SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ સત્તા અા અલ્પ a પરિશિષ્ટ-પક શ્રેણિ ૧૨ સ્ત્રીવેદક્ષપણાધિકાર (૧) પછીના સમયથી રાત્રીવેદને ખપાવવાનું ચાલુ કરે છે. (૨) એના લપણા કાળનો સંખ્યાતમો ભાગ વીત્યા બાદ શાના ૩નો સ્થિતિબંધ સંખ્યાતવર્ષપ્રમાણ થાય છે. (૩) સ્થિતિખંડપથબ્લ્યુ બાદ ત્રીવેદની સજાગત સંપૂર્ણ સ્થિતિનો ઘાત કરવાથી એ ક્ષીણ થઇ જાય છે. શેષકર્મોના અસંબહુ ભાગ ખાડે છે. (૪) હવે મોહનીયની સત્તા સંખ્યાત વર્ષોની રહે છે. ૭નોક્યાય પણાધિકાર - (૧) પછીના સમયથી ૭ નોધાયોની તપણાનો પ્રારંભ કરે છે. એ વખતે સ્થિતિબંધ અને સત્તાનું અલ્પબદુત્વપ્રતિ બંધ મોહનીય જ્ઞાના૩ નામોત્ર વેદનીય * બંધ કે સત્તા સંખ્યાતવર્ષના થાય તે પછી નવા નવા ખડે બંધ કે સત્તા સંખ્યાતગુણહીન થાય છે. (એ પૂર્વે અસં ગુણહીન થતા હતા.) (૨) ૭ નોકષાયોના લપણાકાળનો સંખ્યાતમો ભાગ ગયે નામાદિ ત્રણનો સંખ્યાતવાર્ષિક બંધ થાય છે, અને સંખ્યાત બહુભાગ ગયે જ્ઞાના. ૩ની સ્થિતિસરા સંખ્યાતા વર્ષની થાય છે. ૫. વેદની પ્રથમસ્થિતિ બે આવલિકા બાકી હોય ત્યારે એના આગાલ - પ્રત્યાગાલ વિચ્છિન્ન થાય છે. બીજી સ્થિતિમાંથી અપવર્તના-ઉદીરણા દ્વારા દલિકોનું પ્રથમ સ્થિતિમાં આવવું એ આગાલ કહેવાય છે અને ઉદ્વર્તના દ્વારા પ્રથમ સ્થિતિનું દલિક બીજી સ્થિતિમાં જવું એ પ્રત્યાગાલ કહેવાય છે. (૪) પુ.વેદની સમયાધિક આવલિકા પ્રથમસ્થિતિ શેશે પુ.વેદની સ્થિતિ અને રસની જશે. ઉદીરણા થાય છે. e > (૩)
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy