના પછીના સમયે સર્વ પૂર્વ અપૂર્વ સ્પર્ધકોનો નાશ થાય છે અને હવે સયોગીના શેષ કાળ રૂપ અંતર્મુ માં કિક્રિશત યોગ હોય છે. સયોગીના ચરમસમયે અશિષ્ટ સઘળી યોગિક્રિઓનો નાશ થાય છે. સૂકાયયોગનો નિરોધ કરનાર જીવને સૂક્ષ્મયિા અપ્રતિપાતી નામનું ત્રીજું શુક્લધ્યાન હોય છે. સચોગિકેવલી ગુણઠાણાના ચરમસમયે (૧) કિક્રિ (૨) યોગ (૩) સ્થિતિઘાત અને રસઘાત (૪) નામ-ગોત્રની ઉદીરણા (૫) લેશ્મા (૬) બંધ અને (૭) સૂ.ક્રિયા અપ્રતિપાતી ધ્યાન આ ૭ પદાર્થો વિચ્છિન્ન થાય છે. વળી, શાતા કે અશાતામાંથી એક, ઔદા ટ્વિક, વૈકા શરીર, ૬ સંસ્થાન, Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ ૧લું સઘયણ, વર્ણાદિ જ ખગતિકિ અગુરુ ઉપાત, પરાઘાત, નિર્માણ, પ્રત્યેક સ્થિર, અસ્થિર, શુભ અને અશુભ આ ૨૭ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. (સુવર, કુવર અને ઉચ્છ. નો તો તે તેના નિરોધ વખતે ઉદયવિચ્છેદ થઈ ગયો હોય છે.) હવે નામ-ગોત્ર-વેદનીયની સ્થિતિસરા અવશિષ્ટ આયુષ્ય જેટલી જ રહી હોય છે. જ અયોગિકેવલિગુણસ્થાનકાયિકાર(૧) અનંતર સમયે ૧૪ મું અયોગિકેવલી ગુણઠણું પ્રાપ્ત થાય છે. આ વખતે વ્યવચ્છિન્નકિયા અપ્રતિપાતી નામનું ચોથું શુક્લ ધ્યાન હોય છે. અને શૈલેશીઅવસ્થા હોય છે. (૨) આયોજિકકરણ વખતે અયોગી સંબધી જે ગુણોણિ રચાયેલી હોય છે તેને અલેશ્ય અને અયોગી બનેલા કેવલી ભગવાન ખપાવે છે. (આયોજિકારણથી જ આ ગુણશ્રેણિને ખપાવવનો પ્રારંભ થઈ ગયો હોય છે). ૩) ચિરમસમયે ૬ સંસ્થાન, ૬ સંઘયણ, અસ્થિર થક, અગુરુ, ઉપઘાત, પરાઘાત, ઉ૭૦, ૫ શરીર, ૫ સંઘાતન, બે ખગતિ, દેવદ્રિક, ૧૫ બહેન, વર્ણાદિ ૨૦, ૩ ઉપાંગ, નિર્માણ, પ્રત્યેક સ્થિર, શુભ, સુસ્વર, અપર્યાપ્ત, નીચ ગોત્ર અને શાતા અથવા અશાતા. આ અનુદયવતી ૮૨ પ્રકતિઓનો ચરમનિક ચરમસમયે તિબુક્સકમથી ઉદયવતી પ્રકૃતિરૂપ બની જાય છે. એટલે ચરમસમયે એની સત્તા રહેતી ન હોવાથી હિચરમસમયે સત્તાવિચ્છેદ કહેવાય છે. પહેલેથી એક નિષેક જેટલી સ્થિતિસત્તા ઓછી હોવાથી એવા કારણે નહીં. એ તો બધી પ્રવૃતિઓની સરખી જ હોય છે. (૪) ચરમસમયે મનુ ત્રિક, વસત્રિક, પંચે, યશ, સુભગ, આદેય, ઉચ્ચગોત્ર અને શાતા કે અશાતા આ ૧૨ અને શીતીર્થકરદેવને જિનનામ સાથે ૧૩ પ્રકૃતિઓનો સત્તાવિચ્છેદ તેમજ મનુ આનુપૂર્વી સિવાયની આ પ્રવૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. તેમનું આનુપૂર્વીનો અયોગીના ચરમસમયે નહીં કિન્તુ ફિચરમસમયે સતા Page #184 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-પક શ્રેણિ ૧૭૩ વિચ્છેદ થાય છે એવો પણ કેટલાક પૂર્વાચાર્યોનો પ્રધાન મત છે. આનુપૂર્વીનો ઉદય માત્ર વિગ્રહગતિમાં હોવાથી ચૌદમે ગુણઠાણે હોતો નથી. અને તેથી અનુદયવતી આ પ્રવૃતિઓનો સત્તાવિચ્છેદ ચિરમસમયે માનવો જ સંગત છે. ચરમસમયે તેર પ્રકૃતિઓના સત્તાવિચ્છેદની કરેલી વાતની સંગતિ અનેક જીવોની અપેક્ષાએ કરવી ઉચિત છે. ચરમસમયે શાતાના ઉદયવાળાને શાતાનો અને અશાતાના ઉદયવાળાને અશાતાનો સત્તાવિચ્છેદ થતો હોવાથી અનેક જીવાપેલયા ૧૩ પ્રકૃતિઓનો સત્તાવિચ્છેદ કહેવાય છે. આ પ્રમાણે કમ્મપયડીચૂર્ણિની ટીપ્પણમાં જણાવેલું છે.) સિદ્ધાવસ્થાધિર૧) સર્વકર્મક્ષય થયે જીવ, સમયાંતર કે પ્રદેશાંતરને સ્પર્શી વિના એ જ એક સમયે સિદ્ધ થાય છે. (૨) સિદ્ધ થયેલા જીવો લોકારો રહેલી ૪૫લાખ યોજનવ્યાસવાળી ઈષપ્રાગભારા નામની પુથ્વીપર લોકાગને સ્પશનિ સાદિ અનંતકાળ માટે રહે છે. (૩) જ્ઞાનાવરણના ભયથી અનંત કેવલજ્ઞાન, દર્શનાના ભયથી અનંતકેવલદર્શન, વેદનીયના ક્ષયથી અનંતસુખ, મોહનીયના ભયથી સાયિક સમ્યત્વ-સાયિક ચારિત્ર, આયુષ્યના ક્ષયથી અક્ષયસ્થિતિ, નામગોત્રના ભયથી અમૂર્ત-અનંત અવગાહના અને અંતરાયના લયથી અનંતવીર્ય આ આઠ ગુણો તેઓને પ્રાપ્ત થયેલા હોય છે. કાર્યક્રશ્વિક મતે એક ભવમાં બને શ્રેણિ માંડી શકાય છે, પણ બે વાર ઉપશમણિ માંડના ક્ષપકશ્રેણિ માંડી શક્તો નથી. સિદ્ધાન્તના મતે એક ભવમાં એક જ શ્રેણિ મંડાય છે, પણ બે વાર ઉપશમશ્રેણિ માંડી શકે છે. કાપકશ્રેણિ માંડનાર જીવને કઇ કઇ માર્ગણાઓમાં બંધાયેલું દલિક નિયમા સત્તામાં હોય, કઇ કઇ માણાઓમાં બંધાયેલું દલિક ભજનાએ હોય અને કોઈ માર્ગણામાં બળ દલિક નિયમો હોય જ નહીં એની પ્રરૂપણા, તેમજ સમયપ્રબળ ભવબળ સમયપ્રબશેષક, (૪) Page #185 -------------------------------------------------------------------------- ________________ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ ભવબશેષક, નિર્લેપનસ્થાનો વગેરેની પ્રરૂપણા કયાયપાતચૂર્ણિ, ખગસેઢી વગેરે માં આપેલી છે. વિશેષ જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવી. લપકશ્રેણિ દ્વારા સર્વકર્મોનો ક્ષય કરીને સિદ્ધ થયેલા અનંતા સિદ્ધાત્માઓને કોટિ કોટિ વંદના... W Page #186 -------------------------------------------------------------------------- _