SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) કર્મફતિ-પદાર્થો ભાગ-૨ અંતરકરણકિયા ઉત્તરકાલાયિકાર મોહનીયનો સંખ્યાત વાર્ષિક બંધ, 1 ઠા.રસબંધ, 1 ઠા.સોદય, આનુપૂર્વી સંક્રમ, સંવ, લોભનો અસકમ, બધ્યમાન કર્મોની ૬ આવલિકા બાદ ઉદીરણા અને નપુંસકવેદની લપણા એમ ૭ અધિકારો પ્રવર્તે છે. આમાં “આનુપૂર્વી સંક્રમ થાય છે. એનો અર્થ એ કે સ્ત્રી-નપું વેદ પુવેદમાં સંક્રમે છે. ૭ નોકષાયો સંજય કોધમાં સંક્રમે છે. (કર્મપ્રકૃતિમતે હાસ્યાદિ ૬ પુ.વેદમાં સંક્રમે છે.અને એની પદ્મહતાનો નાશ થયા પછી સજવોધમાં સંક્રમે છે.) સંજવ કોઈ માનમાં, માન માયામાં અને માયા લોભમાં સંક્રમે છે. (૩) હવે પછી કોઇ પણ વિવલિતસમયે મોહનીયકર્મમાં, રસ | પ્રદેશ બધ્યમાન અલ્પ અલ્પ ઉદય પામતો | અનંતગુણ | અસંખ્ય ગુણ સંમતો અનંતગણ | અસંખ્યગુણ આમાં રસનું જે અલ્પ બહુત્વ છે તે અપૂર્વકરણથી જ હોય છે તે જાણવું (૪) રસબંધ અને રસોદય ઉત્તરોત્તરસમયે અનંતગુણહીન થતા હોય છે. જ્યારે સસંમિ ઉત્તરોત્તર રસદાતે અનંતગુણહીન થાય છે. ઉત્તરોત્તર સમયે પ્રદેશોદય અને પ્રદેશસંક્રમ અસગુણ હોય છે. પ્રદેશબંધ યોગાનુસારે અવસ્થિતિ કે અસંહભાગ- સંખ્યાતભાગસંખ્યાતગુણ- અસંખ્યગુણ એમ જ પ્રકારે વૃદ્ધિ કે હાનિવાળો હોય છે. (૬) વિવતિ સમયે રસોદય - ઘણો વિવણિત સમયે રસબંધ - અનંતગુણહીન પછીના સમયે રસોદય - અનંતગુણહીન રસબંધ - અનંતગુણહીન. આમ ઉત્તરોત્તર સમયે જાણવું. ૧૧ નપુંસકવેદક્ષપણાધિકાર અંતરકરણકિયા પૂર્ણ થયા પછીના સમયથી નપુંસકવેદની લાપણાનો પ્રારંભ કરે છે. સંખ્યાતા હજારો સ્થિતિઘાત બાદ નપુંવેદ તીણ થાય છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy