________________
કર્મપ્રતિપદાર્થો ભાગ એવી રીતે બનાવે છે જેથી એ ત્રણેયનું શીર્ષ એક સ્થાને આવે પછી સંલેશ પરિણામે પડે. આ શીર્ષસ્થાને તે તેનો ઉ. પ્રદેશોદય
મળે.
આમાથીદુર્ભગ-અનાદિય-અયશ-નીચગોત્રનો અવિરત થયે મનુષ્યભવમાં પણ ઉલ્ક પ્રદેશોદય સંભવે છે. નરકમાં જનારને નરકકિનો, તિર્યંચમાં જનારને તિવરનો અને મનુષ્યમાં જનારને મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃ૦ ઉદય સંભવે છે. * અપ્રથમ ૫ સંઘ - ગુણિતકમશજીવ કમશ: વિશુધ્ધમાન
દેશવિરતિની-સર્વવિરતિની અને અનંતા વિસંયોજનાની ગુણશ્રેણિ એ રીતે કરે છે જેથી શીર્ષ
એક થાય. એ શીર્ષના ઉદયે ઉત્કૃ૦ પ્રદેશોદય હોય. * આહાટ ૭, ઉદ્યોત –– ઉત્તરતનુ કરીને અપ્રમત્ત થયેલ ગુણિતકર્માશ જીવ
અપ્રમતાના પ્રથમ સમયે કરેલ ગુણણિના શીર્ષે. * આત૫ -
ગુણિતકર્માશ પંચે. જીવ, બેઇઝ થઇ ત~ાયોગ્ય સ્થિતિ કરી એકે માં જઇ એપ્રાયોગ્ય સ્થિતિસના કરી શીવ્ર શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થવાના પ્રથમ સમયે ખર બાદર પથ્વીકાયના જીવને બેઇ. પ્રયોગ્ય સ્થિતિને જીવ શીશ એકે પ્રાયોગ્ય કરી શકે છે. માટે બેઇ. કા છે. સ્થિતિને એક પ્રાયોગ્ય કરવાથી નિકો ઘટી જવાના કારણે પુષ્ટ બનવાથી
ઉ૦ પ્રદેશોદય મળે છે. જન્યપ્રદેશોદયસ્વામિત્વ- (સર્વત્ર શાપિતકશ જીવ જાણવો.) * અધિફ્રિક- અવધિજ્ઞાની સાધુ ચરમ સમય સુધી સંયમ
પાળી અવધિજ્ઞાનસહિત દેવલોકમાં ઉત્પન થઇ અમું. બાદ મિથ્યાત્વે જઇ ઉભુ સંકલેશમાં ઉત્કૃસ્થિતિબંધ શરુ કરે. તેથી ઘણું દલિક ઉદ્વર્તિત થાય.) એ બંધાવલિકાના ચરમ સમયે જા. પ્રદેશોદય હોય.