SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રતિપદાર્થો ભાગ ચિરકાળ બાદ શપક થનારને પણ ચિરકાળમાં ઘણાં દલિકો ખપી જવાથી ઉક. ન મળે, તેથી શીઘાપક લેવો. આ પ્રમાણે આગળ પણ યથાયોગ્ય જાણવું * સમ્ય, સંજવ૦૪, ૩ વેદ- શીકાક્ષાપક ગુણતિકશ સ્વ-સ્વચરણોદયે. *| ઔદા૭ નામની ધ્રુવોદયી ૩૩ પર શીધ્યાપક ગુણિતકશ સયોગી ૬ સંસ્થાના પ્રથમસંઘ, પ્રત્યેક | ચરમ સમયે. ઉપથાત, પરાઘાત, ૨ ખગતિ.] * શ્વાસો. ૨ અવર ૩ સ્વનિરોધકાળે શીશ કાપક ગુણિતકર્માશ કેવળીને. | શા-અશાતા. મનુ ગતિ, ૧૨ શીધ્યાપક ગુણિતકશ અયોગીને પંચે જાતિ, રસ-૩, સુભગ ચરમસમયે. આદેય, યશ, જિન, ઉચ્ચ * નિદ્રા-પ્રચલા ૧૧ મા ગુણઠાણે પ્રથમ સમયે થયેલ ગણણિના શીર્ષ વર્તમાન જીવ. ૧૧ મા ગુણઠાણે અવસ્થિત પરિણામ હોવાથી દલિક અને આયામની અપેક્ષાએ સર્વ સમયે એક સરખી ગુણશ્રેણિ રચાય છે. એટલે એ રીતે તો પ્રથમ કે અન્ય સમયની ગુણશોણિ લઈએ તો પણ કોઈ વિશેષ શેર પડતો નથી. તેમ છતાં સ્વાભાવિક નિકરચનાથી ગોઠવાયેલ દલિક ઉત્તરોત્તર સમયે હીન-હીન હોવાથી પ્રથમ સમયની ગુણોણિ કહી છે. * વિ દેવદિક- ૯. ૧૧ મે ગુણઠાણે કાળ કરી દેવલોકમાં ગયેલ ગુણિતકશ જીવને ૧૧ માના પ્રથમસમયની ગુણશોણિના શીર્ષ * મિથ્યામિ, અનંતા૦૪-૬ દેશવિરતિ બાદ સર્વવિરતિ પામી એ બનેની ગુણણિઓનું શીર્ષ મળે એ પહેલાં મિથ્યાત્વે કે મિશે જાય... શીર્ષપ્રાપ્તસમયે ઉ. પ્રદેશોદય....
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy