SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અા ઉદયાધિકાર * જાતિચતુથી ૪૪ * થીણદ્ધિ-૩. * ૮ મધ્યમકવાય, હાસ્યાદિ દ.. * દેવાય-નાયુ ઉપરોક્ત જીવ મિથ્યાત્વ પામી તે તે ગતિમાં જાય ત્યારે ગુણોણિ શીર્ષ. દેશ-સર્વવિરતિના ભેગા થયેલા ગુણશ્રેણિ શીર્ષે. (આમાં મિથ્યાત્વ પામ્યો ન હોય તો પણ ચાલે, કેમકે છઠે ગુણઠાણે પણ આનો ઉદય સંભવે છે.) ૧૪. ઉપશમણિમાં અંતરકરણકિયાના પૂર્વસમયે કાળ કરીને દેવ થયેલ ગુણિતકર્માશજીવને અંતર્મ બાદ ગુણણિશીર્ષ ઉદય પામે ત્યારે. અંતરકરણકિયા જે ચાલુ થઇ જાય તો ગુણશ્રેણિનો ઉપરનો ભાગ ખેડાવાનો ચાલુ થઈ જવાની ઉત્સુકેશોદય મળે નહી. દીર્ઘકાળ સુધી ઉત્સુયોગે જઘડ આયુ બાધી મરીને દેવ કે નરક થયેલ ગુણિતકર્માશને ભવપ્રથમસમયે. જય. આયુ એટલા માટે કે નિકો ઓછા થવાથી પ્રથમાદિ દરેક નિકમાં દલિધે વધુ મળે. દીર્ઘકાળ સુધી ઉ.યોગે યુગલિકોનું ૩ પલ્યો. પ્રમાણ મનુ કે તિર્યંચનું આયુ બાધી ત્યાં ઉત્પન થઇ સર્વ અલ્પ જીવિત સમાન અંતર્મ છોડીને શેષ સઘળું અપવર્તે. જે સમયે અપવર્ચમાનં અપવર્તિત ન્યાયે અપવર્તિત થઇ જાય છે એ સમયે ઉત્ક પ્રદેશોદય મળે. ૯. પ્રથમ દર્શનમોહકાપણા નિમિત્તે ગુણિશ્રેણિ રચી પછી કમશ: દેશવિરતિ અને સર્વવિરતિ પામી તતનિમિત્તક ગુણશ્રેણિ * મનુષાયુ, તિર્યંચાય કે દુર્લગ-અનાદય-અયશ ગતિદ્રિક, આનુપૂર્વી -૩, નીચગોત્ર.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy