________________
સત્તાવાર
૧૧૧
* શતા, યશ, ઉચ્ચ - ૪ વાર ઉપશમશ્રેણિ માંડી શીઘ કાપક થનારને ૧૦
માના ચરમસમયે દેવાયુ.નરકાયુ - ઉત્સુયોગે દીર્ધ બંધકઅધ્યા સુધી આ આયુક બધિ.
ચરમબંધસમયથી તે તે ભવના પ્રથમસમય સુધી
ઉત્ક્રપ્રદેશ સત્તા હોય. * મનુ આયુ, તિર્યંચાયુ- ઉત્કટ યોગે દીર્ઘકાળ સુધી વિક્ષિત આયુ પૂર્વકનું
બાંધી ત્યાં શાતાબહુલ અવસ્થામાં ઉત્પન્ન થાય. (સુખી અવસ્થામાં આયુના દલિકો ઓછા નિજરે છે) અંતર્મ બાદ મરવાને સન્મુખ થયેલો તે પરભવાયુ પણ સજાતીય જ દીર્ધકાળમાટે ઉત્સુ યોગે બાંધે. જ્યાં સુધીમાં ચાલુ ભવનું આયુષ્ય અપવર્તવાનું શરુ ન થાય ત્યાં સુધીમાં પરભવાયુ બંધના ચરમસમયે વિવક્ષિત આયુની ઉત્ક. પ્રદેશસત્તા મળે, કારણ કે બને ભવના આયુનું
કઈક ન્યૂન દલિક વિદ્યમાન હોય છે. નરકકિ -
પૂર્વકોડનું આયુવાળા ૭ ભાવોમાં પૂર્વકોડ સુધી આ બેને સંક્લેશબહુલતાએ બાંધે. પછી ૮મા ભવે નરકમાં જવાને તત્પર તેને ૭મા ભવના ચરમસમયે ઉત્ક. પ્રદેશ સત્તા હોય. ૭ પૂર્વકોડ સુધી આ અને પુષ્ટ કરી ૩ પલ્યો. આયુ વાળો યુગલિક થાય. ત્યાં પણ આ પ્રવૃતિઓને
પુષ્ટ કરે. એ ભવના ચરમસમયે ઉ.પ્રદેશસત્તા હોય. * મનુદ્ધિક, વજુષભo - ૭મી નરકમાં અંતર્મ બાદ શીઘસભ્ય પામી
ચરમઅંતર્મુસુધી ટકાવી આ ૩ બાંધે. સમ્યકત્વના
ચરમસમયે આ ૩ની ઉત્કંપ્રદેશસત્તા હોય. *| પંચે, પ્રથમ સંસ્થા, પરા, ૧૨ – સાયિક ૧૩૨ સાગરોસમ્યક્ત પાળે, ઉચ્છ, શુભખગતિ, જ વાર ઉપશમણિ કરી શa Hપક થનારને ત્રણચતુ, સુવર, સુભગ, | પોતપોતાના બોવિચ્છેદકાળે ઉલૂપ્રદેશસત્તા
હોય.
* , દેવદ્ધિક -
| આય